SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને રિયર કેમ થાય ? રેકરા ઉપરના ઘેડા ફકરાઓ ઉપરથી મનને વશ કરવાનો કુમ બતાવવા પ્રયત્ન માં છે તે એક રૂપરેખા છે. એવી બાબતો ઘણી લખી શકાય પણ બહુ લખાણું આવશ્યક નથી. એ ઉપરથી એટલું સમજવા રૂપે નીકળી શકે છે કે એક પ્રકારના અપ્રસ્ત ભાવોમાંથી બીજા પ્રકારનાં રાજાતીય છતાં પ્રશસ શાવિમાં મનને દોરી જવું એ તેને વશ કરવાની શરૂઆતનો પ્રકાર છે. પર અત્રે પ્રસગે જાણવા એગ્ય છે કે મનની ઈચ્છાને અનુકળ સાનીય પ્રયા તે પ્રકારને અભાવ હોય ત્યારે વિજાતીય પણ પ્રશસ્ત પ્રકારમાં રાતે ફી રાખવાથી પણ મનનું એકીકરણ થઈ શકે છે એટલે યેન કેન પ્રકારેણું મન અપ્રશસ્ત ભાવની વિસ્મૃતિ કરાવી પ્રશસ્ત ભાવમાં જેવું એમ અા લ વાનું પ્રયોજન છે. ઉપરના ફકરાઓમાં જે વિધિ દર્શાવ્યો તદનુસાર ન વર્તાવામાં આવે અને મનને તદ્દન દાબી દેવામાં આવે તો તે મનુષ્યને અનેક વ્યથા ઉપજવે છે, પિતે મુખે જેપતું નથી અને બીજાને સુખે જ પવા દેતું નથી. આ બાબત છે કે મનુષ્ય પિતપતાના અનુભવથી વિચારે તે સહેજે સમજી શકાય તેવી છે. ' યેગી થવા ઈચ્છનાર પ્રથમ હગ અખત્યાર કરે છે, પણ 'પારકી સહેજ-સમાધિ એગમાં જયારે તે આવે ત્યારે તેની ઈષ્ટ સિદ્ધિ યા છે. બાકી હઠયોગમાં વર્તતાં તે તેને નવી નવી દશાઓના અનુલવે સાથે પોતાનું સામર્થની કસોટી થાય છે અને તે વખતે તે તેને અનેક હાસ્યપાન દશાએને અનુભવ થાય છે જે તે પિતેજ જાણે છે પણ અન્યને જણાવતા નથી અને છે તેમાં આગળ વધવા સાથે તે સમાધિ યેગમાં ન આવે તો પ્રથમ તેને માત્ર અપાશેજ ફળદાયક થાય છે. આ જણાવવાનો હેતુ એ છે કે મનને મારવા માટે હઠયોગનું સેવન મોટે ભાગે આજ કાલ બહુ પ્રકારના ધાર્મિક પ્રસંગ ચોમાં થાય છે, તે તદ્દન કાઢી નાંખવા જેવું નથી, શરૂઆતમાં ટેવ પાડવા માટે બીજ વેગથીજ થાય છે અને એ કર. -- - ... ઈ જ ત્યજ કહેર કે જ્યારે તે દુઃખી છે . . . તેની ઇચ્છા એ બેટી ઈછા છે અને તેટલાથી કાંઈ ફળ નથી. આ વિ દરેકે દરેક ઈચ્છાને લાગુ પડે છે. આથી, મન વશ કરવા ઈચ્છનારે સારા થઈ જાગૃતિપૂર્વક તેના ઉપાયો અજમાવવા જોઈએ એમ સૂચવાનો ટાર આશય છે. - વીશ કલાકમાંથી અચૂક પ્રવૃત્તિને અને નિદ્રાનો જરૂરને વસ્તુ છે ? For Private And Personal Use Only
SR No.533360
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy