________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહજ સમાધિ. (અનુવાદક:-મગનલાલ માતીચંદ શાહ, વઢવાણ કેમ્પ.)
અનુષ્ટ્રપ. ન જ્ઞાન સ્વસ્વરૂપનું, તે ન જાણે પરાત્મને; જાણવા પરમાત્માને, કરો નિશ્ચય આત્મમાં. ૧ ન જાણે આત્મ તત્વને ત્યાં નથી આત્મ સ્થિરતા; મૂંઝાય જૂદો માનતા, દેહ વ્યાપી સ્વ આત્મને. નથી આ ભેદ જ્ઞાન પાં, આત્મ લાભ અલભ્ય ત્યાં; જેથી રવજ્ઞાનની કૃતિ, સ્વપ્નમાં પણ દુર્લભ. મોક્ષાથ નિશ્ચય કરે, સમ્યમ્ આત્મરવરૂપના; પરપર્યાયની સ", કહ૫ના જાળ છેદીને. ત્રિપ્રકારે રહ્યો આત્મા, સર્વ ભૂતે વ્યવસ્થિત; ત્રિ વિકપ કહેવા, આતબંધ અને પર. આત્મબુદ્ધિ તનાદિમાં, આત્મવિશ્વમથી થતી; ઘેરાયો મોહ નિદ્રામાં, તે બહિરાત્મ જાણુ. બાજ ભાવે જેને, નિશ્ચય સ્વાત્મમાં થયે;
ત્યાં માને અંતરાત્મતા, બ્રાંતિ-નાશક ઝાનિ. નિર્લેપ શુદ્ધ ચૈતન્ય, અસંગી અતિ મુક્ત જે; નિર્વિકલ્પ સદા સિદ્ધ, સ્વરૂપે પરમાત્મા છે. ૮ નિર્વિકલ્પ અતીન્દ્રિય, જૂદ રહ્યો સ્વભાવથી; હાદિ વિષમાંથી, ગિલે આમ ચિન્ત. ૯ બહિરાત્મપણું ત્યાગી, અંતરમાં બની સ્થિર અગ્યય થ૮ અત્યન્ત, જાણે એ પરમાત્માને. ૧૦ માને છે મતિમૂઢ જે, દેહ સ્વરૂપ આત્મને; જ્ઞાની માને તને વ્યાપ્ત, દેહાતીત નિરામય. ૧૧ ઘેર ઈન્દ્રિયોથી જે, જેનારો તત્ત્વવિકૃતિ; સ્વરૂપે બહિરાત્માઓ, આત્માને દેહ માનતા. ૧૨ દેવતા દેવ પર્યાયે, નુપર્યારે મનુષ્ય હું; પશુ પક્ષી રૂપે તે, માને ન જ નારકી. ૧૩ મૂઢ અજ્ઞાનથી આમ, માની ભવાબ્ધિ ભાટકે;
આત્મા અમૂર્ત ત૫, સંવેદ્ય મનાય છે. ૧૪ - સ્વ૫ર દેહવ્યાપી આ, આત્મા જ અવિકારી છે; - જ્ઞાની જેથી જ આમમાં, આત્મબુદ્ધિ કરી રહ્યા. ૧૫
For Private And Personal Use Only