SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુને અનુનય, ૨૨ તેવી સ્થિતિમાં હતા અને તેમના ઉપદેરાથી તેમના ૪૯૯ શિષ્યે સાવધ પ્રાપ્ત કરી હતી, છતાં પોતે તે સવથી ભષ્ટ થઈ ગ્યાર થયા, અને ત્યાં પશુ જ રહેવાથી આખા કડક દેશ આળી નાખી દરકાર કર્યું. દુષ કેવી રીતે કરે છે એનું આ પ્રબળ દૃષ્ટાન્ત છે, ખાસ વિચારણીય છે. ! ચડકાશિક અને શ્રી વીરપરમાત્માનું દૃષ્ટાન્ત પણ આવીજ હકીકત સા છે. એના કરતાં પણ સગમ દેવે ઘેર ઉપગો કર્યા છતાં પણ ત્યારે છ પછી હારીને જાય છે ત્યારે પ્રભુને તેના ઉપર ઠાણા આવે છે, તેથી તે થઈ જાય છે અને મનમાં તે બિચારા સ્થૂલ એ સમય પશુ મા દષ્ટિએ નિર્બળ પ્રાણીની માનસિક સ્થિતિપર ખેદ થાય છે. મનમાં વિસ્તા થાય છે કે એ પેાતાના સબધમાં આવવા છતાં સુધરી શકો નાં એ લ ગીરી ભરેલું છે. ચિત્તની વિશાળતા અને દ્વેષજયનું આ ઉત્કૃષ્ટ દૃષ્ટાન્ત છે. રા દેવે કરેલાં ઉપરોં વાંચતાં સામાન્ય વાંચનારને પણ તેના ઉપર હે લી જાય છે, પણ પ્રભુના મન ઉપર તેની જરા પણુ અસર થઇ નવી છે વિચારવા ચાગ્ય છે. દ્વેષ ત્યાગનાં આવાં અનેક ટાન્ત શામાંથી મળી શકે તેમ છે, હારમાં અથવા ઇતિહાસમાં તે મળવા સહેલાં નથી, કારણુ વ્યવહાર સૂત્રો ગામો ઉપર બધાયલે છે. દ્વેષત્યાગને નબળાઇ અથવા છીકણુપણાનું ઉપનામ હું સળે ત્યાં એવાં દૃષ્ટાન્તા મળવા મુશ્કેલ પડે એ સમજાય તેવુ છે, છતાં સ્પષ્ટ કરવાની જરૂર છે કે ઉપર જણાવેલા સર્વે મહાત્માએ ટ્રૂપના ત્યાગ તા હતા તે કેઈ પ્રકારની શારીરિક નબળાઈથી નહિ પણ માનસિક મહુવાને મા કરતા હતા. શ્રીપાળની શક્તિ પ્રસિદ્ધ છે, તી' કરતુ શારીરિક બળ કરતાં પણ અધીક હેાય છે અને એ સિવાય બીજા જે જે મહા ત્યાગ કર્યા છે તે આત્મિક વિચારણાને અગેજ કર્યાં છે એમ લક્ષ્યમાં રાખવું એ છે હવે આપણે આ દ્વેષના વિષયને ચાંગાએ એઇ જઇ, આ વિશ્વ રણા પૂર્ણ કરીએ. અહીં ખાસ જણાવવાની જરૂર છે કે એગમાર્કસ અને જે કાળ ( સમય ) શાસ્ત્રમાં તાવ્યો છે. તે સમય પહેલાં ગપ્રાપ્તિ જૂદા ઉપાય અમલમાં મૂકવાની બહુ જરૂર બતાવી છે. તેમાં ચાર ઉપાય પર બહુ ભાર મૂકનામાં આવ્યુ છે. તે ઉપાયો આ પ્રમાણે છે દેવગુરૂ ગુજ, ચાર, તપ અને મેક્ષ દ્વેષ. દેવગુરૂ પૂજનથી આદર્શ સ્પષ્ટ થાવું છે આદર્શની સ્પષ્ટતા વગર તે પ્રાપ્ત કરવા કદિ સંપૂર્ણ પ્રયાસ થઈ શકતી નથ સદાચારમાં સુદાક્ષિણ્ય, દયાળુતા, નમ્રતા, દૈન્ય, રાપ્રતિત્વ, મિતભાઈવેતા સુંદર ગુણેાને સમાવેશ કરવામાં આવ્યું છે. તપથી યિ અને સમ શા ર For Private And Personal Use Only
SR No.533360
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy