SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 અવશ્ય વાંચવા લાયક સમજીને જીવનમાં ઉતારવા લાયક સાદી ને સરલ ભાષામાં લખાયેલા પાંચ ટેકો 1 ધર્મામૃત (સુધર્મ) 0-100 3 જ્ઞાનપાસના (જ્ઞાન) 0-100 2 શ્રદ્ધા અને શક્તિ (દર્શન)૦-૧૦૦ 4 ચારિત્રવિચાર (ચારિત્ર) 0-100 5 દેતાં શિખ (દાન ) 01000 લખ– શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, શ્રી આનંદઘનજી-ચોવીશી [ અર્થ, ભાવાર્થ અને વિવેચન સહિત ] જેની ધણા જ સમયથી માંગ હતી તે શ્રી આનંદધન ચોવીશી અર્થ તથા વિસ્તાસાથે સાથે હાલમાં જ છપાવીને બહાર પાડવામાં આવી છે. શ્રી આનંદઘનજીને રહસ્યમય ભાવાર્થને સમજવા માટે તેમજ આધ્યાત્મિક વિકાસ સાધવા માટે આ ચોવીશી મુમુક્ષુજનોને અત્યંત ઉપયોગી છે. પાકુ કપડાનું બાઈડીંગ છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂ. 1-12-0 રિટેજ અલગ. સ્વાધ્યાય કરવા જેવું પુસ્તક છે. સ્વાધ્યાય રત્નાવલિ શ્રી ભરફેસરની સઝાયમાં આવતાં મહાન પુરુષોના જીવનને સંક્ષિપ્ત રીતે છતાં રોચક ભાષામાં વણી લેતી અને સાથોસાથ તે દરેક મહાપુરુષના જીવનને વર્ણવતી સઝાય યુક્ત આ ગ્રંથ અનોખી જ ભાત પાડે છે. અભ્યાસ તેમજ સામાયિકમાં વાંચન બંને માટે આ ગ્રંથ ઉપયોગી છે. છતાં મૂલ્ય માત્ર રૂા 1-4-0 પિસ્ટેજ અલગ. લખો શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. - દેવવંદનમાળા (વિધિ સહિત) આ પુસ્તકમાં દીવાળી, જ્ઞાનપંચમી, મન એકાદશી, ચૈત્રી પુનમ, માસી, અગિયાર ગણધરો વિગેરેના જુદાં જુદાં કર્તાના દેવવંદનો આપવામાં આવ્યા છે. સ્તુતિઓ, ચૈત્યવંદને, સ્તવન વિધિ સહિત આપવામાં આવેલ હોવાથી આ પુસ્તક અત્યંત ઉપયોગી થઈ પડેવ છે. પાકું બાઈડીંગ અને અઢીસો લગભગ પૃષ્ઠ હોવા છતાં મૂલ્ય . 2-4-0 લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર મુદ્રક: શાહ ગુલાબચંદ લલુભાઇ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ- ભાવનગર. For Private And Personal Use Only
SR No.533814
Book TitleJain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1952
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy