Book Title: Jain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533360/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra > www.kobatirth.org જૈન પ્રકા Acharya Shri Kailassagarsuri Gyanmandir યુક્ત રા સ વિમાનું ધર્મી લે. નીર ાર વિરપૂર, ઘટ શબ્દ ભરેલ કરે રે ધુમ્ર ગતિ જ્યમાર ભુરા શીકરણ મંત્ર વિનય જગમાં ત ઘેર રહે શત્રુ વગમાં; ગાત સુખ પણ એ મારગમાં. મંત્ર જંત્રથી કાર્ય નથી ધાતુ, દારા ચીઠ્ઠી એ વ્હેમ તણી પદ્ધિ વિનયવડે વરા સહુ થાતુ, સ’જ્ઞા ચારે પશુ પક્ષી વરે, પણ ઉત્તમ નર ભવ શાથી ઠરે; દુર્લભ ગુણ વિનય અધિક વરે For Private And Personal Use Only પુરા ૪ આવે પ્રાણી એકલા, જાય એકલા આપ;સાથી પુત્ર ત્ર નંદુક સાથે પુણ્ય ને પાપ. પદ્મથી પેઢા કરે, સ્વજન ખાય લેઇ લાગ; સુખ દુ:ખ શેકતા માણીયે, સ્વજન ન લે કાંઈ ભાગ, પુત્ર મિત્ર તુજ દુખતાં, થયા લાખ જન રાખ; એક દીન જીવડા આપણે, મળી શત્રુ છે ખાખ. સ ાણ આવરદા ઘટે, ઘટે દીવસ ને રાત; ખોજ તરૢ હુમણાં કરે, કાલ તણી શી વાત ? રોગ દેઈ લેખ પ્રાણના, વસુમતી કરી નિજ હાથ; સંધ સ્ક ક્ષણમાં ગયાં, ગમ ન પૃથ્વિ સાથ. છગ્રુતિ લખપતિ ગયા, ગઇ તે ઋદ્ધિ સાધ; જાલમ જોદ્ધા સમ ગયા, ખંખેરી દાય હાથ. કાદવ કીટ સમ માનવી, લેશ ન કર અભિમાન; હશે તું આ સસામાં, એ દીનના મેમાન. પત ગઇ તે સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ. માટે શક્તિ સ્વાંત થકી, જપ જીવડા પ્રભુ નામ; સદાચાર પાળી સદા, કર પરમાર્થે im કેટ ન કો પારકા, સાજીવ બધુ સમાન; દયાદાન ઈંદ્રિય કર્મન, જિવન સુતજીવ જાણુ. કાલ સાંકળચંદ ૧૦ સુર્ણા૦ ૮ દુર્લભજી વિ॰ ગુલાબચંદ મહેતા. ( વળા ) आत्मोपदेशक प्रस्ताविक दुहा. ૦ વાતુ; સુણાવ ૭ ૧ ર્ ૫ મુા ૪ 3 - મુ પ નવા કોન ર્ ખડા ૩ કુમાડે. આ માન-સમાની પૂજા દ્રાર મ નિયા ને ાથન છે . આના Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીન્જન મહારાયેમના કાંપે પ્રકૃતિવિદ્ધાર થવા પામતા નથી. सज्जन महाशयांने कदापि प्रकृतिविकार थवा पामतो नथी. ૧ ગાય, ભેંસ અને અાદિકનાં દૂધનું દહીં ખીજે દિવસે કે તે દિવસેજ ( તત્કાળ ) થાય છે; પરંતુ ક્ષીર સમુદ્ર તે અદ્યાપિ પર્યન્ત જેવા ને તેવા વિકૃતિરહિત રહ્યો છે. તેનુ દહીં થવા પામ્યું જ નથી. ખરી વાત છે કે મહાશયને વિકાર કેમ થાય. ? ૨ ગંગા નદી પાપને, ચદ્રમા તાપને અને કલ્પતરૂ દીનતાને દૂર કરે છે ત્યારે સન્ત મહાશયે પાપ, તાપ અને દીનતા એ બધાને દૂર કરી નાંખે છે. સન્તાને સમાગમ સદાય સુખદાયી જ નીવડે છે. ૩ પ્રકૈાપિત કરેલા એવા પણ સન્ત-સાધુનું મન વિક્રિયા પામતું નથી. એક ઉંબાડીયાવડે સમુદ્રનુ પાણી કઈ ગરમ થઇ શકતુ નથી. પરેાપકાર કરવા, પ્રિય ખેલવું અને સાચા સ્નેહ કરવા તે સતાના કુદરતી સ્વભાવ જ હાય છે. ચદ્રને કેણે શીતળ કર્યો છે ? જેમ એ સ્વાભાવિક રીતે જ શીતળ છે તેમ સજ્જના આશ્રી પણ સમજી લેવુ. ૧ સજ્જનોની સમીપે કહેલાં સૂક્ત વચને શોભાને પામે છે. પરંતુ દુર્જનોની પાસે કહેવાયેલાં એજ વચને અરણ્યમાં રૂદન જેવાં શે!કદાયી થઈ પડે છે. એટલે અધેા પાંતર સજ્જન દુર્જન વચ્ચે રહે છે. સજ્જનનુ ચિત્ત સંપત્તિ વખતે કમળ જેવુ કામળ મન્યુ રહે છે; અને આપત્તિ વખતે એમનું ચિત્ત વજ્ર જેવુ કઠણ બની જાય છે. તે યુક્ત જ જ છે. કેમકે વસન્ત માસમાં વૃક્ષનાં પત્ર ઘણાંજ કુણાં હાય છે અને ગ્રીષ્મ રૂતુમાં તે પુત્ર કઠણ-મજખત ખની જાય છે. ૭ સુવર્ણને જેમ જેમ અગ્નિમાં નાંખી તપાવવામાં આવે તેમ તેમતેને વાન વધતા જ ન્તય છે (તેમાં કાળાશ આવવા પામતી નથી ); ચન્દ્રનને જેમ જેમ ઘસવામાં આવે છે તેમ તેમ તે મજાની ખૂશ આપે છે ( ઘસનાર, પીડા કરનાર કે ઇંઢી નાંખનારને પણ ચન્દન તે પાતામાં રહેલા પરિમલ-ખશ આપ્યા કરે છે); શેલડીને જેમ જેમ છેડવામાં કે પીલવામાં આવે છે તેમ તેમ તે પેાતામાં રહેલે મધુર રસ-સ્વાદ જ આપે છે; તેવીજ રીતે પ્રાણાન્ત કષ્ટ આવ્યે સતે પણ સજ્જનો પેાતાની સ્વાભાવિક પ્રકૃતિને સાચવી રાખે છે જ. જ તિશ શુક.. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાર. सदगुण प्राप्त करी लेवा सुज्ञ जनोए करवो जोइतो प्रयत्न. ૧ ઉત્તમ પુરૂષો પોતાના જ ગુણવડે પ્રસિદ્ધિ પામે છે, મધ્યમ પુરૂ પિતાના નામથી પ્રસિદ્ધ થાય છે, પણ પુરૂ સાળના નામથી ઓળખાય છે અને અધમાધમ પુરૂ સાસરાના નામથી ઓળખાય છે. ૨ સગુણે પ્રાપ્ત કરી લેવા સુજ્ઞ જનોએ અવશ્ય પ્રયત્ન કરે જઈએ. કેમકે શ્ણુના યોગેજ સઘળું સુખ પ્રાપ્ત થઈ શકે છે. સદગુણવડેજ ચંદ્ર શિવના અસંખ્ય ઉત્તમાંગ ( ક) ઉપર નિવારણ કર્યા છે. સદગુણ સર્વત્ર માર્ગ કરી સ્થાન મેળવી શકે છે. ૩ મૃગલાનું માંસ, હાથીનાં દાંત, વાઘનું ચર્મ, વૃક્ષનાં ફળ, સ્ત્રીનું સુંદર રૂપ, અને મનુષ્યની લક્ષ્મી એટલા વાનાં ઉલટાં હાનીકારક થઈ પડે છે. એ ગુણે પણ તેને નુકશાનકારી થાય છે. નિધને દીધેલું દાન, અધિકારીની ક્ષમા, યુવાનનું તપ, જ્ઞાનીનું મન, સુખી જનની ઈચ્છા–નિવૃત્તિ અને સર્વ પ્રાણી ઉપર દયા એ સદગુણો, જીવને રગતિમાં લઈ જાય છે. ૫ શઠતાવડે ધર્મ, કપટવડે મિત્રતા, પરોપતાપવડે સમૃદ્ધિભાવ, સુખવડે વિધા, અને બળાત્કારવડે નારીને જે વાંછે છે તે પ્રગટપણે મૂર્ખ-અજ્ઞાન છે. - ૬ યતિ, વતી, પતિવ્રતા (સ્ત્રી), શર, વીર, દયાવંત, ત્યાગી, ભેગી અને બહુશ્રુત (પંડિત) જને સત્સંગ માત્રથી પાપને બાળી નાંખે છે. ૭ અથી—ચાચકને જે ન દેવાય તે ધન શા કામનું ? શત્રુઓને નિગ્રહ ન કરાય તે બળ શા કામનું ? ધર્માચાર ન લેવાય તે જ્ઞાન શા કામનું ? ઈન્દ્રિ નું દમન ન કરાય તે જીવિત શા કામનું ? તે ધન, તે બળ, તે શાન અને તે જીવિત જ ફળ કે જેનો સ્વપર ઉપકાર માટે ઉપયોગ કરી શકાય. ૮ સંપૂર્ણ કુંભ છલકાતો નથી, અધુર દાડા હય તેજ છલકાય છે. વિદ્વાન અને કુળવંત હોય તે ગર્વ કરતા જ નથી, જે સદગુણો વગરના હોય છે તે જ બહુ બકવાદ કરતા આપબડાઈ હાંકે છે. ૯ સલ્લુણારૂપી સાચાં રત્નોને સંચય કરી લેવા સોદિત પ્રયન સે. ઈતિશમૂ. - સન્મિત્ર કપૂર વિજયજી. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્ર ઉપદેશ યાને હિતશિક્ષા. ૧૦૮ शास्त्र उपदेश याने हितशिक्षा. ૧ હે મિત્ર ! સત્પરૂષથી અપમાન પામવું સારું પણ નીચની બતથી કુલાવું સારું નથી. ઘેડાની પાટુ ખાનારો શોભે છે પણ ગર્દભ ઉપર અધારી કરનાર શોભતો નથી. પુરૂષનું કટાક્ષ વચન પણ પરિણામે ઘણું જ લાભદાયક થાય છે પણ નીચની પ્રશંસા લાભકારી થતી નથી. એમ સાજી નીચની સંગતિ તજી ઉત્તમની જ સંગતિ કરવી. - ૨ સહનું સારૂં ચિત્તવવાથી આપણું પણ સારું થાય છે અને સહુનું બરૂં ચિત્તવવાથી આપણું પણ બરૂ થાય છે. જેવું કરવું તેવું જ પામવું. - ૩ કઈ વખતે મિત્રની પરીક્ષા થઈ શકે છે, શરીરની પરીક્ષા રણસંગ્રામ વખતે થઈ શકે છે, શિષ્યની યા ચાકરની પરીક્ષા વિનય વખતે થાય છે અને દાનીની પરીક્ષા દુષ્કાળ વખતે થાય છે. '' ૪ નો વિયેગ, સ્વજનને અપવાદ, માથે રહેલું કરજ, કૃપણની સેવાચાકરી, અને નિર્ધન અવસ્થામાં સ્વજન મેલાપ એ પાંચ વાનાં અગ્નિ વગર કાયાને બાળે છે (જીવને શલ્યની પરે સાલે છે.). ૫ કાગડામાં શોચ (પવિત્રતા), જાગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીમાં કાપશાન્તિ, કાયરમાં ધેર્ય, મદ્યપાન કરનાસ્મા તત્વચિન્તા જેમ અસંભવિત છે તેમ રાજ કોઈને કાયમી મિત્ર હોય એવું કોણે દેખ્યું કે સાંભળ્યું છે ? એ વાત સંભવિત જ નથી. ૬ શાસ્ત્ર ઉપર એક નિષ્ઠા દ્રઢ શ્રદ્ધા), શાસ્ત્રને સુગમ બેધ, હુંશીયારી, પ્રિય પય અને સત્ય વાણી, વખતસર કામ કરવાની ટેવ, અને અપૂર્વ બુદ્ધિબળ એ ગુણે વ્યવહારમાં ઘણું ઉપયોગી છે. છ મૂખને મૂર્ખ સંગાતે અને પંડિતોને પંડિત સંગાતે એમ સરખે સરખાની પ્રીતિ હોય છે. ૮ કષ્ટ વખતે પણ ધૈર્ય ન તજવું, કેમકે ઘેર્યથી જીવ કષ્ટને તરી શકે છે. ૯ દુનીયામાં (પાત્ર) દાન જે કોઈ નિધિ નથી, અને લેભ સમાન કે શત્રુ નથી, શીલ સમાન કોઈ સરસ ભૂષણ નથી અને સંતોષ સમાન કેઈ ધન નથી. ૧૦ લોભી માણસ ગુરૂને કે બંધુને ગણતો નથી, કામી માણસ ભયને કે લજજાને ગણતો નથી, વિધાતુર સુખ કે નિદ્રાને ગણતો નથી અને ક્ષુધાતુર રૂચિ કે વેળાને ગણતો નથી. ૧૧ સવિવેક બીજે સૂર્ય અને ત્રીજું નેત્ર છે. તેથી બીજી વાત તજી ફકત તેનેજ આદર કરે. ઈતિશમૂ. મુ. ક. વિ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તમ પ્રકાશ शास्त्र बोध. અનેક સશયાના ઉચ્છેદ કરનાર અને પરીક્ષ (અપ્રગટ ) અર્થને તાવનાર એવું શાસ્ત્ર સર્વનું લેાચન છે. જેને એ શાસ્ત્રચક્ષુ નથી તે અંધ જ છે. ૨ કાકચંદ્ધા કાગડાની જેવી ચચાતા, ભગાન-અગલાની જેવી એકાતા, ધાન નિદ્રા ( અલ્પ માત્ર નિદ્રા ), સ્વરૂપ-પરિમિત આહાર અને સ્ત્રીને ત્યાંગ ( પરિચય ) એ પાંચ લક્ષણ વિધાથીનાં જાણવાં. 2 Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ સંપદાને ઇચ્છતા પુરૂષે નિદ્રા, તંદ્રા, ભય, ક્રોધ, આળસ અને દીર્ધસૂત્રતા ( કાર્ય કરવામાં મદતા ) એ છ દોષો ખાસ તજવા ોઇએ. ४ સયમ-આત્મ દમનરૂપ અગાધ જળથી ભરેલી ( પવિત્ર આરાવાળી ), સત્યરૂપ દ્રહવાળી, શીલપ્ તટવાળી, અને દયારૂપી તરગવાળી આત્મારૂપી નદીમાં હૈ, ભવ્યાત્મન્ ! તું નાન કર અને શુદ્ધ થા. તે વગર કેવળ જળવડે જ અન્તરાત્મા શુદ્ધિ પામતા નધી-શુદ્ધ થતા નથી. ૫ સદાચારનું સેવન નહીં કરવાથી અને દુરાચાર સેવવાથી તથા ઇન્દ્રિયાને પરવશ બની જવાથી મનુષ્ય અધોગતિને પામે છે. સજ્જનાના મુખમાં દોષ ગુણનું આચરણ કરે છે અને દુર્જનાના મુખમાં ગુણા દેષનું આચરણ કરે છે તેમાં કઈ આશ્ચર્ય જેવું નથી. જીએ! મહામેઘ ખારૂ ( સમુદ્રનું ) જળ પીએ છે અને મધુર જળ વર્ષે છે અને ફણીધર--સર્પ દૂગ્ધ પાન કરીને અતિ ઉગ્ર વિષ વચ્ચે છે. છ મૃત્યુનું શરણુ કર્યા વગર સર્પના મણિ ઉપર,કૃપણના ધન ઉપર, સતીના હૃદય ઉપર, કેસરીસિંહની વ્હાલ ઉપર અને ક્ષત્રીને શરણે આવેલા ઉપર હસ્તપ્રક્ષેપ કાઈ કરી શકતુ નથી. જે જેના ગુણપ્રકર્ષને ણતા નથી તે તેને સદાય નિન્દે છે તેમાં કઇ આશ્ચર્ય નથી. ઋએ ! ભીલડી મુક્તાફળ ( મેતી ) ને તજી દઇને ચણેાઠીને ધારણ કરેછે . કેમકે તેને સેતીની ખરી કિંમત જ નથી. હું જિતેન્દ્રિય પણ વિનયનુ કારણ છે અર્થાત્ વિનય ગુણની ઉત્પત્તિ જિતેન્દ્રિયપણાથી થાય છે. વિનયથી ( અનેક ) સગુણા પ્રકાશે છે, અધિક સદ્ગુણી પુર્ણ ઉપર લોકો પ્રેમ રાખતા થાય છે અને એવી લેાકપ્રિયતાથી સંપદા પ્રાપ્ત થાય છે. માટે ઇન્દ્રિયજિત થવુ જરૂનુ છે. તિશમ્ સન્મિત્ર કપૂરવિજય જી. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છના જૈન સંપ્રદાય સંબંધી સામાન્ય અનુભવ. ૧૧૧ कच्छना जैनसंप्रदाय संबंधी सामान्य अनुभव. ભુજ, માંડવી, મુદ્રા અને અંજાર એ કચ્છના ચાર શહેરમાં મુખ્યપ ગુર્જર જેની વસ્તી છે. સૌથી વધારે વસ્તી માંડવીમાં છે. તે બધાયમાં સ્થાનકવાસી ગણાતા હુંકોની પણ વસ્તી છે. આ તરફ સંવેગી સાધુજનોની ગેરહાજરીને લઈને જેની ભાઈઓ સ્વધર્મ વિષે જોઈએ એવી દ્રઢતા રાખી રહ્યા નથી. પતિ લકે કેટલેક સ્થળે છે, પણ મેટે ભાગે હવે તેમનું માન નથી. તેમના પૂર્વજોએ પ્રથમ કંઈક સારૂં પાણી બતાવેલું જણાય છે. પ્રથમ આ ચારે શહેરોમાં પ્રાય: એક સરખી રીતે તપગચ્છની આચરણ વર્તતી હતી; પણ થોડાક વર્ષ થયાં તેમાં કેટલોક વિક્ષેપ થવા પામેલ છે. દીર્ઘદ્રષ્ટિની ખામીથી મતાગ્રહી સાધુઓ આવી વિક્ષેપ પડાવી જાય છે, પણ તેનાં પરિણામ બહ માઠાં આવે છે. જો કે હાલ કંઇક શાન્તિ દેખાય છે. પણ મોતીની પેરે મન ફાટયાં પછી સંધાવા મુશ્કેલ પડે છે. લોક કેળવણીમાં પશ્ચાત છે. અબડાસામાં પ્રાય: અંચળની આચરણા દેખાય છે. ત્યાંના જેનો બધા સરલ પ્રકૃતિના દેખાય છે, તેથી તેઓ ઉપર ઉપદેશની અસર સારી થઈ શકે છે. આ તરફ સંવેગી સાધુઓનું વિચર્યું અ૬૫ થાય છે. કેટલાક સાધુઓ આ તરફનો વિહાર કઠણ સમજતા હશે પણું તેવી કઠીનતા જોવામાં આવતી નથી. ગુજરાત કાઠીયાવાડની સાથે સરખાવતાં લેકે સંવેગી સાધુ ઉપર એછા રાગી નથી, બલકે વધારે રાગી દેખાય છે. આ તરફના લોકોને મેટો ભાગ ખેડુત વર્ગનો છે. તેઓ સાધુના આગમનને મંગલઓચછવ સમજી પાખી પાળીને ધર્મ શ્રવણ કરી વ્રત નિયમે આદરે છે. અહીં તેમજ હાલાઈ અને કાંઠીના ભાગમાં પણ લેકે ભદ્રક પરિણામી લાગે છે. કેટલાક ગામમાં તે તપગચ્છના સંખ્યાબંધ ઘરો હોય છે પણ સાધુઓના તાપ્રકારના સમાગમને અભાવે જેમના વધુ સમાગમમાં આવે છે તેમની આચરણા પાળે છે. બાકી બારીકીથી તપાસ કરાય તો સંખ્યાબંધ ગામમાં સંખ્યાબંધ તપગચ્છી શ્રાવકોનાં ઘરો પણ છે. એમના હિતની ખાતર પણ આત્માથી સાધુ સાધ્વીઓએ આ તરફ વિહાર કરવો ઘટે છે. જોકે પરીક્ષાવંત પણ છે. દંબી લેકેને સત્કાર ઓછો થાય છે. આ ઉપરાંત વાગડ દેશ વિશાળ છે, તેમાં પ્રાય: સર્વત્ર તપગચ્છનીજ આચરણે પ્રવર્તે છે. તેમાં કેળવણીને પ્રચાર બહુ અલ્પ છે. તેમના હિત માટે સુસાધુ જનેએ અવશ્ય પ્રયત્ન કરવાની જરૂર જણાય છે. સુ ફિબહુના, For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ જૈનધર્મ પ્રકાશ. * * * \ \ અ ,, ,, નાના રાજપથી જીવતો સાર (અનુસંધાન પૃ ૮૬ થ.) - પ્રકરણ ૨૦ મું. લીલાવતી કુર્કટ પ્રત્યે કહે છે કે-“હે પક્ષી રાજ! તેં ફોટ મને અવગુણ કરીને મારી સાથે વેર વસાવ્યું. તે ઉપરથી ફુટ લાગે છે પણ અંદરથી કડવો જણાય છે. તે શબ્દ માત્ર બેલીને મારા પિયુથી મને વિરહ પડા, તેના પાપથી તું ક્યાં છુટીશ ? તું સોનાના પાંજરામાં રહીને નિરંતર આનંદ ભોગવે છે તેથી તેને પારકી વેદનાની ખબર પડતી નથી. પણ હું કુકટ! પતિને વિરહ સ્ત્રીને અત્યંત દુસહ હોય છે. તમે પંખી છે તેમાં પણ પંખીણી પંખી વિના વ્યાકુળ થઈ જાય છે, તે અમે તે મનુષ્ય થયા છીએ, એટલે અમારા સ્ત્રી જાતિના દિવસે પતિ વિના કેમ જાય ? તે પૂર્વે ભવે આવો ઘણાને વિયેગ પડાવ્યો હશે તેથી જ આ ભવે પંખી થયે જણાય છે. હદયમાં વિચારી લેજે. તમે પંખી તિજ અવિવેકી છે. વળી તું તો અત્યંત નિષ્ફર અને નિર્મોહી જણાય છે. જે તું કાંઈક વિવેક રાખીને બોલ્યો ન હોત તો મને પતિવિયોગ ન થાત. હે પક્ષીરાજ ! તને તે મારી ઉપર દયા ન આવી પણ મને તારું રૂપ જોઈને દયા આવે છે.” આ પ્રમાણેનાં મર્મમાં ઘાત કરે તેવાં લીલાવતીનાં વચન સાંભળીને કર્કટને એકદમ પિતાની પૂર્વાવસ્થા સાંભરી આવી, તેથી જેમ વગર જતુએ વરસાદ વરસે તેમ આંખમાંથી અશ્રુની ધારા વરસાવતો સત તે એકદમ મછિત થઈને પાંજરામાં પડી ગએ. અને ઉંડા નિસાસા મુકવા લાગ્યો. તે જોઈ લીલાવતી એકદમ ગભરાઈ ગઈ. તેણે પાંજરામાંથી તેને કાઢીને પોતાની બાથમાં લીધે અને તેને ગરમી આપી સાવધ કર્યો. પછી તે કહેવા લાગી કે-“હે. પંખી ! મેં તે તને ભેળ ભાવે કહ્યું, તેમાં તને આટલું બધુ દુ:ખ કેમ લાગી ગયું. મને તો મારા પિયુના વિયોગનું દુ:ખ સાલે છે તેથી મેં કહ્યું પણ તને એવું શું દુઃખ સાલે છે કે જેથી તું મૂચ્છિત થઈ ગયે? મારે તો ઉલટ લેણાનું દેવું થયું. મેં જાણ્યું કે તું મને મનાવશે તેનો મારે તને મનાવ પ. પરંતુ તું મારા કરતાં પણ વધારે વિરહી દેખાય છે, તે તને શું દુ:ખ છેતે કહે.” પછી કુકડે ભૂમિ ઉપર અક્ષરો લખીને જણાવ્યું કે-“હું આભાસરીને વાંદરાજા છું. મને કાંઈ લીધા દીધા વિના મારી ઓરમાન માતાએ કુકડે બનાવી દીધો છે. મને મારી રાણી ગુણવળીનો વિરહ ખટકે છે. મારા દુખની હું કેટલીક વાત કહું, કહી જાય તેમ નથી. મને એ ખટકે છે, એને હું બટકું છું, વળ આમ નાટકીઆની સાથે હું ભટકું છું. જ્યાં તે મારૂં નગર, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસઉપરથી નીકળતો સાર. 18 કયાં મારું રાજ્ય, કયાં તે રાણી, ક્યાં મનુષ્યપણે રહેવું ને કયાં તિચપણે ભેગ વવું ! મારા દુ:ખનો પાર નથી. તારો પતિ પરદેશ ગયેલ છે તે કાલે આવશે ને તને મળશે, પરંતુ મારા વિ છેહનો મેળો તેં થશે કે નહિ તે પણ કે જાણે ? માટે હે બહેન ! મારા જેવું તારે દુ:ખ નથી. મારા ને તારા દુ:ખમાં રાઈને પર્વત જેટલું અંતર છે. વળી મારી સ્ત્રી જેવી દુઃખિયું છે તેના પ્રમાણમાં તું અસંખ્ય ગુણ સુખિણી છે. તે એક ક્ષણના પતિના વિરહમાં દુઃખી થઈ ગઈ તો મારી રાણીને કેમ થતું હશે તેને વિચાર કર. તેના દુઃખના પ્રવાહમાં તું તે તણાઈ જાય તેમ છે.” આ પ્રમાણેના કુર્કટનાં વચનથી લીલાવતી કાંઈક ખુશી થઈ–તેને પિતાનું દુઃખ અ૫ લાગ્યું–તેણે વિચાર્યું કે- આતે સરખે સરખી જેડ મળી છે.” પછી, તેણે ચંદરાજાને કહ્યું કે-“હે ચંદરાજા ! તમે દુઃખ બહ ધરાવશો નહીં, ડા, વખતમાં તમને તમારી ત્રાદ્ધિ ને રમણી વિગેરે બધું પ્રાપ્ત થશે. તમે મારા મનને માન્ય ભાઈ છે ને હું તમારી બહેન છું. વિધાતાએજ આ સગપણ કરી દીધું છે. હવે તમે જયારે મનુષ્ય થાઓ ત્યારે જરૂર મને મળજે. મેં જે કાંઈ વગર વિચાર્યું તમને કહ્યું હોય તેની ક્ષમા કરજો અને હે વીરા! તમારી આશા ફળીભૂત થજે, મને વહેલા આવીને મળજો અને મને ભૂલી જશો નહીં. મેં તો તમને જેઈને જન્મારો સફળ કર્યો છે. ” આ પ્રમાણે કુર્કટ સાથે વાતચિત કરીને નટને તે પાછો સે એટલે મંત્રીપુત્ર પણ ઘરે આવ્યું. - હવે નટ ત્યાંથી નીકળી અનેક ગામ અને શહેરો ફર્યા ઘણી જગ્યાએ કુર્કટને માટે લડવું પણ પડ્યું. નટની કળા અદ્દભુત હોવાથી તેને તે ગમી ગયા. એમ ફરતા ફરતા તેઓ અનુક્રમે વિમળાપુરીએ આવ્યા અને જ્યાં માતા, વીરમતીએ આંબે રાખ્યા હતા ત્યાંજ ડેરા તબુ નાંખીને પડાવ, કર્યો. કુકેટે તે જમીન ઓળખી. તેને પૂર્વને પ્રેમ યાદ આવે. પ્રેમલાલચ્છીને ભાડે પરણ્યાનું પણ મરણ થયું. તેણે ધાર્યું કે “જરૂર આ તેજ નગરી છે કે જેના કારણથી હું પંખી થયે છું. હવે પાછો ફરતે ફરતે ત્યાંજ આવ્યો છું તે મારૂં દુઃખ નાશ પામવા સંભવ છે. ક્યાં આભાપુરી ને ક્યાં વિમળપુરી? તેને મેળે સુગમ નથી પરંતુ પંડિત કહે છે કે તે મનુષ્ય મેળે પામે તે વાત ખરેખરી છે. મને અહીં આવવાની હોંશ ઘણી હતી પણ આવી શકે તેમ નહોતું, તે કારણેજ વિધાતાએ મને પંખી બનાવી પાંખ આપી જણાય છે. એ પ્રમાણે કુકટ વિચાર કરે છે ને નટે ત્યાં આનંદથી રહે છે. હવે અહીં મિલાલચ્છી પોતાના મહેલમાં સખીઓ સાથે બેઠો છે તેવામાં તેનું ડાબું નેત્ર ફરકયું એટલે તે ખુશી થઈને સખીઓને કહેવા લાગી કે- આજ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ~ જ જૈનધર્મ પ્રકાશ. મારી શરીરેષ્ટાથી મને જણાય છે કે જરૂર મારા શરતાજ-મારા સ્વામીને કને મેળાપ છે –તેમને વિશે થયા સેળ વર્ષ થઈ ગયા છે. તે ખતે કુળદેવીએ પણ કહ્યું હતું કે સેળ વર્ષ પછી તેને પતિને મેળાપ થશે. તેને તાકડા બરાબર મળે છે. પણ મારા મનમાં મેટે સંદેહ છે કે-જ્યાં આભાપુરી ને ક્યાં મારા ભત્તર. અહીંથી ગયા પછી કશે સંદેશો કે કાગળપત્ર પણ નથી. તેને મેળો શી રીતે થશે ? પણ દેવીનું વચન મિથ્યા થાય તે પણ સંભાવતું નથી. કેમકે દેવવાણી અમેઘ હોય છે, એમ સા કહે છે. હવે તેની ખબર પડશે. મને વારંવાર એમ થયા કરે છે કે હજારે ગાઉને આંતરો શી રીતે બાંગશે? બાકી આજે અંતઃકરણમાં ખાત્રી થાય છે કે જરૂર મારા પતિ મને મળવા જોઈએ.” આ પ્રમાણેનાં પ્રેમલાનાં વચને સાંભળીને સખીઓ બેલી કે“હે બહેન ! તારૂં વચન ખરૂ પડજે. પીયરનો ને ગમે તેટલો હોય પણ સ્ત્રીને સાસરૂ જ પ્યારું લાગે છે. વળી ચંદરાજા જે તારો પ્રાણેશ તે સૌને સાંભરે તેમ છે. કેઈ તેને ભૂલે તેમ નથી. તારૂં તપ એવું છે કે જરૂર તને તેનો મેળો થશે. દેવીએ આપેલી અવધી ઘણી લાંબી હતી તે પણ પૂરી થઈ છે, તે હવે તારા પતિ મળવા જ જોઈએ; કેમકે કાળે કરીને તે ઉંબરાનું વૃક્ષ પણ કળે છે, કેરડાને પત્ર પુછપ આવે છે અને ખાલી સરોવર જળવડે ભરાય છે, તે તારૂં વાંચ્છિત કેમ ન ફળે? ફળવું જ જોઈએ. ” આ પ્રમાણે સખીઓ પરસ્પર વાત કરે છે તેવામાં ન પાંજરૂ સાથે લઈ રાજદરબારમાં આવ્યા. રાજાને મળ્યા અને આશીષ આપીને કહ્યું કે “હે રાજેન્દ્ર ! અન્ય છે તારા સોરઠ દેશ ને વિમળાપુરી નગરીને ! બહુ દિવસથી તે નગરી જેવાની હેશ હતી તે આજે પૂરી પડી છે. પૂર્વના પૂયથી તમારા દર્શન કરવાની અમારી આશા પણ પૂર્ણ થઈ છે. અમે બહુ દેશમાં ક્યાં પણ એક આભાપુરી જોઈ છે તેવી આ વિમળાપુરી દીઠી. બીજી કઈ નગરી એવી દીઠી નથી. આ પ્રમાણે કહીને તેઓએ નાટક કરવાની તૈયારી કરી. - પ્રથમ એક ઠેકાણે જમીન પવિત્ર કરી ત્યાં કુસુમનો ઢગલો કરી તેની ઉપર પાંજરું મૂક્યું. પછી ઘણો લાંબો વાંસ ઉભો કર્યો અને તેના દર ચોતરફ બાંધી દીધા. ખીલા મારીને તેને દ્રઢ કર્યા. પછી શિવમાળા તમામ શણગાર સજી પુરૂષો વેશ ધારણ કરીને વશના મૂળ પાસે આવીને ઉભી રહી, તેને જોઈને આખી સભા ચમત્કાર પામી. રાજા પણ વિચારવા લાગ્યું કે આવી સુરૂપ કન્યા કેણું હ? સાક્ષાત્ રવિપ્રભા જેવું તેનું તેજ છે. પછી રાજાએ તરતજ નાટક જેવા પ્રેમલાને બોલાવી. તે પણ આવીને પિતાના મેળામાં બેઠી. રાજાએ પુત્રીને કહ્યું કે આ નાટકીઆએ આભાપુરીથી આવ્યા છે તેનું નાટક છે. આ નટપુત્રી For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રામપરથી નૌકળતે સાર, ઉંચા વંશપર ચઢીને અનેક પ્રકારના ખેલ કરશે.” રાજા આ પ્રમાણે વાત કરી છે તેવામાં નગરના લેકના તાંજ શિવમાળા વંશપર ચઢી ગઈ અને ત્યાં જઈને અનેક પ્રકારના આસનો કરી બતાવ્યા. એમ કેટલીક વાર વંશપર નૃત્ય કરી પછી દેરે દરે નવા નવા પ્રકારે ખેલ કરતી નીચે ઉતરીને રાજા પાસે આવી તેણે પ્રણામ કર્યા. રાજા અને નગરના લેક બહુજ પ્રસન્ન થયા. રાજાએ પ્રસન્ન થઈને પુષ્કળ દાન આપ્યું. નગર લોકોએ પણ વસ્ત્રાદિકની વૃદ્ધિ કરી જેથી ત્યાં મેટો ઢગલે થયે. એવામાં પાંજરામાં રહેલા કુકટે પ્રેમલાને દીઠી. એટલે તરત જ તેને ઓળખી. તે મનમાં ઘણે ખુશી થયો. તેણે માન્યું કે સોળ વરસે મેં આજે મારી સ્ત્રીને દીઠી. કુકુવા અપદ હોવાથી દૂર રહેલા મળી શકતા નથી, પણ મનુષ્ય સપs હાવાથી ગમે તેટલું અંતર પડયું હોય તે પણ મળે છે. કુર્કટ વિચારે છે કે “શું કરું? હું અત્યારે પંખીપણામાં છું, નહીં તે આનંદ વધામણા કરત. મારી માતા કરેડ વરસ જીવજે કે તેણે મને કુકડો કર્યો, નહીં તે પછી અહીં શી રીતે આવત? ને મારી પ્રિયાને મળત? વળી આ નાનું પણ કલ્યાણ થશે કે જે મને અહીં સુધી લાવ્યા અને સર્વત્ર મારો યશ બોલ્યા આજ સવારે મેં કઈ પુરશાળીનું મુખ જોયું હશે કે જેથી મને મારી સ્ત્રીને દીર્ધકાળે પણ મેળે થયો. આજનો દિવસ પણ ધન્ય છે કે જ્યાં સાગના અંકુર ઉગ્યા અને વિરહ પણ નાશ પામ્યું. હવે જે આ નટ પાસેથી લઈને પ્રેમલા મને પિતાની પાસે રાખે તે જરૂર હ પંખી ટળીને પુરૂષ થાઉં અને મારા મરથ બધા સફળ થાય; પણ જે શિવાળા મને એને આપે તે એ બધી વાત ઠીક થાય. આ પ્રમાણે કુર્કટ વિચારે છે તેવામાં પ્રેમલાએ પાંજરા સામું જોયું અને નટેને તેમાં રહેલા કુકડાની સલામ કરતા દીઠા, એટલે તે મનમાં આશ્ચર્ય પામી. તેણે નિહાળીને કુકડાની સામું જોયું એટલે કુકડે પણ જોયું. બંનેની દ્રષ્ટિ મળી અને જેમ ધ્યાનની તાળી લાગી હોય એમ એકાગ્રતા થઈ ગઈ. આ પ્રમાણે તે બંનેને નેત્ર મેળાપ થયો છે. હવે પુરયના પસાયથી આગળ પતિપ્રેમદાને મેળાપ થશે, ચંદરાજ ઘણું દ્ધિસિદ્ધિ પામશે અને ચંદ્ર કરતાં પણ નિર્મળ તેની કીર્તિ વૃદ્ધિ પામશે. આ બધું આપણે હવે પછીના પ્રકરણમાં વાંચશું, જેથી એ દંપતીનું વિયોગ દુઃખ નાશ પામેલું વાંચી આપણું અંતઃકરણ પણ રાજી થશે. હાલ તો આ પ્રકરણમાંથી જે સાર ગ્રહણ કરવાને છે તે વિચારી તેમાંથી હૃદયમાં ધારણ કરવા ચોગ્ય હોય તે કરી લઈએ. પ્રકરણ ૨૦ માનો સાર. આ પ્રકરણના પ્રારંભમાં લીલાવતી ને અંદરાજા (કુકડા) નો આલાપ સંતાપ વિસ્તારથી વર્ણવવામાં આવે છે. તેના પરથી સાર એ લેવાને છે કે-કોઈપણ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. ઈ વસ્તુને સંગ કે વિયોગ થાય છે, તે પિતાના પૂર્વ કર્મના પરિણામે થાય છે; પરંતુ આ પ્રાણ તેના નિમિત્ત કારણ ઉપર અત્યંત ખેદ અથવા સતવ દાણું કરે છે. કુકડો બ૯ ન હોત તે પણ લીલાધર અવશ્ય પરદેશ જાત, તે કંઈ સાસરાને ઘરે બેસી રહેત નહીં, છ મહીના ધીરજ રહી તે હવે રહેવાની નિતી. હી લાવીને અમુક સમયને પતિ વિયોગ ભાગ્યમાં લખેલું હતું તે ઉદવમાં આવતજ, પણ માત્ર કુકડે એલ્યો ને તે ગો એટલે લીલાવતી માને છે કે જાણે આ કુકડાએજ મને વિયોગ કરાવ્યું. આ માન્યતામાં ભૂલ થાય છે અને તેને લઈને જ તે અનેક લાગતા વચને ચંદરાજાને કહે છે, તેથી સ્ત્રીના વિયેગી ચંદરાજાને મર્મ માં ઘાત થાય છે, એટલે તે મૂછિત થઈ જાય છે. લીલાવતીમાં કહેલાં વાક્યોમાંથી કેટલાક ખારા નોટ કરી લેવા જેવા છે. આ વિચાર કરાવનારને આગામી કાળે શું ફળ પ્રાપ્ત થાય છે અને આવું પશુપણું શાહી પ્રાપ્ત થાય છે તે તણે બતાવી આપ્યું છે. સંગ સુખના ઈચ્છક મનુષ્યએ કદિ પણ કેઈને વિચોગ થાય તેવું પગલું ભરવું નહીં. પશુ પક્ષીને પણ વિયેગ કરાવે નહીં. તેની આન કે બચ્ચાંઓનો વિયોગ પડાવવાથી પણ પરભવે અસાધારણુ વિચોગ દુઃખ સહન કરવું પડે છે. એને માટે શાળામાં અનેક દ્રષ્ટાતો દ્રષ્ટિ ગોચર થાય છે. ટુંકામાં એટલું ધ્યાનમાં રાખવું કે જે પિતાને ન ગમે તે જાને ન કરવું; જે પિતાને પ્રિય લાગે તે બીજા માટે કરવું. અહીં કુકડાના મૂચ્છિત થવાથી લીલાવતી ગારાય છે, તેના બે કારણ છે. એક તો તેને બદલે પિતાના ભાઈને સોંપેલ છે એટલે કુકડો શા કારણથી બેશુદ્ધ યે તેની ખબર ન પડતાં પંચાતી થઈ પડે, વળી પેટે કહેલાં વચન સાંભળીને કુકડો બેશુદ્ધ થ હતો તે પણ તેના રસમજવામાં હતું. તેણે કુકડાને સાવધ કયાં અને પછી બેશુદ્ધ થવાનું કારણ પૂછ્યું એટલે કુટે જમીનપર અક્ષર લખી બધું રામજ. વિચક્ષણ લીલાવતી થોડા શબ્દોમાં બધું સમજી ગઈ અને પોતે તેના દુઃખની ભાગીદાર બની. પિતાને ન તેના ભાઈ બહેનને સંબંધ જોડી દીધો. અંદરાજાનું દુઃખ રપ કાળમાં દૂર થવા અંતઃકરણથી એ શીપ આપી. ચંદરાજાએ એક વાત કરી, બીજી ન કરી. પ્રેમલાની વાત બાકી રાખી. કારણ સિવાય પિતાની ગુહ્ય વાત બધી બીજાને શા માટે કહેવી ? બાલા માણસે વગર પૂછ પિતાની વાત બીજાને કહેવા માંડી જાય છે. પરંતુ તેમાં કાંઈ ડહાપણુ ગણાતું નથી. લીલાવતી કુકડો નટને પાછી સોંપે છે પણ તેની સાથે નેહ બંધાઈ જાય છે. વળી પોતાના કરતાં અત્યંત દુઃખવાળાને જેવાથી તેનું દુઃખ ઓછું થઈ જાય છે. જગતનો એ સ્વભાવ છે કે જ્યાં સુધી પિતાના જેવુ દુઃખી કરી દેખાતું નથી ત્યાં સુધી પોતાનું દુઃખ અરહા લાગે છે. પણું જ્યારે For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાના રાસઉપરથી નીકળતે સાર. ૧૧૭ પિતાની જેવા કે તેથી વધતા દુઃખી બીજાઓને દેખે છે એટલે પિતાનું દુઃખ ઓછું થઈ જાય છે અને સહ્ય લાગે છે. નટે ત્યાંથી નીકળીને ઘણુ ફર્યા. એકંદર પ્રેમલાને પરણીને અંદરાજ પાછા ગયા હતા તેને ૧૬ વર્ષ થઈ ગયા એટલે ન ફરતા ફરતા વિમળાપૂરી આવ્યા તે નગરી જોઈને નટો બહુ રાજી થયા. કુટે પણ કેટલાક ચિન્હ ઉપરથી તે નગરીને તેમજ આંબાવાળી જગ્યાને ઓળખી લીધી. પ્રેમલાને પરણ્યાનું સ્થાન પણું યાદ આવ્યું અને કેટલેક અંશે તેના મનમાં નિવૃત્તિ થઈ. પ્રેમપાત્રનું સ્થાન પણ પ્રાણીને આનંદ આપે છે, તો પછી પ્રેમપાત્ર આનંદ આપે તેમાં શું નવાઈ ? નટે મકરધ્વજ રાજા પાસે નાટક કરવા દરબારમાં આવે છે, પરંતુ ત્યાર અગાઉ વામ નેત્ર ફરકવાથી પ્રેમલાના મનમાં એમ ઉગે છે કે-જરૂર મને આજે મારા સ્વામીનો મેળાપ થ જોઈએ. તે પિતાની સખીઓને તે વાત જણાવે છે; કુળદેવીએ કહેલી મુદત યાદ આવે છે અને ૧૬ વર્ષની મુદત પૂરી થવાથી આશાની તીવ્ર જાગૃતિ થાય છે, પણ તેનું મન હિંડોળે ચઢે છે. એક બાજુથી દેવીનું વચન ને નેત્રનું ફરકવું પતિ મેળાપની ખાત્રી આપે છે. ત્યારે બીજી બાજુથી આભાપુરીનું અત્યંત દૂરપણું અને અંદરાજાના ગયા પછી સંદેશાનો પણ અભાવ એ મેળાપ થવામાં શંકા ઉત્પન્ન કરે છે. સખીઓ તેની આશા ફળીભૂત થવાની આશીષ આપે છે. આમ વાતચીત ચાલે છે. તેવામાં રાજા તરફથી માણસ તેડવા આવે છે એટલે તે રાજસભામાં જાય છે. પિતા કહે છે કે “આ નટો આભાપુરીથી આવ્યા છે, તેનું નાટક જે., પિતાના પતિના ગામના નવા પણ વહાલા લાગે છે અને તેનું નાટક જેવા તત્પર થાય છે. પ્રેમની ગતિ ન્યારી છે. નટે આભાપુરીને વિમળાપુરી સાથે સરખાવે છે, તેમજ અહીં આવવાથી પિતાને રાજીપ પ્રગટ કરે છે. નાટકના પ્રારંભમાં પાંજરાનું સન્માન કરી તેને પુષ્પના ઢગલા ઉપર ઉંચું ગઠવી કુર્કટરાજને સલામ કરી તેની રજ લઈનાટકની શરૂઆત કરે છે. આ નાટકનું મુખ્ય પાત્ર શિવમાળા છે. તે અતિ રૂપવતી છે. જ્યારે તે ગાર સજીને નાટક કરવા આવે છે ત્યારે તેનું રૂપ જોઈને સૈ ચમત્કાર પામે છે. રાજા વિચારે છે કે આ સાક્ષાત્ શમતા, ક્ષમા કે નિમતા છે? કોણ છે? આવી શાંત, રૂપવંત ને કાર્યદક્ષ કેઈ સ્ત્રી જેવામાં આવી નથી. રાજા આ વિચાર કરે છે તેવામાં શિવમાળા અત્યંત ઉંચા વાંસ ઉપર પક્ષીની જેમ ચઢી જાય છે. ત્યાં કુજાસન, યોગાસન વિગેરે આસનો કરે છે. તેણે વાંસ ઉપર રહીને એવું અપૂર્વ નાટક કર્યું કે તે જોઈને નગરલેક સે ચિત્રામણમાં આળેખેલા હોય તેવા સ્તબ્ધ થઈ ગયા. ત્યાર પછી તે દોરે રે એવી રીતે For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જનધન પ્રકાશ. Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી કે જેમ જીવ ચેારણી લાખ જીવાયેાનમાં ફરે છે. તે કરતી કરતી પાણ મે આવે છે. તે જેમ સમતિથી શ્રુત થયેલ પ્રાણી અમુક કાળે સમ ગી પાછા પેાતાની પૂર્વ સ્થિતિને મેળવે છે તેમ જાણુવું. વશના અગ્રભા ઉપર નાની રાખીને તે ચક્ર ભ્રમણ કરતી હતી ત્યારે જાણે કેવળી સમૃદ્ધ રતી વખતે ત્રો સમયે મથાન કરે છે અને ચેાથે સમયે સમગ્ર લે પ્રદેશવડે પૂરી દે છે તેમ લાગતુ હતુ`. ચેતરફ તે દેખાવ આપતી હતી ખા ચક્રમાં કોઈપણુ સ્થાન તેના વિના ખાલી લાગતુ ન હતુ. આ પ્રમાણે રાષ્ટ્ર ઉપર નાટક કરીને જે વખત તે નીચે ઉતરી તે વખત જાણે ઉપશમ બાણીએ ચઢેલા મુનિ અગ્યારમે ગુઠાણુથી પડી નીચે આવે તેવી જણાતી હતી. હેલું નાટક જોઈને સર્વીસના અત્યંત જીત થઈ હતી. નાટક જોઈને પ્રસન્ન થયેલ રાન્ત શિવમાળાને પુષ્કળ દાન આપે છે, તે વખત કુકડાની નજર પ્રેમલા ઉપર પડે છે એટલે તે તરત તેને એળખે છે. એક રાત્રીમાં માત્ર પ્રહર કે એ પ્રહર થયેલા મેળાપને પશુ કુટ ૧૬ વર્ષ થયાં છતાં ભૂલત નથી. તીવ્ર પ્રેમ બે ઘડીના હાય તેપણું સેકાયા હજારે વર્ષે ભલ્લાતે નથી. પ્રેમલાને જોતાંજ પોતે પશુપણામાં છતાં મેહુવા રાજી રાજી થઈ જાય છે, અને ટુકડા બનાવનાર પાતાળી માતાને પશુ ઉલટી આશીષ આપે છે, તેમજ ગામેગામ ભ્રમાડનાર નટાનું પણું ભલું થાય એમ ઈચ્છે છે. આ બધા માહને દિલારા છે. અડ્ડા અપદ તે પગ વિનાના કુવા અને સપદ તે પગવાળા મનુ મ્યુનુ મેળાપ થવામાં દષ્ટાંત ઘટાવે છે. વળી જીવતા નર ભદ્ર પામે એ કહેલને પણ ફળતા થયેલી માને છે. : અત્યાર સુધી નટની સાથે રહી આનદ મેળવનારા ટુટનુ મન હવે ખદ થાય છે. હવે કઇ રીતે પ્રેમલા પેાતાને માગી લેય ને શિવમાળા તેને આપે તે ડીક’એમ ઇચ્છે છે. જે દશામાં કાંઈપણ ઉપભાગ લઈ શકાય તેમ નથી તેવી દશામાં પણ પ્રેમલાને સમૈગ ઇચ્છે છે. તેમાં પ્રેમલા પાસે રહેવાથી મનુષ્ય ચવાના સ’ભવ એ પણુ એક કારણ છે, છાકી તે મેવિલિસેત છે. કુટ આમ વિચારે છે તેવામાં પ્રેમલાની દ્રષ્ટિ તેનાપર પડે છે. બધા ટેને કુકડાને પ્રણામ કરતા બેઇ તે આશ્ચર્ય પામે છે. કુકડાની ને તેની બનેની ટાટષ્ટ-નજરેનજર. મળૅ છૅ અને અંતે આનદ પામે છે. કુર્કટ ઓળખે છે પણ તિર્યંચાવસ્થામાં છે; પ્રેમલા ઓળખતી નથી પણુ તેના પતિપ્રેમ અવ્યક્તપણે કુકડા ઉપર દોડે છે, આવા તેજાવ છે પણ ભવાંતરમાં પણ પૂર્વભવના સ્નેહીને જોતાંજ રાગ ઉત્પન્ન ડાય છે અને હર્ષાને જોઇને દ્વેષ ઉત્પન્ન થાય છે. વિચક્ષણુ મનુષ્ય પણ તેનુ ટાણું. અમજી શકતા નથી. પશુ વિગેરેને જૈતાં પણ જે સ્નેહ ઉત્પન્ન થાય છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - સામાં તેવા પૂર્વ ભવ સી કારને રાકભાવ હોય છે. કિર્તા સ્ત્રીભર્તાનો નાશ કરવા તે સમાજ ના પાડે , હવે પ્રેમલા કુઈટી ના કરો. અને તે મને મશિ. ને ? } : તીર્થના મહીમાથી તેનું તેનું પણ .. શી અને દુ: ની - - મશે. આ બધું આપણે હવે પછી પ્રકા માં વાંસ અને રાહત : સલાની જેમ આપણા ચિત્તમાં પણ આનંદ રાને પ્રવેશ કરાવવું. હવે પ્રકરણમાંથી ગ્રહણ કરવાનું હર ટુંકામાં દવ આ પ્રકરણે રમત ના આવે છે. છેવટે એક લું ખાસ લક્ષ પર લાવવામાં આવે છે કે મને તેના પર શમિમાં કે વિયેગના પ્રાદુભાવમાં માણસે ગભરાઈ ન જવું. કાપ : કરીને દુઃખનું સુખ થાય છે અને વિદને સંગ થાય છે. રાવ , ' , દરેક સ્થિતિ ચાલતી નથી. પરંતુ તેને માટે ધર્મની ખાસ જરૂર છે. એવા પ્રકાર તાવળા થયેલા અને ગભરાઈ ગયેલા કેક મનુઓ અને સ્ત્રીઓએ તો મા પણ ગુમાવ્યા છે, પરંતુ તે વખત જ ધર્મ રાખ્યું હોત તો અમુક ઠા. પાછું તે દુઃખ નાશ પામી સુખનો અનુભવ કરવા. વખત આવત અપ , વિર Eય છે. માટે સુજ્ઞ મનુષ્યએ માથવા પુરૂ સુખના કારણે પ્રાપ્ત કરે છે ખડ માની તેમાં લુબ્ધ થઈ જવું નહીં અને દુઃખના કારણું પ્રાપ્ત થયે તેને છે દાની ગભરાઈ જવું નહીં. આ અંતિમ શિક્ષા આપીને અત્રે વિરમવામાં આવે છે. ( સ . ) ( અનુસંધાન પૃષ્ઠ ૯૫ થી. ) ષને અગે શાસ્ત્રમાં અને વ્યવહારમાં અનેક દૃષ્ટાન્ત મોજુદ છે. એ Bટલે ખરાબ દુર્ગણ છે કે તેના પર જેમ જેમ વિચારણા કરવામાં આવે છે ? તેમ તે દુર્ગુણમાં કહેલ વિપન ને સવિશે યાર આવે તેમ છે. . . ને વળશેઠના ચરિત્ર લાલાશ ઘણા ખરા વાકેફગાર છે. પળો :વિને ઉત્કર્ષ સહન ન કરવાથી કેવા કેવાં અપકૃત્ય તેની તરફ કયા તે એની વંત ખેદ થાય છે. વહાણના મેચ સાથે લ દેર કાપી તેને અશુદ્ધ ના કર નાર, હું અને તે રાગે છે એમ કહેવડાવનાર અને છેવટે તેનું ખૂન કરવ: ક સાતમા આવાસ પર જોરદાર વિરોડ પર દો અને તેર: દો. છેએની સામે શ્રીપળનું રાજ - પ એવું જ આકર્ષક છે. એ : રા કન કર્યો એટલું જ નહિ પણ તારા પિતાનું સ્થાન . આ રીતે For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ પ્રકાશ. “ ને અંતક્રિયા પણ પિતે કરી. તેટલું જ નહીં પણ પિતાને થાજ્ય પ્રાપ્તિ રતાં તેના પુત્રને નગોડની પદવી આપી. આ કંપની અને સાજન્યને ખરેખર તે છે, તેને કરવા ચોગ્ય છે, ખાસ વિચારવા યોગ્ય છે. તત્ત્વદૃષ્ટિથી વિચારતાં શીપ ડીને કાંઈ ખાવાનું હતું જ નહિ અને તેના ઉત્કૃષ્ટ મનોવલણ પ્રમાણે તે માં સ્થિત ઘા, વેગ આરાધનાની સન્મુખ રહ્યા અને ઉત્કૃષ્ટ જીવન ગાળ્યું. કાર્ય કરનાર -દ્રષમાં આસકત રહેનાર ધવળશેઠ ધનના વિચારોમાં અને પાનું નિકંદન કાઢવાના પ્રયાસમાં આ ભવમાં ધનથી વેછિત છતાં મહા અંતરાં પાપ અને પરભવમાં નારકીમાં ગયે. ધનમાં એકાંત સુખ નથી, ધનવાળી ખાસ સુખી હોય તેમ રામ જવાનું નથી, સુખ માનસિક અને આધ્યાત્મિક સ્થિાન પર આધાર રાખે છે તેનું પણ આ ખાસ દૃષ્ટાંત છે. આવી રીતે અનેક કહી કથા સંપત્તિવાળા હોવા છતાં આ ભવમાં પણ હા વ્યથા (માનસિક) જોગવે છે, એ બહારથી સુંદર હવેલીઓ અને ઘેડા ગાડીના વૈભવની અંદર મહાલતા અંતઃકરણનો અભ્યાસ કરવાથી જણાય તેવું છે. દ્રષને અંગે પાંડવ કિ દૃષ્ટાંત પણ એટલું જ વિચારવા યોગ્ય છે. શ્રેષ કરીને સજજનને કચ્છમાં પાડવા માટે જે ઉપાય ચિંતવવામાં આવે છે તે બહુધા સજજનને દુઃખ આપવાને બદલે સુખનાં કારણશન થાય છે, કારણકે એવા વિશાળ મનોરાજ્યમાં પનો ધુમાડે હતા નથી અને તેથી તેને તે તેનો લાભ મળે છે. જે અમુક વખત સુધી ધીરજ ધારણ કરવામાં ન આવે અને સાધારણ રીતે લોકો જેને વ્યવહારૂ સમજે છે તેવા વિચાર સર્વ કાર્યને અંગે કરી લેવામાં આવે તો તે સજન્ય પ્રકટ થવાના પ્રસંગ રેહતાજ નથી, કારણકે ઢષ સામે છેષ કરે એ અનુભવ વગરના વ્યવહારનું શિયાળુ હોય છે, પરંતુ વૃત્તિની વિશાળતાપૂર્વક જરા દીર્ધદષ્ટિ વાપરવામાં આવે તે જણાઈ આવે છે કે એવી બાબતમાં ધૂળ દષ્ટિએ વિચાર કરે ઉચિત નથી. દકાચાર્યના પાંચશે શિષ્યને ઘાણીમાં પલવાનો હુકમ કરવા છતાં જરા “પણ તુષ ન કરવાનો નિશ્ચય કરનાર તે મહાત્મા અતિ માનને પાત્ર હતા. તેઓએ પનો આચામિક-યામિક ખ્યાલ કરી અતિ સુંદર નિર્ણય કર્યો અને ૪૯૯; શિરોને વસ્તુ સ્વરૂપ સમજવી માલ મોકલાવ્યા પણ અંતે ધીરજ રાખી શક્યા નહિં. જોધાવેધ સાધવાને અવસરે જરા વાસ્તે મૂક્યા અને એક લઘુ શિષ્યની પહેલાં ના લિવા યાચના કરી. આટલી સામાન્ય યાચના-ઈચ્છાનો પણ અરવીકાર શિતાં ૫ ૬૪ અને તે સાથે જ જે મહા ગુગુસ્થાનક પર ચેતન ચઢ હતા ત્યાંથી પડી ગયા. વ્યવહારૂ માણસને કુંદાચાર્યની આ માગણમાં કાંઈ ગેરવાજબીપણાનું તત્વ લાગેજ નહિ, પણ અહીંજ વ્યવહાર અને આત્મધર્મની ક િતફાવત પડે છે. અને પરિણામે તેઓ અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી શકે For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુને અનુનય, ૨૨ તેવી સ્થિતિમાં હતા અને તેમના ઉપદેરાથી તેમના ૪૯૯ શિષ્યે સાવધ પ્રાપ્ત કરી હતી, છતાં પોતે તે સવથી ભષ્ટ થઈ ગ્યાર થયા, અને ત્યાં પશુ જ રહેવાથી આખા કડક દેશ આળી નાખી દરકાર કર્યું. દુષ કેવી રીતે કરે છે એનું આ પ્રબળ દૃષ્ટાન્ત છે, ખાસ વિચારણીય છે. ! ચડકાશિક અને શ્રી વીરપરમાત્માનું દૃષ્ટાન્ત પણ આવીજ હકીકત સા છે. એના કરતાં પણ સગમ દેવે ઘેર ઉપગો કર્યા છતાં પણ ત્યારે છ પછી હારીને જાય છે ત્યારે પ્રભુને તેના ઉપર ઠાણા આવે છે, તેથી તે થઈ જાય છે અને મનમાં તે બિચારા સ્થૂલ એ સમય પશુ મા દષ્ટિએ નિર્બળ પ્રાણીની માનસિક સ્થિતિપર ખેદ થાય છે. મનમાં વિસ્તા થાય છે કે એ પેાતાના સબધમાં આવવા છતાં સુધરી શકો નાં એ લ ગીરી ભરેલું છે. ચિત્તની વિશાળતા અને દ્વેષજયનું આ ઉત્કૃષ્ટ દૃષ્ટાન્ત છે. રા દેવે કરેલાં ઉપરોં વાંચતાં સામાન્ય વાંચનારને પણ તેના ઉપર હે લી જાય છે, પણ પ્રભુના મન ઉપર તેની જરા પણુ અસર થઇ નવી છે વિચારવા ચાગ્ય છે. દ્વેષ ત્યાગનાં આવાં અનેક ટાન્ત શામાંથી મળી શકે તેમ છે, હારમાં અથવા ઇતિહાસમાં તે મળવા સહેલાં નથી, કારણુ વ્યવહાર સૂત્રો ગામો ઉપર બધાયલે છે. દ્વેષત્યાગને નબળાઇ અથવા છીકણુપણાનું ઉપનામ હું સળે ત્યાં એવાં દૃષ્ટાન્તા મળવા મુશ્કેલ પડે એ સમજાય તેવુ છે, છતાં સ્પષ્ટ કરવાની જરૂર છે કે ઉપર જણાવેલા સર્વે મહાત્માએ ટ્રૂપના ત્યાગ તા હતા તે કેઈ પ્રકારની શારીરિક નબળાઈથી નહિ પણ માનસિક મહુવાને મા કરતા હતા. શ્રીપાળની શક્તિ પ્રસિદ્ધ છે, તી' કરતુ શારીરિક બળ કરતાં પણ અધીક હેાય છે અને એ સિવાય બીજા જે જે મહા ત્યાગ કર્યા છે તે આત્મિક વિચારણાને અગેજ કર્યાં છે એમ લક્ષ્યમાં રાખવું એ છે હવે આપણે આ દ્વેષના વિષયને ચાંગાએ એઇ જઇ, આ વિશ્વ રણા પૂર્ણ કરીએ. અહીં ખાસ જણાવવાની જરૂર છે કે એગમાર્કસ અને જે કાળ ( સમય ) શાસ્ત્રમાં તાવ્યો છે. તે સમય પહેલાં ગપ્રાપ્તિ જૂદા ઉપાય અમલમાં મૂકવાની બહુ જરૂર બતાવી છે. તેમાં ચાર ઉપાય પર બહુ ભાર મૂકનામાં આવ્યુ છે. તે ઉપાયો આ પ્રમાણે છે દેવગુરૂ ગુજ, ચાર, તપ અને મેક્ષ દ્વેષ. દેવગુરૂ પૂજનથી આદર્શ સ્પષ્ટ થાવું છે આદર્શની સ્પષ્ટતા વગર તે પ્રાપ્ત કરવા કદિ સંપૂર્ણ પ્રયાસ થઈ શકતી નથ સદાચારમાં સુદાક્ષિણ્ય, દયાળુતા, નમ્રતા, દૈન્ય, રાપ્રતિત્વ, મિતભાઈવેતા સુંદર ગુણેાને સમાવેશ કરવામાં આવ્યું છે. તપથી યિ અને સમ શા ર For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ. છે હાથી અને ત્યાગની શરૂઆત તેનાથી થતી હોવાથી તેની પણ બહુ ત્ય બનાવવામાં આવી છે અને છેલે ઉપાય મેક્ષના તરફ દ્રષિભાવને ત્યાગ કરવા એ છે. એ ચતુર્થ ઉપાય આપણું ચાલું વિષયને અંગે ઘણે અગત્યને છે તે જરા પષ્ટપણે જણાવી. ઘણું સંસારરસિક છેને એમ લાગે છે કે મોક્ષમાં જઈને કરવું શું ? જ્યાં સુંદર સ્ત્રીઓના હાવભાવ યુક્ત વિલાસે ન હોય, જ્યાં ગીત ગાન ચાલતાં ન હય, જ્યાં કોઈ મિષ્ટાન્ન ઉડાવવાનાં ન હોય, જ્યાં ચક્ષુને તૃપ્ત કરનાર સુંદર રંગ ન હય, જ્યાંનાસિકાને તૃપ્ત કરનાર સુગંધી પદાર્થો ન હોય અને જ્યાં સંસારની આનંદયુકત ધમાલ ન હોય ત્યાં જઈને કરવું શું? આ પ્રમાણે જેને મોક્ષ તરફ પ્રેમ થતું ન હોય તે પ્રાણ તેની પ્રાપ્તિના ઉપાય કરી શકે નહિ. આવા પ્રાણીઓને ખ્યાલ તદ્દન બેટે છે એ જણાવવાની જરૂર નથી. આ પ્રાણીએ ઇદ્રિયવૃતિનાં સાધનોમાં અથવા તેની તૃપ્તિમાં સુખ માન્યું છે તે તદન તુચ્છ છે, સ્થળ છે અથવા વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તે સુખ છેજ નહિ. માનસિક સુખ આગળ તે નકામું છે, રદ છે, અર્થ વગરનું છે. એક સુંદર લેખ વાંચતાં કે તેમાં કપના દેડાવતાં અથવા ન્યાયની કેટેમાં દલીલ કરતાં જે અભિનવ આનંદ થાય છે તે સવિશેષ છે. આથી પણ વધારે આનંદ સતોષ, દયા, વાત્સલ્ય આર્દિ હદયના ગુણેનો અમલ કરતાં થાય છે. આધ્યાત્મિક આનંદ એ આ સર્વથી વિલક્ષણ પણ અતિ ઉન્નત છે. એ પ્રાપ્ત કરવા માટે ચેતનને વિભાવમાંથી પાછા હઠાવી તેના મૂળ સ્વભાવમાં લઈ જવું જોઈએ અને તેને માટે પ્રથમ તે ભાવ તરફ રૂચિ પ્રાપ્ત કરવી જોઈએ. એ રૂચિ પ્રાપ્ત કરવારૂપ દશાને “મેક્ષઅષ” કહેવામાં આવે છે. ત્યાં સુધી એવી વિશાળ આત્મવિચારણું ન થાય ત્યાં સુધી સાધ્યની સ્પષ્ટતા થતી નથી અને આ મેક્ષ અષ એ ગપૂર્વસેવાને અંગે એટલે અગત્યનો ઉપાય ગણવામાં આવેલ છે કે જો તે ન હોય તે બાકીના ગુરૂ દેવપૂજન, સદાચાર કે તપ ગમે તેટલી ઉત્કૃષ્ટ હદ સુધી કરવામાં આવે છતાં પણ તે સવ નકામા થઈ પડે છે. મેક્ષદ્વેષને આટલું અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે તે બહુ વિચારવા ગ્ય છે. આનંદઘનજી મહારાજ રોગપ્રાપ્તિના ઉપાયને અંગે ગપૂર્વસેવા કરવાનું જણાવતાં શ્રી સંભવનાથના સ્તવનમાં ભૂમિકાની શુદ્ધિ કરવાનું ભ ર મૂકીને જણાવે છે. જ્યાં સુધી ભૂમિકાની શુદ્ધિ કરી હૃદયની નિર્મળતા કરવામાં ન આવે ત્યાં સુધી તેના પર ગમે તેટલાં ચિત્રો આળેખવામાં આવે તે સર્વ નકામા જાય છે અને મૂળ વસ્તુની જરાપણ કિંમત વધારતા નથી. તેથી તેઓશ્રી કહે છે કે “સેવન કારણ પહેલી ભૂમિકાઇ, અભય અપ અખે' For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુનો અનુનય. આવી રીતે ભૂમિકાને પરહિત : દ્રષ' કરવાની જે વાત કરી છે તે ચિને જ છે એટલે આ મુખ્ય પ્રાપ્તિ બરફ નો ભાગ હરી, ? “ ; વિરાગ હોય તે દૂર કરી, સાધ્યની સ્પષ્ટતા કરવાની જરૂર છે એમ તેમ પષ્ટ જણાવે છે અને એ વાત તેઓ ત્યાર પછી ગાથામાં બરાબર છે છે. ત્યાં તેઓ “પ અરોચક 3 લ” એમ કહી આપે છે. આ સૂજેલું તેઓનું વચન છે. અરોચક ભાવનો ત્યાગ કરી, રૂચિ રાખી, ભૂમિકાની શુદ્ધિ કરવી એમ તેઓશ્રીના કહેવાનો આશય છે. ઉપાધ્યાય શ્રીમદવિજયજી પડું ઉપરોકત દ્રષની સઝાયમાં કહે છે કે “યુગનું અંગ અષ ? તાં અદ્વેષ એ ઉપર જણાવેલ અર્થમાં સમજવાનો છે. મતલબ એ છે કે જે પાણીને પિતાના ચિંતનની પ્રગતિ કરવી હોય તેણે મિક્ષ જે પરમ સાધ્ય છે તેને પદ સમજવાની સાથે તેના ઉપર કોઈ પ્રકારનો દ્વષ ન રાખવો જોઈએ. આવી રીતે મેલ ઉપર અષ રાખવાની જરૂર છે તેનો અર્થ અને લાઈ ગપ્રાપ્તિના ઉપાયને અંગે પૂર્વાવસ્થામાં ધ્યાનમાં રાખવા એગ્ય છે. ત્યારપછી આગળ જેમ જેમ પ્રગતિ થતી જાય અને યોગની વિશિષ્ટ ભૂમિકા પ્રાસ્ટ કરી જાય તેમ તેમ મેક્ષ ઉપરનો રાગ દૂર થતું જાય છે, કારણકે વિશિષ્ટ દશામાં દશરથ રાગ પણ ત્યાજ્ય છે. પૂર્વાવસ્થામાં રાગની જરૂર રહે છે, રૂચિની જરૂર રહે છે, કારણ કે તે વગર સાધ્યની સ્પષ્ટતા થતી નથી, પણ ત્યારપછી આગળ પ્રગતિ થતાં રોગની જરૂર રહેતી નથી, તેથી પ્રશસ્ય રાગ પણ ત્યાં બંધનરૂપ છે ત્યાજ્ય ગણાય છે. શાંતિસ્વરૂપ બતાવતાં “મેશ સંસાર બહુ સમ છે " એમ જે વાત આનંદઘનજીએ કરી છે, તે આવી વિશિષ્ટ દશાને અગે છે, એ બરાબર લયમાં રાખવા ચોગ્ય છે. એવી દશા રેગ્યતા કે અધિકાર વગર જ ગપ્રાપ્તિની પૂર્વ અવસ્થામાં આદરવા જાય તો પ્રાણીની પ્રગતિ અટકી પડે છે. આવી વિશિક ગની દશા પ્રાપ્ત થાય ત્યારે તેને પોતાના શત્રુઓ હું પદ શાંતિ થઈ જાય છે. જેની પૂર્વ અવસ્થામાં અને શરૂઆતની ભૂમિમાં પિતાના મોટા કર્મશત્રુ સમાઇ થે યુદ્ધ કરવું પડે છે અને તેની કાપણી કરવી પડે છે. પછી જ્યારે તેની ચીકાશ દૂર થાય છે ત્યારે તેના ઉપર પણ બેદરકારી થઇ જાય છે. આવી રીતે રોગપ્રાપ્તિને અંગે આપ પણ અગત્યનો ભાગ ભજવે છે. દ્રષિ ઉત્પત્તિનાં કારણે અનેક હોય છે તે આ વિષય વિચારણામાં લાવવા આવ્યું હશે. મુખ્યત્વે કરીને ઢષ માયામમતા આદિ વિભાવદશાને અંગે ઉપદા શાક છે. જે વસ્તુ પિતાની નથી, જેના ઉપર પોતાને કઇ પ્રકારનો હક નથી, જેને એ રાખવામાં કઈ પ્રકારનું વાસ્તવિક સુખ નથી, તે વસ્તુ ઉપરના રાગને લઈને તેને વિગ થતાં અથવા તેને વિગ થવાનાં પ્રસંગે આવતાં તેના નિમિજી કાર For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. પર ખરાબ વૃત્તિઓ રાખવી એ દ્રષનું કારણ છે. આ ઉપરાંત અભિમાનને બંધ બેસતું ન આવે એવું કાંઈ બની જાય ત્યારે પણ વચ્ચેના નિમિત્ત કારણ ઉપર ખેદ થાય છે. એ સર્વમાં વચ્ચે આવનાર નિમિત્ત કારણ તે માત્ર બહાનું હોય છે. એવી સ્થિતિ થવાનું મુખ્ય કારણ તે પિતાના આગામી દૂષણ હેય છે, પરંતુ આ પ્રાણીની એક એવી ટેવ પડી ગઈ છે કે જેમ કેઈ પથ્થરને ઘા કુતરા ઉપર કરે તે ઘા કરનાર દૃષ્ટિમાં હોય છતાં કુતરો પ્રથમ પથથરને કરડવા ડે છે તેમ આ પ્રાણી વિયેગના નિમિત્ત કારને જ દષ્ટિપથમાં લાવી તેના ઉપર શ્રેષ કરવા મંડી જાય છે. એનું ઉપાદાન કારણ પોતેજ છે–પિતાનાં કમજ છે એની તેને ખબર હતી નથી અને હોય છે તે તેના તરફ તે ઉપેક્ષા કરે છે. આવી રીતે વિચારતાં જણાશે કે દ્રષ ઉત્પત્તિનાં કારણે પિતામાંથી જ ઉત્પન્ન થાય છે અને વાસ્તવિક રીતે અન્ય ઉપર દ્વેષ કરે એ વસ્તુસ્વરૂપની અજ્ઞતા બતાવે છે. જેઓ આ ચાવી બરાબર સમજી શકે છે તેઓ કદિ નિમિત્ત કારણ ઉપર દ્વેષ કરતા નથી. ગજસુકુમાળ જેવા અતિ કમળ શરીર ધારણ કરનારના મસ્તક ઉપર ખેરના અંગારા તેને સાસરે ભરી ગયે ત્યારે તેને ગજસુકુમાળે નિમિત્ત કારણુના રૂપમાં જોયો હતો અને અંધકાષિની ચામડી ઉતારી ત્યારે રાજસેવકોને તે હકમને તાબે થનાર તરીકે મુનિ સમજી ગયા હતા. મયણાસુંદરી અને તેના પિતા વચ્ચે જે મતભેદ હતો તે પણ આ પ્રકારને જ હતો. તેના પિતા પ્રાપાળ રાજા નિમિત્ત કારણ અને ઉપાદાન કારણને ટાળે કરતા હતા તે આ વસ્તુસ્વરૂપ સમજનાર વિદુષી તનયાને ગળે ઉતર્યું નહિ. આવી રીતે વ્યવહારમાં પણ બહુ વખત એ પ્રમાણે બને છે. મયાસુંદરીના સંબંધમાં જ ઉજયિનીના લેકે જે ટીકા કરતા હતા તે અર્થ વગરની હતી. તાપસ અને પાર્શ્વનાથનું દન્ત એજ હકીકત પૂરી પાડે છે. આવી રીતે બરાબર લક્ષ્યમાં લેવાની જરૂર છે કે દ્વેષ વિભાવથી ઉત્પન્ન થાય છે અને તે વસ્તુસ્વરૂપની અગ્રતા બતાવે છે. આ નિમિત્તે કારણે અનેક પ્રકારનાં હોય છે તેનો લાંબે વિચાર કરવાની જરૂર નથી. મનુષ્યની જેટલી જેટલી પ્રવૃત્તિ થાય તે સર્વ શ્રેષના નિમિત્તામાં આવી શકે. પણ વસ્તુતઃ જેને દ્વેષનાં કારણ ગણવામાં આવે છે તે તેવાં નથી એ પર ધ્યાન આપવાની બહુ જરૂર છે. એક વખત બરાબર વત્સ્વરૂપને બોધ થતાં અને તે પર યોગ્ય વિચારણા થતાં આ હકીકત સ્પષ્ટ રીતે ધ્યાન પર આવશે અને તેની પર બરાબર ઉહાપોહ થશે તો માલુમ પડશે કે દ્રષનાં કારણો તરીકે જેને વ્યવહારથી ઉપર ટપકે ગણવામાં આવે છે તે માન્યતા જ ખોટી છે. બેટી માન્યતા ઉપર-બેટા પાયા ઉપર રચાયેલ મુકામ પડી જતાં મનમાં ખેદ થાય તે તેને માટે જવાબદાર કેને ગણવા તે વિચારવા યોગ્ય પ્રશ્ન છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને અનુનય. દ્વેષ કરવા યોગ્ય નથી, તેના પ્રસગે નિમિત્ત માત્ર છે, તે ચેતનની ખગ તિમાં અનેક વિગ્ન કરનાર છે અને તે ચીનને પાછો પાડી નાખે છે. એ સિવ બાબતને ખાસ વિચાર કરવાની જરૂર છે. રીતસર વિચાર કરવાની ટેવ ન હોસ્ટ ત્યાંસુધી એવાં અનેક ભૂલકારેલાં કાર્યો થઈ જાય છે કે જેને માટે આ જીવનમાં છેલ્લે સુધી ખેદ થયા કરે. તક હાથમાંથી ગયા પછી પેદા કરે છે નકામે છે. આથી આ જીવનના એગ્ય નિયમો ધીકારવાને પ્રથમથીજ નિક કરે વધારે ઉચિત છે. જેથી કી બરાબર ગ્ય રીતે બને અને પશ્ચાત્તાપને પ્રસંગો ન આવે. વિચારણા કરવાની ટેવ પડ્યા પછી આ સર્વ બની આવશે એમ જણાવવાની જરૂર રહેતી નથી. માયા મમતાના વિવે અનેક રીત ચેતનને ત્રાસ આપનાર છે એ પર લક્ષ્યપૂર્વક વારંવાર વિચારવાની બહુજ જરૂર છે. જરૂર એટલા માટે છે કે આ પ્રાણી ઘણી વખત વિચારણા કર્યા વગર ક્ષશુિદ્ધ મનેવિકાને તાબે થઈ જઈ બહુ હેરાન થાય છે. ' વ્યવહારને અંગે જયારે જયારે દ્વેષ કરવાના પ્રસંગ આવે, કાંઈ ગુર થવાના કે અસૂયા કરવાના કે એ કોઈ પ્રસંગ આવે ત્યારે વિચારવું કે આ જીવન ઘણું ટૂંકું છે, એમાં વૈરવિરોધ કરીને જીવનને તુચ્છ બનાવવું નહિ, થોડા જીવનમાં એવા વિભાવનાં પ્રસંગ આવે તેને તાબે ન થવા નિર્ણય કરવા. અનેક ભવ સુધી ચાલે તેવી ખરાબ ભાવના આત્મા સાથે જોડાઈ જાય તેથી જાગ્રત રહેવા વિચારણા કરવી. આનું નામ ખરૂ સાજન્ય છે. ચેતનની વૈગિક પ્રગતિપર રૂચિ કરી, ધૂળ દ્રપ છે કરી, તે ન કરવાના નિર્ણય કરી આ સંસાર યાત્રા કેમ સફળ થાય, તેને છેડે કેમ આવે તેને વારંવાર વિચાર કરવો એ સંત જીવન વહન કરનારનું લક્ષ્ય છે અને તે જેટલે અંશે સિદ્ધ થાય તેટલે અંશે ખાસ “વ્ય છે એટલું જણાવી આ અતિ અગત્યના વિભાવકુત આવિર્ભાવની વિચારણ સંપૂર્ણ કરીએ. स्त्री विषे. તન મન ધનની ખુવારી કરનારી ભારી, નજરે નિહાળી જુઓ તે તો એક નારી છે; ઝગડા ઉઠાવનારી કલેશને ઉદીરનારી, કંકાસ વધારનારી કાંસાની એ થાળી છે; છોકરાં પછાડનારી ધણીને ધિ કારનારી, દુ:ખની દેખાડનારી નરકની બારી છે; કહે ખેમચંદ પણ કામાંધ પુરૂને તો, સાકર ને દૂધ થકી પણ ઘણી યારી છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે ધર્મ પ્રકાર. मन स्थिर केम थाय ? (તેના સંભવિત ઉપાયો.) (અનુસંધાન પૃષ્ઠ ૧૦૪ થી ) અશુભમાંથી શુભમાં અને તે શુદ્ધમાં આવવું એવો વિચાર ઉપર દર્શાવ્યો, છે એમાં જરા આગળ વધીએ. મનને સંગીત સાંભળવાની ઈચ્છા થાય તો તેને ગારિક સંગીત ન સભા લાવતાં પ્રભુભક્તિનાં વૈરાગ્યપાદક પદે સંભળાવવાં. આથી તેની ઈચ્છાને તુષ્ટિ મળશે, તે સમાગે વળશે, પ્રેરાશે અને ધાંધલ તથા અનર્થ કરતું અટકશે. વરઘોડો જોવાની ઈચ્છા થાય તો લગ્નના વરઘેડાને બદલે દીક્ષા અથવા અન્ય ધમાં નિમિત્તના વરઘોડા દેખાડવા. આથી તે શાંત થઈ જશે. મિષ્ટાન્ન ખાવાની ઇચ્છા થાય તે જ્ઞાતિજનમાં ન જમાડતાં સાધર્મિક વાત્સલ્યની જમણવારો જમાડવી. જેથી તેની ભાવના ફરી જશે, જરૂર જેટલું જ ભાજનમાં લેશે, બગાડ નહિ કરશે અને સાધર્મિક બધુઓનો સમૂહ તથા તેમની ચતી ભકિત જોઈ તેને પ્રમોદ થશે, તેની અનુમોદના કરશે અને એ રીતે હાનિ મેળવવાને બદલે લાભ મેળવશે. મુસાફરી કરી નવા નવા શહેરો જોવાની ઇચ્છા થાય તો તેને યાત્રાએ કરાવવી. જેથી તેની ઇચ્છા પરિપૂર્ણ થશે પણ તેનું મુખ્ય લક્ષણ યાત્રાઓમાં રહેશે તેથી અનેકધા પુન્ય ઉપાર્જન કરશે અને કર્મની નિર્જરા કરશે તે એવું ભેળું છે કે તેને બીજી બાબતમાં દોરી જવાથી એમ સ્મૃતિમાં નહિ રહે કે “મારી મુખ્ય ઈચ્છા તે બીજી હતી અને આ તો તૃપ્તિનું બીજું સાધન છે. નવલ કથા વાંચવાની ઈચ્છા થાય તે તેને શુંગારપષક, અનીતિવર્ધક કથાઓ નહિ વંચાવતાં નીતિવર્ધક, હૃદય બળપષક અને નિર્દોષ આનંદ મેલા પક કથાઓ વંચાવવી, જેથી તે પિતે બગડવાને બદલે સુધરશે અને તેની ઈચ્છા પણ તૃપ્ત થશે. કેઈ એકાંત ઉચ્ચ પ્રદેશમાં રહી સૃષ્ટિ સંદર્યને થોડા દિવસ આનંદ અને અનુભવ લેવા ઈચ્છા થાય તે માથેરાન અથવા મહાબલેશ્વર જેવાં સ્થળે તેને ન લઈ જતાં આબુ જેવાં તીર્થ સ્થળે લઈ જવું, જેથી તેની ઈચ્છાને ભક્ષ મળશે અને એક પથ સાધવા જતાં બે કાર્ય સધાશે. ર..કે એજ રમવાની ઈચ્છા થાય તે તેન રમવા માટે રાજી આપવી. જેથી તે ચોપાટ કે સેવ્રજનું લીધેલું વહન (ન) ભૂલી જશે અને સમજણપૂર્વક શાનબાજીમાં રમતા કરવાથી કોઈ નુતન બોધ મેળવશે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને રિયર કેમ થાય ? રેકરા ઉપરના ઘેડા ફકરાઓ ઉપરથી મનને વશ કરવાનો કુમ બતાવવા પ્રયત્ન માં છે તે એક રૂપરેખા છે. એવી બાબતો ઘણી લખી શકાય પણ બહુ લખાણું આવશ્યક નથી. એ ઉપરથી એટલું સમજવા રૂપે નીકળી શકે છે કે એક પ્રકારના અપ્રસ્ત ભાવોમાંથી બીજા પ્રકારનાં રાજાતીય છતાં પ્રશસ શાવિમાં મનને દોરી જવું એ તેને વશ કરવાની શરૂઆતનો પ્રકાર છે. પર અત્રે પ્રસગે જાણવા એગ્ય છે કે મનની ઈચ્છાને અનુકળ સાનીય પ્રયા તે પ્રકારને અભાવ હોય ત્યારે વિજાતીય પણ પ્રશસ્ત પ્રકારમાં રાતે ફી રાખવાથી પણ મનનું એકીકરણ થઈ શકે છે એટલે યેન કેન પ્રકારેણું મન અપ્રશસ્ત ભાવની વિસ્મૃતિ કરાવી પ્રશસ્ત ભાવમાં જેવું એમ અા લ વાનું પ્રયોજન છે. ઉપરના ફકરાઓમાં જે વિધિ દર્શાવ્યો તદનુસાર ન વર્તાવામાં આવે અને મનને તદ્દન દાબી દેવામાં આવે તો તે મનુષ્યને અનેક વ્યથા ઉપજવે છે, પિતે મુખે જેપતું નથી અને બીજાને સુખે જ પવા દેતું નથી. આ બાબત છે કે મનુષ્ય પિતપતાના અનુભવથી વિચારે તે સહેજે સમજી શકાય તેવી છે. ' યેગી થવા ઈચ્છનાર પ્રથમ હગ અખત્યાર કરે છે, પણ 'પારકી સહેજ-સમાધિ એગમાં જયારે તે આવે ત્યારે તેની ઈષ્ટ સિદ્ધિ યા છે. બાકી હઠયોગમાં વર્તતાં તે તેને નવી નવી દશાઓના અનુલવે સાથે પોતાનું સામર્થની કસોટી થાય છે અને તે વખતે તે તેને અનેક હાસ્યપાન દશાએને અનુભવ થાય છે જે તે પિતેજ જાણે છે પણ અન્યને જણાવતા નથી અને છે તેમાં આગળ વધવા સાથે તે સમાધિ યેગમાં ન આવે તો પ્રથમ તેને માત્ર અપાશેજ ફળદાયક થાય છે. આ જણાવવાનો હેતુ એ છે કે મનને મારવા માટે હઠયોગનું સેવન મોટે ભાગે આજ કાલ બહુ પ્રકારના ધાર્મિક પ્રસંગ ચોમાં થાય છે, તે તદ્દન કાઢી નાંખવા જેવું નથી, શરૂઆતમાં ટેવ પાડવા માટે બીજ વેગથીજ થાય છે અને એ કર. -- - ... ઈ જ ત્યજ કહેર કે જ્યારે તે દુઃખી છે . . . તેની ઇચ્છા એ બેટી ઈછા છે અને તેટલાથી કાંઈ ફળ નથી. આ વિ દરેકે દરેક ઈચ્છાને લાગુ પડે છે. આથી, મન વશ કરવા ઈચ્છનારે સારા થઈ જાગૃતિપૂર્વક તેના ઉપાયો અજમાવવા જોઈએ એમ સૂચવાનો ટાર આશય છે. - વીશ કલાકમાંથી અચૂક પ્રવૃત્તિને અને નિદ્રાનો જરૂરને વસ્તુ છે ? For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ જેનધમ પ્રકાશ, કરતાં જે વખત મળે તેમાં મનને નવરું ન પડવા દેતાં તેને ગમે તેવા પણ સારા વાંચન અને અભ્યાસમાં જોડી દેવું, જેથી ઘણું પાપ લાગતાં અટકી જશે. નિત્ય કંઇ પણ નવીન અભ્યાસ કરવાની ટેવ રાખવી જેથી કેટલેક કાળ તેમજ વ્યતીત ઘઈ જશે. જેમ જેમ જ્ઞાનગળ વધતું જશે તેમ તેમ મનની દશા સુધરતી જશે અને શરૂઆતમાં જે જે, ટેવ પાડવા માટે કરવામાં આવતું હતું તે તે હવે રૂચિપૂર્વક સ્વયમેવ આચરવાનું સ્વીકારાશે. જેટલું જ્ઞાનગુણનું પ્રાબલ્ય અધિક હાય તેટલું મનનું વશીકરણ વિશેષ અને જેટલી તેમાં ન્યૂનતા અથવા નય હાય તેટલી પાનના વશીકરણમાં પણ ન્યૂનતા થાય છે, માટે મન વશ કરવા ઇચ્છનારે અભ્યાસ અને વાંચન બહાળા પ્રમાણમાં રાખવાં જોઈએ, એ ખાસ ઉપાય તરીકે ધ્યાનમાં લેવા એગ્ય છે. જેટલા પ્રમાણમાં બહિરૂપાધિઓ-પ્રવૃત્તિઓ જીવન વિશેષ લાગુ પડેલી હોય છે તેટલા પ્રમાણમાં મનને ભટકવાનાં સ્થળો વિશેષ હોય છે અને તેથી મનને વશ કરવા ઇચ્છનારે જેમ બને તેમ ઉપાધિઓ ઓછી કરી નાખવી જોઈએ. પછી તે ગૃહસ્થ હો કે ત્યાગી બને છે એમ કે આ જીવ ઘણીવાર વ્યર્થ ઉપાધિઓ (કે જે તે ન હારે તો ચાલી શકે તે) હાય કરે છે અને પછી મન વશ થતું નથી એમ ફરીયાદ કર્યા કરે છે. અસંતુષ્ટ શ્રીમંત કરતાં સંતુષ્ટ ગરીબ મનને વિશેષ જીતી શકે છે પ્રથમ વર્ગ જ્યારે ક્વચિત્ ધાર્મિક ક્રિયા કરવા જશે ત્યાં પણ મન તેને સ્થિર થવા દેશે નહિ અને દ્વિતીય વગ તે શાંતિપૂર્વક કરી શકશે. પ્રથમ વર્ગ જ્યારે અર્થથીજ સર્વ સિદ્ધિ માને છે અને ધર્મને ભેગે પણ અર્થ સાધે છે ત્યારે દ્વિતીયવર્ગ ધર્મથીજ સર્વ સિદ્ધિ માની નિયમિત ગોઠવેલા કમપૂર્વક, અર્થ અર્જન કાળે અર્થ અને ધર્મ સાધન કાળે ધર્મ સાધે છે. પ્રથમ વર્ગ જ્યારે આ ધાર્મિક કાર્ય ઝટ પૂરું થાય તે ઠીક, મારે હજ પેલું કાર્ય અધૂરું છે તે કરવું છે એવા વિચારવાળે હોય છે ત્યારે દ્વિતીય વર્ગ “અત્યારે મારે આ ધાર્મિક કાર્ય સિવાય બીજું કશું જ કરવાનું નથી' એમ વિચારી કોઈ પણ જાતની ત્વરા વગાર ૧ ધર્મ સાધે છે. અહીં કારણ તરીકે વિચારતાં સમજાશે કે જાધિવાળો છે ત્યારે દ્વિતીય વગ અલપ ઉપાધિવાળે છે. માત્ર પિતાની આજીવિકા પૂરતી જ ઉપાધિઓ રાખી અન્ય એ અને જેટલી ઉપાધિ રાખી હોય તેના ચોક્કસ વખતે * તેજ મન દોડધામ કરી લેશે પણ નિવૃત્તિ છે એટલે મહેરબાન સાહેબ ડાહ્યા થઈને એક જ" ને નિવૃત્તિ મળે છે ત્યારે કુથલી કરવાની ', તેમાંથી આવા સાધક મનુષ્ય બચી ગોઠવવા જોઈએ એટલે પ્રવૃત્તિ વ વખતે વાંચન કે અભ્યાસ ચાલુ રહે ઠેકાણે ખીલે બંધાઈ જશે. ઘણાં : ટેવ હોય છે તેથી અનદે છે ?' For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન સ્થિર કેમ થાય ? જશે. શ્રીમતાએ ધીમેધીમે પ્રવૃત્તિ ઘટાડી નિવૃત્તિ વધારીને તેના સદુપયેગ કરવા જોઇએ; અન્યથા છેક છેલ્લી ઘડી સુધી પ્રવૃત્તિને નહિ છેડનારને પેાતાની શ્રીમહાનુ ખરૂ ફળ મળતુ નથી. તેએ સદા ચિત રહે છે અને જીવન વ્યર્થ કરે છે જેટલા પ્રમાણમાં વસ્તુસ્વરૂપનું જ્ઞાન થાય છે તેટલા પ્રમાણમાં મન નિબિલ્ટ મને છે અને તેથી મન વશ કરવા ઇકે વસ્તુસ્વરૂપનું બહુ પ્રમાણુમાં રાન મેળવવુ જોઇએ તથા વિચાર કરવાની ટેવ પાડવી જોઇએ અને ઉતાવળા થવાની ટેવ છેડી દેવી જોઇએ. તાવ આવે ત્યારે શા કારણથી તાવ આવ્યે ? એને વિચાર કરી મેન્ય ઉપચાર કરવા, એટલે વિશેષ વિકલ્પ નહિ થાય. અહીં ઔષધ કરવા કરતાં પચ્સેવન ઉપર વધારે આધાર રાખવેા. < વિચાર કે ભૂતકાળને ભૂલી જઈ, ભવિષ્યકાળના ખાસ મોટા પ્રસંગ વિના વિચાર કરતાં, વર્તમાન સ્થિતિનેજ અનુકૂળ રહેવાં સદા પ્રયત્નશીલ રહેવુ જોઇએ. એથી પણ ઘણા વિકલ્પે ઘટી જશે. ઘણાં માણસા · અહુ ખાટુ થઇ ગયું ! આમ સાવચેતી ન રાખી તો આમ ક્યુ'! હવે કેમ થશે ? ’ ઇત્યાદિ વિચારા ચાલુજ રાખે છે કે જેનુ પિરણામ શૂન્ય છે અને મગજ પર બન્ને વધે છે. મન વશ કરવા ઈચ્છનારે જેમ અને તેમ ક્રોધ, માન, માયા, લાભ, કલહ, પરિનેદા અને ટૂંકમાં કહીએ તેા અઢારે પાપસ્થાનકાના પ્રસંગે જેમ આછા સેવાય અથવા ખીલકુલ નજ સેવાય એ બાબત બહુ લક્ષ્ય આપવુ ખાસ જરૂરનુ છે.ધાર્મિક ક્રિયાએ જેમનાથી ઓછી થઈ શકે એવાં માણસા આટલું પ્રાન આપે તેપણુ ખહુ મેળવી શકે છે. ધાર્મિક ક્રિયાએ કરીને પણ કરવાનું એજ છે. સામાયિક નિત્ય કરાય અને સમતા ગુણુ જરાપણ ન આવે, પ્રતિકમણુ નિત્ય ચાય અને પાપ પણ પુન: પુન: સેવાય, પૂજ્યને પૂજતાં કોઈપણ અંશે પૂન્ય ન થવાય, પાષધનું સેવન કરતાં આત્મધર્મને પુષ્ટિ ન મળે, તપસ્યા ચાલુ રાખવા છતાં ઇચ્છાના રોષ ન થાય અને વ્રત, પ્રત્યાખ્યાન કર્યા છતાં મન પેાતાનુ ચાપલ્ય ન છેડે તેા કરાયેલી ધાર્મિક ક્રિયાઓનુ ફળ શું? તેને વિચાર વાંચકે પેાતેજ કરી લેવેા. ક્રોધાય થાય ત્યારે તે અગ્નિ પ્રધમ આપણનેજ માળશે, માનોદય થાય ત્યારે પૂર્વે મહાપુરૂષો કયાં અને હુ કાણુ ? માયાદય થાય ત્યારે વિશ્વાસઘાત સમાન કાઈ મહા પાપ નથી, લેાભેદય થાય ત્યારે લક્ષ્મી ચપળ છે, અનિત્ય છે અને For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધમ પ્રકાશ. પર નિંદાનો ઉદય થાય ત્યારે પિતામાં કેટલા અવગુણ રહેલા છે ? એ આદિ વિચારવાથી તે તે કપાયેનું જોર ઘટી જશે અને જેટલા પ્રમાણમાં જોર ઘટશે તેટલા પ્રમાણમાં મન શાંતિ અનુભવશે. માટે સાધકે એ અંતરપાધિમાંથી જેમ મુકત થવાય, તેના ફંદમાં કયારે પણ ન ફસાય એને માટે સદા જાગૃત રહેવાની પૂર્ણ જરૂર છે. છેવટે એક ખાસ બાબત ઉપર લક્ષ્ય આપવા, તેનો અભ્યાસ પાડવા ભલામણ કરવામાં આવે છે તે એ કે મનને દમવા ઈચ્છનારે મૈત્યાદિ ચાર ભાવનાઓનું સ્મરણ મનન અને તદનુસાર વર્તન નિત્ય રાખવું. નિરંતર એટલે એક ક્ષણ પણ તેનું વિસ્મરણ ન થવું જોઈએ. એથી મન બહુ શાંત થઈ જશે. મૈત્રી ભાવનાથી રાવે છે મારા મિત્રો છે, કોઈ શત્રુ નથી એ વિચાર રહેશે, એથી કોઇ જીતાશે અને સમતા રસમાં ઝીલાશે. પ્રદ ભાવનાથી પિતાનું માન ગળી જશે અને સત્સમાગમ ચાલુ થતાં ઘણા અનોથી બચાશે. કરૂણ ભાવનાથી હૃદય સદા દ્રવશે, અનુકંપાશીલ થશે અને તેથી દયાઅહિંસાને પોષણ મળશે. - માધ્યચ્ય ભાવનાથી ઉદાસીનતા વધશે એટલે વ્યર્થ વિક ઘટી જશે. અહીં ઉદાસીનતા એટલે શેક, અફસોસ ન સમજવો પણ વૈરાગ્ય સમજ. પૂર્વ, મહા પુરૂષ સમર્થ યોગી થઈ શકયા છે તે આજ ભાવનાઓના અવલંબનથી. “સવી જીવ કરૂં શાસન રસી” એ સદાદિત ભાવ આવાજ અવલં. બનનું અંતિમ પરિણામ છે. એવા પુરૂષ પછીથી કેવળ આમધ્યાનમાંજ પિતાનું શેષાયુ ગાળે છે. તેમને બાહ્યાંતર એવી એક પણ ઉપાધિ રહેતી નથી કે જેમાં મન ભ્રમણ કરે. ભ્રમણ સ્થળને અભાવે મનનો આત્મામાંજ લય થાય છે એટલે આયુષ્યની પૂર્ણતાએ એનો લોકાગ્રસ્થાનમાં સદાને માટે વાસ થાય છે. આપણને અને સોને એવી માનસિક શાંતિ હો અને એવું અનુપમ ફળ મળો એવી શુભાકાંક્ષાપૂર્વક અત્ર વિરમવામાં આવે છે. વીતરાગ ચરણોપાસક, દુર્લભદાસ કાલિદાસ. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક નિષ્પક્ષપાત અભિપ્રાય. एक निष्पक्षपात अभिप्राय. ઘણું બંધુઓ “યોગ” શબ્દથી ભડકી જઈ તે વિષયને અંગે બહાર પાડવામાં આવેલા ગ્રંથે તેમનાથી ન સમજાય તેવા માની લઈ તેવાં ગ્રો વાંચવાનોજ વિચાર કરતા નથી. હાલમાં અમારા તરફથી કાપડીયા મોતીચંદ ગીરધરલાલ સોલીસીટરે તૈયાર કરેલા “આનંદઘન પદ્ય રત્નાવલી” અને “ જેન દૃષ્ટિએ યોગ” એ બે ગ્રંથ બહાર પાડવામાં આવ્યા છે. અને જે ગ્રંથનો વિશેષ પ્રમાણમાં લાભ લેવાય તે માટે અમારા તરફથી લગભગ પડતર કિંમતેજ તે વેચવામાં આવે છે, તે બે ગ્રંથો પૈકી એક ગ્રંથ “ જેન દષ્ટિએ યોગ” કેવી સરળ ભાષામાં લખાએલ છે અને તે કેવો ઉપગી છે તે માટે સાદરીનિવાસી ગૃહસ્થ ચંદનમલ નાગરીને તે ગ્રંથ વાંચ્યા પછી જે અભિપ્રાય અમારી ઉપર લખાઈ આવેલ છે, તે ઉપયોગી હોવાથી અત્રે જેમનો તેમજ અમે પ્રગટ કરીએ છીએ. છેટી સાદરી. મેવાડ –તા. ૩ જુન ૧૯૧૫. શ્રી જૈનધર્મ પ્રસારક સભા–ભાવનગર. સાહિત્યોપાસક સુશીલ ગૃહસ્થ. આનંદઘન પદ્ય રત્નાવલી સાથે આવેલ “જૈન દ્રષ્ટિએ ગ” નામની બુક મળી છે, સદરહુ બુક આનદાન પદ્ય રત્નાવલીના વિવેચનના પરિચયાર્થે રચવામાં આવ્યાનું ટાઈટલ પર પરથી જણાય છે, પુસ્તક અવલોકન કર્યા પશ્ચાતું આનંદની સીમાં રહેતી નથી. કોઈ પણ પુસ્તક પરિચય કરાવવા અર્થે ઇતર ગ્રંથની યેજના થઈ હોય તો તે આ પ્રથમ છે. લેખક મહાશયે આધુનિક જેન તથા જેનેતર પ્રજાપર જેન સાહિત્યને અદ્વિતીય અને અનુપમ ફીલોસોફીનો પ્રકાશ પાડવા સદરહુ બુકદ્વારા ક ઈ કચાશ રાખી નથી. તેમાં જુદા જુદા આટીકલનાં ૮૪ મુખ્ય લેખો અને પેટા વિભાગમાં અકારાક્ષરાનુક્રમણિકાના ૯૭૬ વિષયે અવલોકતાં મને તો બહુજ આનંદ થર્યો છે. ભાઈ શ્રી કાપડીયાએ રોગ જેવા મહાન વિષયને એટલે જ સહેલો કરવા અને ઘરગથ્થુ ભાષામાં તે વિષય સમાવવા જે સતતું ઉદ્યમ સેવ્યો છે તે ખરેખર પ્રશંસનીય ગણી શકાય. આવા મહાન વિષયને પરિચય થવા અસાધારણ સાક્ષરને પણ ગુરૂગમની આવશ્યકતા હોય છે, તેવા ગુઢ અને અદ્વિતીય વિષયનો સાધારણ જન For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ જૈન ધર્મ પ્રકાશ. મંડલનાં હૃદયતટપર પ્રકાશ પાડવા આ પુસ્તક દ્વારા સાક્ષર મહાશયે કંઈ કચાશ રાખી નથી. પુસ્તક પ્રકાશક કિંવા ભેજને આવી ઉંચી કક્ષાના પુસ્તકો બહાર પાડવાની ઢબ આદરણીય છે. પુસ્તકનાં પરિચયાર્થે આમુખ, બે બોલ, ઉપધાત, ભૂમિકા અને છેવટે વિષય પાનુક્રમણિકામાં પુષ્કળ પ્ર રેકી સાક્ષરે તે ગ્રંથની ઉત્તમતામાં વધારો કરવા મથે છે, તદનુસાર ભાઈશ્રી કાપડીયાએ દશ વીશ યા વધારે પૃથ્થો ચિત્રી સંતોષ સેવ્યો નથી, પણ જુદે જ ગ્રંથ લગભગ ૨૧૦ પૃષ્ટને મુકિત કરાવી સાહિત્યમાં વધારે કરવા પ્રયત્ન કર્યો છે. આ યોજના નિહાળી પુસ્તક અવલોકનમાં દ્રષ્ટિ કરીએ તો અભુત મહિમા, વાક્ય પટુતા, અને ભાષા સંદર્યને ભાવ સ્પષ્ટતયા સમજાઈ જાય છે. સેજક મહાનુભાવે કઠિન ભાષાનું શરણ ત્યજી માધુર્યતાપર લક્ષ આપી સરલ અને સાર્વજનિક, સાદી અને ઘરગલ્લુ ભાષાનો આવા મહાન આધ્યાત્મિક વિષયને ચિતરતાં ઉપયોગ કર્યો છે એ ધન્યવાદ ગ્ય ગણી શકાય. આવી પ્રથા પ્રકાશકો કિંવા જકને આદરવી હિતકર જણાય છે. અત્ર આલેખવું અપ્રાસંગિક નથી કે આ બુકમાં આઠ દષ્ટિ અને યોગનાં આઠ અંગ વિષે જે વિવેચન કરવામાં આવ્યું છે તે સાક્ષર કિંવા વકતા મહાશયને મિષ્ટાન્ન ખોરાક તુલ્ય જણાય છે. ગ્રંથના પરિચયાથે જુદું પુસ્તક મુદ્રિત કરાવી જે સામર્થ્ય પ્રધ્યું છે તે કંઈ ઓછું નથી. પુસ્તકમાં પ્રસંગોપાત આધુનિક આહંત અને ઈતર પ્રજાની શિયાનુસાર નૈતિક, ઐતિહાસિક, ભાવાત્મક, ધાર્મિક, વ્યાવહારિક અને આધ્યાત્મિક લેખોનો સમાવેશ કરી શ્રીયુત કર્તા મહાશયે (તીચંદ ગીરધરલાલ કાપડીયારસોલીસીટર-હાઈકોર્ટ પ્લીડર-મુંબઈ) આહંત પ્રજમાં સાહિત્યોપાસક માનવોને ખરેખર ત્રણ બનાવ્યા છે પુસ્તકનું કદ, પૃષ્ઠસંખ્યા અને બાઈડીંગની સુંદરતા નિહાળતાં આઠ આના કિંમત વધારે નથી. દરેક માનવ જતને આ પુસ્તકનો સંગ્રહ કરી આત્મગુણમાં વૃદ્ધિ કરવા મારી ખાસ ભલામણ છે. એજ. લી. સાહિત્યોપાસક આત્માનંદીઓને અનુચર Chandanmal, For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં સંડવી ટેવકરણભાઈ મુળજીને માનપત્ર આપવાનો ભવ્ય મેળાવડ: ૩ श्रीभावनगरमा संघवी देवकरणमाइमली मानपत्र आपवानो सव्य मेळावो. શ્રી વણથળીમાં સુમારે પચાસ હજારના ખર્ચથી શ્રી શીતળનાથજીનું નવીન ચૈત્ય બંઘાવી દ શુદિ ૮ ગુરૂવારે તે પરમાત્માની અતિ પ્રાચીન મૂર્તિની પ્રતિષ્ઠા કરી, જે પ્રસંગે સુમારે સાત આઠ હજાર માણસો બહાર ગામથી આવ્યું હતું, તેની સાત આઠ દિવસ સુધી અનેક પ્રકારે ભક્તિ કરીને એકંદર પ્રતિષ્ઠા પ્રસંગમાં સુમારે વીશ હજાર રૂપીઆને ખર્ચ કર્યો, એવા ઉદાર દિલવાળા સંઘવી દેવકરણભાઈ મુળજીનું ભાવનગર પધારવું થતાં તેમના ઉદારતાદિ સદગુણોથી આકર્ષાઈને તેમજ તેઓ પણ આ સભાના એક અંગભૂત ( લાઇફ મેમ્બર ) હોવાથી સભાસદેને વિચાર તેઓ સાહેબને માનપત્ર આપવાને થયો. કેટલાક આગ્રહ થયા પછી તેને સ્વીકાર કરવામાં આવ્યો. તે ઉપરથી છ વદિ ૧૦ બુધવારે શેઠ ત્રિભુવનદાસ ભાણજી જૈનકન્યાશાળાના ભવ્ય મકાનમાં એક મહાન મેળાવડો અત્રેના મે. મુખ્ય દીવાન સાહેબ મુરારજી આણંદજી તનાના પ્રમુખપણ નીચે કરવામાં આવ્યું હ. આ પ્રસંગે એ. નાયબ દીવાન સાહેબ વિગેરે રાજયના મુખ્ય મુખ્ય અધિકારીઓ, નગરશેડ પરભુદાસભાઈ વિગેરે અન્ય કોમના આગેવાન ગૃહ તથા જૈનમના સેવે આગેવાને પધાર્યા હતા. સુમારે પ૦૦ માણસે એકત્ર થયું હતું. શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પણ આજ મેળાવડામાં સાથે જ માનપત્ર આપવાનું નિમણુ કરવામાં આવ્યું હતું, અને બંને માનપત્ર સાથે અપાયા હતા. પ્રારંભમાં મેળાવડાને હેતુ મી. કુંવરજી આણંદજીએ નિવેદન કર્યા બાદ બને માનપત્રો વાંચવામાં આવ્યા હતા. સંઘવી દેવકરણભાઈએ તેને ચગ્ય ઉત્તર આ હતું. બાદ શાસ્ત્રી નર્મદાશંકર દામોદર અને ભટ્ટ શ્યામજી લવજીએ અવસચિત સંસ્કૃત અને ગુજરાતીમાં પાવડે સભાના મનનું રંજન કર્યું હતું ત્યાર બાદ પ્રમુખે બહુ સુંદર શબ્દમાં વિવેચન કર્યા પછી પાન ગુલાબ અને ફલોરા અપાયા બાદ મેળાવડો બરખાસ્ત થયા હતા. સર્વના દિલ બહુજ પ્રસન્ન થયા હતા. આ મેળાવડાની વિશેષ હકીકત સ્થળ સંકોચના કારણથી અત્રે આપી શક્તા નથી. તોપણુ શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફનું માનપત્ર, સંઘવી દેવકરણભાઈએ આપેલ જવાબ અને કવિ શ્યામજીની કવિતા આ નીચે આપવામાં આવેલ છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ જૈનધર્મ પ્રકાશ. શ્રાદ્ધગુણાકૃત, શુભકાર્યપરાયણ, નરરત્ન, વણથળીનિવાસી. સંઘવી દેવકરાભાઈ મુળજી. સુજ્ઞ ઘમ બંધુ !. આપ સાહેબે હાલમાં વણથળી ખાતે કરાવેલા શ્રી શીતળનાથ પરમાત્માના અપૂર્વ જિનમંદિરની અંદર જે દિ ગુરૂવારે તે પરમાત્માની અત્યંત સુંદર પ્રાચીન મૂર્તિને યાપન કરી જે અપૂર્વ લાભ મેળવે છે, જે પુણ્યાનુબંધી પુય સંપાદન કર્યું છે અને જે અપ્રતિમ કીર્તિ મેળવી છે તેથી આકર્ષાઈને અમે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના સભાસદો આપ સાથેના બંધુભાવને વિશેષ પુષ્ટ કરવા નિમિત્તે આ લઘુ માનપત્ર આપવા ઉત્સુક થયા છીએ. આપે આપના દક્ષપણાથી, કાર્ય કુશળતાથી, અને પુન્ય પ્રકૃતિના પ્રાદુભાવથી જગતમાં પૂજ્ય સ્થાને ગણાતી લક્ષ્મીદેવીને આરાધી તેનું આકર્ષણ કરીને તેને ગ્ય સ્થાને વ્યય કરવામાં જે વિચક્ષણતા વાપરી છે અને વાપરે છે તે માત્ર અમને જ નહિ પણ આપણું જૈન સમુદાયને પણ અત્યંત હર્ષિત કરે છે અને તેના વડે આપની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી છે. આપે પૂજ્ય બુદ્ધિવડે શ્રીમાન મેહનલાલજી મહારાજના ચરણારવિંદનું સંસેવન કરી તેમનું ચરસ્મરણીય નામ દીર્ઘકાળ પર્યત અવસ્થિત કરવા માટે શ્રી મેહનલાલજી જૈન સેંટ્રલ લાઈબ્રેરી મુંબઈ ખાતે સ્થાપન કરાવી તેમાં મોટી રકમને ભેગા આપવા ઉપરાંત તે કાર્યને તન મનથી આપ સહાય આપી રહ્યા છે તે આપના વિશુદ્ધ અંતઃકરણમાં કૃતપણું રમમાણ કરી રહ્યું છે એમ સૂચવવા સાથે અન્ય બંધુઓને પણ ગુરૂભક્તિમાં સ્થિત થવા ગુપ્ત પ્રેરણા કરે છે. મુંબઈ ખાતે હાલમાં સ્થાપવામાં આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અંદર પણ આપે સારી રકમની સહાયતા આપી છે, શ્રી સિદ્ધક્ષેત્ર જૈનબાળામમાં સારી રકમની મદદ આપવા ઉપરાંત તેને દીર્ઘકાલીન જીવન આપવા અંતઃ કરણથી ઈરછે છે, જુનાગઢ ખાતે શ્રી સૌરાષ્ટ્ર જૈન બેડીંગને મેટી રકમની સહાય આપી રહ્યા છે, હાલમાં કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉદાર દિલથી પુષ્કળ દ્રવ્ય વ્યય કર્યો છે, આ ઉપરાંત સંઘ સેવાનાં અનેક કાર્યોમાં સદા તત્પર રહે છે, વળી જ્ઞાતિબંધુઓને તેમજ ધર્મબંધુઓને ઉચ્ચ સ્થિતિમાં લાવવાને અહર્નિશ ઈચ્છે છે અને તેને માટે તન મન ધનથી સહાયક થવા તત્પર છે, જૈન સમુદાયમાં એક નરરત્ન ગણાઓ છે અને શાસનેન્નતિના દરેક કાર્યમાં બનો લાભ લેવાને નિરંતર ઉત્સુક છે ઈત્યાદિ આપનામાં રહેલા અદ્ભૂત ગુણથી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ભાવનગરમાં સંઘવી દેવકરણભાઈ મુળજીને માનપત્ર આપવાનો ભવ્ય મેળાવડ. ૧૩પ આકર્ષાઈને અમારૂં હર્ષથી નિર્ભર થયેલું અંતરણ આ લઘુ માનપત્રવડેજ તે હર્ષ યદિ ચિત્ પ્રદર્શિત કરવા પી રહેલું છે ડા - આપ દીર્ઘકાળ પર્યત ઉજવળ કીર્તિ સાથે સુખ સંપત્તિ ભેગવે પરમાર્થ પરાયણ રહે, લકમીને સદ્દવ્યય કરવામાં અન્યને મદ્રતિજ' બને, આ સભા તરફ વિશેષ પ્રેમભરેલી લાગણીવાળા થાઓ અને દીર્ધાયુષ્ય ભેગવી આત્મહિત સાધવામાં અસ્પૃધત થવા સાથે જૈનકોમમાં હાલમાંજ પડેલી ખામીને પુરતારા નામાંકિત ગૃહસ્થ તરીકેની પ્રતિષ્ઠાના પાત્ર બને એમ ઈચ્છી, પરમાત્મા પાસે તેવી પ્રાર ર્થના કરી આ લઘુ માનપત્ર સમાપ્ત કરીએ છીએ. મિતિ સં૧૯૭૧ના જેઠ વિદિ ૧૦ ને વાર બુધ. અમે છીએ આપના પ્રત્યે બધુભાવ ધરાવનારા આપના સુહુદે શ્રી જનધર્મ પ્રસારક સભાના અગીભૂત. શા. કુંવરજી આણંદજી. ( પ્રમુખ) ગાધી. અમરચંદ ઘેલાભાઈ શેઠ. પ્રેમચંદ સ્તન છે. (ઉપપ્રમુખ) શા. જીવરાજ રતનજી, સંઘવી. દામોદરદાસ નેમચંદ. (ખજાનચી) શા. પાનાચંદ ખુશાલ - સેક્રેટરીએ. અને અન્ય સભાસદે. * * * * * 8 સંઘવી દેવકરણભાઈએ આપેલ ઉત્તર. મહેરબાન પ્રેસીડન્ટ સાહેબ અને અત્રે પધારેલા ગ્રહસ્થા, - શ્રી જૈનધર્મ પ્રસારક સભા અને શ્રી જૈન આત્માનંદ સભા તરફથી મને અને જે માનપત્ર આપવામાં આવ્યા છે તે મારી યોગ્યતા ઉપરાંતના છે. મેં એક ' કાર્ય મારી શક્તિના પ્રમાણમાં કર્યું છે, તેથી કાંઈ વિશેષ કયું નથી. મારી કરી છે વધારે દ્રવ્યને વ્યય સત્કાર્ય માં વિવેકપૂર્વક કરનારા પૂર્વે અનેક ગૃહસ્થ થઈ ગયા છે, અને અત્યારે પણ ઘણુ વિદ્યમાન છે. મેં એવું કાંઈ પણ અપૂર્વ કાર્ય કર્યું નથી, કે જેથી હું આવા સમુદાયના માનપત્રને લાયક ગણાઉં, છતાં મારી ઉપરના સ્નેહના આકર્ષણથી આકર્ષાઈને મારા નાના કાર્યને મારું લેખવી આ માનપત્ર આપવાનો જે પ્રયાસ કર્યો છે, તેને માટે હું એ બંને સભાઓને અંતકરણથી આભાર માનું છું. અને માત્ર એવા સમુદાયને તેમજ અત્રે તસ્વી લઇને પધારેલા આ સ્ટેટના મહેરબાન દીવાન સાહેબને હાથ પાછે ને કેલલિમની આજ્ઞાને સ્વીકાર કરે એવા વિચારથીજ મારી ગ્યતા ઉપરાંતના આ મિનપત્રને સ્વીકાર કરૂં છું. હાલમાં જરૂરીઆત ખાસ કેળવણી વધારવાની છે. અમારી જૈનકેમ કેળવણીમાં For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જનધામ બકા. હનું બહુ પાછળ છે, તેને માટે એડીગો વિગેરેના સાધનની ઘણી અપેક્ષા છે. તે સાધે એવા કેળવણી લીધેલા ઉછરતી વયના બધુ ઘર્મ શ્રદ્ધાથી વિમુખ થઈ ન જાય તે માટે તેની સાથે સાથે ધાર્મિક કેળવણી આપવાની પણ જરૂર છે. હાલમાં પ્રજાના કાળા ભગનું વલણ તે તરફ ખેંચાયેલું છે અને તેમ થવાથી જ ઉત્તરોતર ઉન દા થવાને રાંભવ છે, મારું લક્ષ પણ તે તરફ ખેંચાયેલું છે. પાણી ની સુ કરવા દરેક પતિની ફરજ છે. હું જે કાંઈ કરું છું અને કરીશ તે મારી ફરજ સગાઇનેજ કરું છું ને કરીશ તેમાં હું કાંઈ પણ ઉપકાર કરતો નથી, છતાં આપ તેને બહુ માને છે તે હું તેને માટે આપનો આભારી છું. અંક ના માં પ્રત્યે હું નિરંતર શ્રેમવાળી દષ્ટિથી જોઉ છું અને જોઈશ; તેઓ મારા તરફ પ્રમભાવ કયા રામ મ હું ઈચ્છું છું અને કરીને મહેરબાન દીવાન સાહિબ કે જેમણે મારી બાર અહીં પધારવાની તસ્દી લીધી છે તેમને, બંને સભાના સભાનો અને અન્ને પધારેલા સર્વ ગૃહનો આભાર માનું છું અને એમી જવાની રજા લઉ . કવિ શ્યામજી કૃત કવિતા.–સવૈયા બંદ લાવણી. વધ જે ઘડીએ સચવા તેજ ઘડી આનંદતણી, પુરૂષનો સંગમ થાયે તે ઘડી અતિ આનંદતણી, જ્ઞાતિના અભ્યદયની તેમજ સ્વદેશનું હિત કરણી, શ્રેષ્ઠ કિયા જે દાટીએ થયે તે ઘડી અતિ આનંદ તણી. અતુલિત લક્ષ્મી અનુપ રૂપ ને મહિમંત કુળતત મહાન, ધર્મ વિના એ ખચિત ખલકમાં સર્વ જાણવું શૂન્ય સમાન; જેને છે પરિપૂરણું ચિત્તે વિધર્મની ઉપર શુભ પ્યાર, ધન્ય ધન્ય તે દેવકને ધન્ય સંધવી કુળ શણગાર. શીતાનાઘની કરી સ્થાપના સુંદર વાસ્થળી મજાર, લય જૈનબધુપર કયાં જેમણે અપૂર્વ લાભ લઈ ઉપકાર; ગ્રહણ કર્યો છે જેણે વનો વિરલ વિમલ ગુણ પર ઉપકાર. ધન્ય ધન્ય તે દેવકને ધન્ય સંધવી કુળ શણગાર. મહાવીર વિદ્યાલયમાં ને સિદ્ધક્ષેત્ર બાળાશ્રમમાંહ્ય, ત્યમ સંવ, સુજિન બેગમાં પુષ્કળ ધન દઈ કરી સહાય; તન મન ધનથી જ્ઞાતિબંધુ ને ધર્મબન્ધનું હિત કરનાર, ધન્ય ધન્ય તે દેવકને ધન્ય સંઘવી કુળ શણગાર. ઉજવળ યશ આરે ગ્યતા, દીર્ઘ આયુ સજ્ઞાન, સુખ સંપત્તિ સન્મતિ, પામો લાભ મહાન. -- પાસ તેને , બ, ક નાદિરાતિ પર તેમણે મનુષ્ય ઉપર તે ઉપકાર કરે છે તેથી For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ;* * * *. : ' .:-* જ. " *--*, : - કે , ' ' + * * * * * * * : : : : : ' ' * * • ' . . કેક * ( ** હાર પડી ચુકી છે. તાકીદે પગ. आनंदघन पद्य रत्नावळी. મા પ્રથમ ભાગ િઆનંદઘનજી મહારાજના સુપ્રસિદ્ધ પચાસ પદ પર ઘણા વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. દરેક પદના શબ્દાર્થ ભાવાર્થ અને વિશેષ મનાવવા ૩પરાંત પાઠાંતરો તથા આશા પર સૂમ વિવેચન કરવામાં આવ્યું છે. આને દઘનજી અને તેના સમયના ઇતિહાસ, તેમના પર રામવિ, તેમનાં પદેની મા. અન્ય બે કવિઓ સાથે કનની ખામણી વિગેરે અતિ વિસ્તારથી ચર્ચવામાં આવ્યા છે. પદેની તપ, વિની જૂદા જુદા પ્રકાર ઉપયોગી થઈ પડે તેવી અનુક્રમણિકાઓ આપી છેવિષય સાપ આપવામાં આ છે અને ગ્રંથને જેમ બને તેમ ઉપગી બનાવવા માટે પૂરતા પ્રયાસ કરવામાં આવ્યું છે. આ ગ્રંપ પર વિવેચન વિગેરે અમારી સલના સભાસદ મોતીચંદગીરધરલાલે કાપડીઆ સોલીસીટરે પ્રયાસ કરીને લખેલ છે, તો અમે ગુજરાતી પ્રેસમાં સુંદર રીન્ટીગથી છપાવેલ છે અને ગાઈડીંગ પણ સુશોભિત કરવામાં આવ્યું છે. આ પ્રથમ પચાસ પદના વિવેચનવાળા બની ભગ પડત કિંમત રૂા. ૨ ૦ લખવામાં આવેલ છે. તે અંધ બહાર પડી ગયો છે. તેની માત્ર એક હજાર કેપીએ છે પાવી છે. ગ્રંથ કુલ મી આઠ પેજી આઠસે બાર પૂર્ણ થયેલ છે. દરેક માન્યરસિંક બધુએ ખારા વિાંચવા જેય છે.ટપાલ ખર્ચ ૦-૮-૦ ન જવું जैनदृष्टिए योग. ( પ્રથમ ભાગ ) તરીકે આ લે રિચના કરવામાં આવી છે. એમાં કેગના વિષયને બહાસાદી ભાષામાં સમજી શકાય તેમ ચર્યો છે, ગહન વિષયને સરલ કરવામાં આવે છે, ચેતનની ઉકાનિત બિતાવવામાં આવી છે, યોગ અને ગીતા એ આઠ દૃષ્ટિ સેગનાં આઠ અને અને ખાસ કરીને ધ્યાન વિષય પર વિશેષ ચાગ ધાનેરા વિવેચન-કાપડીઆ મોતીચ ગીરધરલાલે વિસ્તારથી કર્યું છે. આ સંસારથી વૃત્તિ કઠી હોય તત્વજિજ્ઞાસા થઈ હોય એને ચેતનની ઉત્ક્રાંતિ કરવા ઈચ્છા હોય તેમણે આ ગ્રંથ જરૂર વાંચવે એવી અમારી ખાસ ભલામણ છે. આ બસે ઉપરાંત પૃષ્ટિને થે બહુ સારી રીતે છપાવવા તથા ઈ ધાવવામાં આવ્યા છે. દિ યાગના નામથી ભડકી ન જતાં એ ય જોર વોચવા અમારી ભલામ. છે એ અગમ્ય નથી, તેમજ જેમ સમકિતમાં નથી તેને યોગમાં પણ ઉત્કાન્તિ બતાવનારી બાબત સાધારણ નથી, એ બતાવવા આ ચયમાં પ્રયાસ કરવામાં આવ્યું છે. કિંમત માત્ર આઠ આના રાખવામાં આવી છે. આનંદઘનજીના પદો. પસ્તુ ! ચન વાંચતાં પહેલાં આ ય જરૂર વાંચવાની ભલામણ કરવામાં કરે છે. ટપાલ ખચ ઇ-૨૦ જૂહું સમજેવું બને છે અમારી સંભામાં જાવનગર થી વથા મુંબઈ પાય ની ઉપર રા. જી હીરજી નથી મળી શકશે. પરંશી ''' , " - - - : 5 * * * કે " ': ': ': ' * * * આનંદઘનજી ત: પદ્યાન , મયમંક મા ' 'બસ પગાર્ડન ગ:CRા , જ-ક- * * * r * . * .. . . .. * કનક કહે - , " " : ", For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir असलं पुस्तक प्रसिधि खातुं. 6. કરમાં બહાર પડવાજે થે. દર અધ્યા માર, પ, ગsiી વિજયજી કો ટીકા યુકત. 2 ટી અધ્યારે, મળ, મૂળ ને ટીકાના 9. પાંતર યુકત. 3 શ્રી ઉમા ઈ દવા સારોદ્વાર. સ ાતન સટીક . છેશ્રી કીધા વારા રાસ. સારા તથા યયુક્ત. 5 શ્રી કમં પ્રકૃતિ ગ્રંથ, શ્રી વિજય કૃત ટીકાયુક્ત. 6 થી ઉપદેશ સમિતિક. પર ટીકા ચુત 7 શ્રી કર્મગ્રંથ ઉપરની નેટ, મજુતિ, બાસડીઆ, યંત્રે વિગેરે . તરતમાં છપાવા સારૂ થશે. 8 શ્રી શાંતિનાથ ચરિત્ર. સંસ્કૃત પધબ ધ. 9 શ્રી ત્રિષદ શિલાકા પુરૂષ ચરિત્ર ભાષાંતર. પર્વ 8-9 10 શ્રી ઉપદેશ પ્રાસાદ 2 થ. મૂળ વિભાગ 2 જે. (સ્પંભ 7 થી 12) (શા. હીરાલાલ બકેરદાસ. રાંધણુપુર નિવાસી તરફથી) - 4. નીચેના થે તૈયાર થાય છે. 11 ઉપદેશ પ્રસાદ ગ્રંથ. મૂળ. વિભાગ 3-4 13 થી 24. 12 શ્રી ઉપમિતિ ભવ પ્રપંચ કથાનું ભાષાંતર. 13 શ્રી હેમચંદ્રાચાર્ય ચરિત્ર. ( ગુજરાતી ભાષામાં) 14 શ્રી પરિશિષ્ટ પર્વ ભાષાંતર. 15 શ્રી હરિ સોભાગ્ય કાવ્ય. ભાષાંતર. 16 શ્રી આરંવાસિદ્ધિ વિગેરે જૈન જતિષ ગ્રંથ ભાષાંતર યુક્ત, બીજી બે ત્રણ નાના ચાન્નિના ભાષાંતર જુદા જુદા ગૃહસ્થા તરફથી તેયાસ કરાવવામાં આવે છે. તેના નામે હવે પછી બહાર પડશે. શ્રી જૈનધર્મ પ્રસારક સભાની વાર્ષિક સાધારણ સભા. જે વદિ 10 ગુરૂવાર. તા. 8-~-7-1915. આ મીટીંગના ખબર દરેક સભાસદને બહારગામ પણ આપવામાં આવ્યા હતા. સભાસદે એ સારી સંખ્યામાં હાજરી આપી હતી. - તેમાં સર્વાનુમતે થયેલા કાર્યો 1 વર્ષ 32-33-34 માનો રીપોર્ટ ને હિશાબ મંજુર કર્યું. 3 નવા વર્ષનું બજેટ પસાર કરવામાં આવ્યું. 3 નવી મેનેજીંગ કમીટી નીમવામાં આવી. જ હિશાબ તપાસનારા બે ઓડીટર નીમવામાં આવ્યા. તા. સદર , શા જીવરાજ રતનજી. સેક્રેટરી For Private And Personal Use Only