________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે ]
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
૧૭૫
માર્ગ રહ્યો દૂર છે. ” પણ જિનને રત્નત્રયીરૂપ મૂળ માર્ગ તે અધ્યાત્મપ્રધાન છે ને તે આધ્યાત્મિક એવી યોગદૃષ્ટિથી જ દેખી શકાય, તે માર્ગ દેખવા માટે ગદષ્ટિરૂ૫ દિવ્ય નયન જ જોઈએ. “જિણે નયણે કરી મારમ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર ” આ માર્ગના સમ્યગદર્શનને અર્થે સમદષ્ટિની બહુ બહુ જરૂર છે, કારણ કે દૃષ્ટિ
કે તેવી સૃષ્ટિ ને દર્શન તેવું સર્જન. દષ્ટિ સમ્યગુ હોય તો દર્શન સમ્યગુ દષ્ટિ તેવી સૃષ્ટિ હોય ને સર્જન - સમ્યગુ હેય, દષ્ટિ મિયા હોય, તે દર્શન મિયા દશન તેવું સર્જન હેય ને સર્જન પણ મિથ્યા હેય. ભગવાન મહાવીરદેવે શ્રીતમવા
મીને સમ્યગ નેત્ર આપ્યા તે વેદના અર્થ પણ સમ્યપણે સમજાયા. દસિમ્યફ હોય તે મિથ્યાદષ્ટિના શાસ્ત્ર પણ સમ્યફપણે પરિણમે ને દૃષ્ટિ મિથ્યા હોય તે સમષ્ટિના શાસ્ત્ર પણ મિથ્યા પણે પરિણમે; માટે સમ્યગૃષ્ટિની-ચોગદષ્ટિની ઉપયોગિતા જીવનમાં ઘણી ઘણી છે. કારણ કે આ આત્મદશામાપક થર્મોમીટર જેવી ગદષ્ટિને સ્વાધ્યાય જે કરશે, તે
વિચારશે કે હું પોતે કઈ દષ્ટિમાં વત્ત છું ? મારામાં તે તે દષ્ટિનાં આત્મનિરીક્ષણ કહ્યાં છે તે યક્ત ગુણલક્ષણ છે કે કેમ ? ન હોય તે તે પ્રાપ્ત કરવા Introspection મારે કેમ પ્રવર્તવું? ઈત્યાદિ પ્રકારે અંતર્મુખનિરીક્ષણ (Introspe
ction ) કરતાં સુઇ વિચક્ષણને તક્ષણ પિતાની આત્મદશા કેવી છે ને પિતે ક્યાં ઊભો છે તેનું ભાન થશે; તેમજ વિશેષજ અવલોકન કરતાં જણાશે કે અભય, અષ, અખેદ એ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકારૂપ ગુણ ગની પ્રથમ દષ્ટિ-મિત્રા દષ્ટિના અંગભૂત છે; અને શાસ્ત્રમાં જે “મિયાદષ્ટિ' નામનું પ્રથમ ગુણસ્થાન ' કહ્યું છે, તે અહીં મિત્રા દષ્ટિમાં મુખ્યપણે ધટે છે; અર્થાત આ મિત્રા દષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ
ગુણસ્થાન ”-ગુણના સ્થાનરૂ૫ ગુણસ્થાન તે શબ્દના ખરેખરા અર્થમાં નિરુપચરિતપણે ઘટે છે. આવા તથારૂપ ગુની પ્રાપ્તિનું મંડાણ-પ્રારંભ પ્રથમ દષ્ટિમાં થાય છે, યોગમાર્ગમાં પ્રવેશનું શુભ મુહૂર્ત આ પ્રથમ દષ્ટિ છે, સ-માર્ગ પ્રાપ્તિની એકતાનું આ મંગલાચરણું છે, મોક્ષની નીસરણીનું આ પહેલું પગથિયું છે, મહાન યોગ-પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે. અત્રે મિત્રાદષ્ટિમાં છે કે હજુ મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યક્ત્વ મળ્યું નથી, છતાં પણ કેવા અદ્દભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, આ ગુણે ઉપર પુખ્ત વિચાર કરી, પોતાના આત્મામાં તેવા તેવા ગુણો પ્રગટ્યા છે કે નહિં, તેનું જે આત્મનિરીક્ષણ કરવામાં આવે તે પોતાનામાં તેવા ગુણ નહિં પ્રગટ્યા છતાં, પિતાનું સમકિતી પણું કે છઠ્ઠા ગુણઠાણાપણું માની બેસન રા લોકોના કેટલાક ભૂલભરેલા મિયા ભ્રાંત ખ્યા દૂર થવાને સંભવ છે. સમ્યગૃષ્ટિની મંજલ તે હજી ઘણી લાંબી છે, પણ પ્રવાસની શરૂઆત પણ હજુ થઈ છે કે નહિં, “ પાશેરામાં પણ પહેલી પૂણી ” કંતાઈ છે કે નહિં, પહેલા
* આ અંગે વિશેષ જિજ્ઞાસુએ આ લેખકે સવિસ્તર વિવેચન કરેલ શ્રી ગષ્ટસમુરચય સવિવેચન ગ્રંથનું અવલેકન કરવું.
For Private And Personal Use Only