SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હું પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા મૈં (ગતાંક પૃષ્ઠ ૯૯ થી શરૂ) ( લેખક-ăા. ભગવાનદાસ મન:સુખભાઇ મહેતા M. B. B. B. ) આમ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પણ આવી વિકટ છે અને તેને પ્રાપ્ત કરવાની કારણુપર'પરા પણ આવી મહાન્ અને દુષ્ટ છે, તે પછી આ પ્રભુસેવાની ઉત્તર।ત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકા તે કેવી વિકટ અને દુ†મ હેવી જોઇએ? એ અપત્તિન્યાયથી પ્રાપ્ત થતુ સામાન્ય નિયમન કરતાં મહામુનીશ્વર શ્રી આનદધનજી ઉપસહાર કરે છે— Acharya Shri Kailassagarsuri Gyanmandir સુગંધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અન્ય; ઢો કદાચિત સેવક યાચનારું, આનદૂધન રસરૂપ; સ’ભવ દેવ તે રે સેવા સવે રે. અઃ—જે મુગ્ધજના છે તે આ ભગવાનનુ' સેવન સુગમ જાણીને આરે છે, પણ તે સેવન તે। અગમ અને અનુપમ છે. હું આનંદધન રસરૂપ ભગવાન્। આ સેવક આપતી તથારૂપ આનધન–રસરૂપ સેવાની યાચના કરે છે, તે કદાચિત્ આપ દેજો ! વિવેચન - શિવગતિ જિનવર દેવ, સેવ પપરિણતિ પરિત્યાગ, કરે તસુ આ ઢાહુલી હૈ। લાલ; સાહલી હૈ। લાલ. ' —તત્ત્વર્ગી મહામુનિ ધ્રુવચંદ્રજી ઉપરમાં વિવરીને બતાવ્યું તેમ અભય-અદ્રેશ—ખેદ એ પ્રભુસેવાની પ્રાથમિક ભૂમિકા છે. આ પ્રાથમિક ભૂમિકારૂપ ગુણ યાગની પ્રથમ દૃષ્ટિ-નિવા પશ્ચાદ્ભૂમિકાનું દષ્ટિ ખૂલ્યે જીવના અંગમાં આવે છે. અને સવ* જગત્ પ્રત્યે જ્યાં હિંગૂઢ ન. નિસર દ્વેષભાવયુક્ત મંત્રીભાવ વર્તે છે, એવી આ યથાર્થનામા * મિત્રા ' નામક ચાંગદષ્ટિની પ્રાપ્તિ પશુ ચરમાવમાં ચર્મ કરણને થાગે હાય છે, જેની પ્રાપ્તિ વળી અતર્યંત ભાવમલતી અપતાથી તથાભવ્યત્વને પરિપાક થયે જીવની આધ્યાત્મિક મેગ્યતાને આધીન છે. જીવની આ આધ્યાત્મિક યાગ્યતા પ્રગટાવવા અને વિકસાવવા માટે સાચા સાધુનુસ`પન્ન ( માત્ર વેષધારી નહિ. એવા મેક્ષમા સાધક મહામુમુક્ષુ સાધુપુરુષને સત્સંગ, તેમજ અધ્યાત્મ પ્રચના શ્રવણુંમનનાદિ સત્–નિમિત્ત કારણના અવખતે આમાના સત્પુરુષાર્થની સ્ફુરણુાવડ ઉપાદાનકારણની જાગૃતિ, એ અદિ કારણ પર’પરાનું સેવન અનિવાર્ય આવશ્યક છે આ સમસ્તનું ઉપરમાં સવિસ્તર વિવેચિત થઇ ચૂક્યું છે, એટલે તેનુ પિષ્ટપેષણ નહિ કરતાં માત્ર સંક્ષેપમાં વિવેક વાંચકની સ્મૃતિને સતેજ કરી, આ સપ્રતિપાદનને ફલિતાથ અત્ર વિચારશું. અને તેમાં પ્રથમ આનંધનજીના આ ઉદ્ગારની પશ્ચાદ્ભૂમિકાનું ( Baokground ) ક્રિચિત્ દિગ્દર્શન કરશું For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy