________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
જેનધમ પ્રકાશ, કરતાં જે વખત મળે તેમાં મનને નવરું ન પડવા દેતાં તેને ગમે તેવા પણ સારા વાંચન અને અભ્યાસમાં જોડી દેવું, જેથી ઘણું પાપ લાગતાં અટકી જશે. નિત્ય કંઇ પણ નવીન અભ્યાસ કરવાની ટેવ રાખવી જેથી કેટલેક કાળ તેમજ વ્યતીત ઘઈ જશે. જેમ જેમ જ્ઞાનગળ વધતું જશે તેમ તેમ મનની દશા સુધરતી જશે અને શરૂઆતમાં જે જે, ટેવ પાડવા માટે કરવામાં આવતું હતું તે તે હવે રૂચિપૂર્વક સ્વયમેવ આચરવાનું સ્વીકારાશે. જેટલું જ્ઞાનગુણનું પ્રાબલ્ય અધિક હાય તેટલું મનનું વશીકરણ વિશેષ અને જેટલી તેમાં ન્યૂનતા અથવા નય હાય તેટલી પાનના વશીકરણમાં પણ ન્યૂનતા થાય છે, માટે મન વશ કરવા ઇચ્છનારે અભ્યાસ અને વાંચન બહાળા પ્રમાણમાં રાખવાં જોઈએ, એ ખાસ ઉપાય તરીકે ધ્યાનમાં લેવા એગ્ય છે.
જેટલા પ્રમાણમાં બહિરૂપાધિઓ-પ્રવૃત્તિઓ જીવન વિશેષ લાગુ પડેલી હોય છે તેટલા પ્રમાણમાં મનને ભટકવાનાં સ્થળો વિશેષ હોય છે અને તેથી મનને વશ કરવા ઇચ્છનારે જેમ બને તેમ ઉપાધિઓ ઓછી કરી નાખવી જોઈએ. પછી તે ગૃહસ્થ હો કે ત્યાગી બને છે એમ કે આ જીવ ઘણીવાર વ્યર્થ ઉપાધિઓ (કે જે તે ન હારે તો ચાલી શકે તે) હાય કરે છે અને પછી મન વશ થતું નથી એમ ફરીયાદ કર્યા કરે છે. અસંતુષ્ટ શ્રીમંત કરતાં સંતુષ્ટ ગરીબ મનને વિશેષ જીતી શકે છે પ્રથમ વર્ગ જ્યારે ક્વચિત્ ધાર્મિક ક્રિયા કરવા જશે ત્યાં પણ મન તેને સ્થિર થવા દેશે નહિ અને દ્વિતીય વગ તે શાંતિપૂર્વક કરી શકશે. પ્રથમ વર્ગ જ્યારે અર્થથીજ સર્વ સિદ્ધિ માને છે અને ધર્મને ભેગે પણ અર્થ સાધે છે ત્યારે દ્વિતીયવર્ગ ધર્મથીજ સર્વ સિદ્ધિ માની નિયમિત ગોઠવેલા કમપૂર્વક, અર્થ અર્જન કાળે અર્થ અને ધર્મ સાધન કાળે ધર્મ સાધે છે. પ્રથમ વર્ગ જ્યારે આ ધાર્મિક કાર્ય ઝટ પૂરું થાય તે ઠીક, મારે હજ પેલું કાર્ય અધૂરું છે તે કરવું છે એવા વિચારવાળે હોય છે ત્યારે દ્વિતીય વર્ગ “અત્યારે મારે આ ધાર્મિક કાર્ય સિવાય બીજું કશું જ કરવાનું નથી' એમ વિચારી કોઈ પણ જાતની ત્વરા વગાર ૧ ધર્મ સાધે છે. અહીં કારણ તરીકે વિચારતાં સમજાશે કે
જાધિવાળો છે ત્યારે દ્વિતીય વગ અલપ ઉપાધિવાળે છે. માત્ર પિતાની આજીવિકા પૂરતી જ ઉપાધિઓ રાખી અન્ય એ અને જેટલી ઉપાધિ રાખી હોય તેના ચોક્કસ વખતે * તેજ મન દોડધામ કરી લેશે પણ નિવૃત્તિ
છે એટલે મહેરબાન સાહેબ ડાહ્યા થઈને એક જ" ને નિવૃત્તિ મળે છે ત્યારે કુથલી કરવાની
', તેમાંથી આવા સાધક મનુષ્ય બચી
ગોઠવવા જોઈએ એટલે પ્રવૃત્તિ વ વખતે વાંચન કે અભ્યાસ ચાલુ રહે ઠેકાણે ખીલે બંધાઈ જશે. ઘણાં : ટેવ હોય છે તેથી અનદે છે ?'
For Private And Personal Use Only