________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"
(
.
fજેન ધર્મ પ્રકાશ થિથી
પુસ્તક ૬૮ મુ.
?
અંક ૮ મે
:
જેઠ :
વીર સં. ૨૪૭૮ વિ. સં૨૦૦૮
---
--
(II)
શ્રી સુપાર્શ્વ જિન સ્તવન,
| (ચોવીસ દંડક વારવા, હું વારીલાલ.). શ્રી સુપાર્શ્વજિન સેવીએ, હું વારીલાલ, સેવીએ ત્રિભુવન નાથ રે, હું વારીલાલ યેગ-ક્ષેમંકર જે હવે, હું વારીલાલ, નાથતા તેહમાં સિદ્ધ રે. હું વારીલાલ. ૧ જે જનતાને ઉપદિશે, હું વારીલાલ, મારગ મુક્તિનો શુદ્ધ રે, હું વારીલાલ; જોઈ જનતા ચિત્તને, હું વારીલાલ, ઉપદેશક તે વિશુદ્ધ ૨. હું વારીલાલ. ૨ કૃત, ચિન્તાને ભાવના, હું વારીલાલ, જ્ઞાનના ત્રણ પ્રકાર છેવારીલાલ; m) શ્રવણ-મનન-પરિશીલતા, હું વારીલાલ, તેમાં ભાવના સાર રે. હું વારીલાલ ૩ પરિણતિ તેહથી નિપજે, હું વારીલાલ, બોઘ તે શુદ્ધ પ્રકાર રે; હું વારીલાલ ન ભાવના જ્ઞાને જે હુવે, હું વારીલાલ, છૂટે અનર્થ પ્રસાર રે. હું વારીલાલ. ૪ ભાવના જ્ઞાને જ્ઞાન છે, હું વારીલાલ, કરીએ તેહમાં યત્ન રે. હું વારીલાલ; જિનવર વચન વિલેકીએ, હું વારીલાલ, નય-નિક્ષેપ નિગૂઢ રે. હું વારીલાલ, ૫
નય સુનય કરી ચાલીએ, હું વારીલાલ, ત્યજીએ કુનયની બુદ્ધિ રે, હું વારીલાલ; ) - રુચકવિજય તો પામીએ, હું વારીલાલ, પરમ પદારથ શુદ્ધિ રે. વારીલાલ. ૬
મુનિરાજશ્રી રુચકવિજયજી.
For Private And Personal Use Only