________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ પ્રકાશ.
“ ને અંતક્રિયા પણ પિતે કરી. તેટલું જ નહીં પણ પિતાને થાજ્ય પ્રાપ્તિ રતાં તેના પુત્રને નગોડની પદવી આપી. આ કંપની અને સાજન્યને ખરેખર
તે છે, તેને કરવા ચોગ્ય છે, ખાસ વિચારવા યોગ્ય છે. તત્ત્વદૃષ્ટિથી વિચારતાં શીપ ડીને કાંઈ ખાવાનું હતું જ નહિ અને તેના ઉત્કૃષ્ટ મનોવલણ પ્રમાણે તે
માં સ્થિત ઘા, વેગ આરાધનાની સન્મુખ રહ્યા અને ઉત્કૃષ્ટ જીવન ગાળ્યું.
કાર્ય કરનાર -દ્રષમાં આસકત રહેનાર ધવળશેઠ ધનના વિચારોમાં અને પાનું નિકંદન કાઢવાના પ્રયાસમાં આ ભવમાં ધનથી વેછિત છતાં મહા અંતરાં પાપ અને પરભવમાં નારકીમાં ગયે. ધનમાં એકાંત સુખ નથી, ધનવાળી ખાસ સુખી હોય તેમ રામ જવાનું નથી, સુખ માનસિક અને આધ્યાત્મિક સ્થિાન પર આધાર રાખે છે તેનું પણ આ ખાસ દૃષ્ટાંત છે. આવી રીતે અનેક કહી કથા સંપત્તિવાળા હોવા છતાં આ ભવમાં પણ હા વ્યથા (માનસિક) જોગવે છે, એ બહારથી સુંદર હવેલીઓ અને ઘેડા ગાડીના વૈભવની અંદર મહાલતા અંતઃકરણનો અભ્યાસ કરવાથી જણાય તેવું છે. દ્રષને અંગે પાંડવ કિ દૃષ્ટાંત પણ એટલું જ વિચારવા યોગ્ય છે. શ્રેષ કરીને સજજનને કચ્છમાં પાડવા માટે જે ઉપાય ચિંતવવામાં આવે છે તે બહુધા સજજનને દુઃખ આપવાને બદલે સુખનાં કારણશન થાય છે, કારણકે એવા વિશાળ મનોરાજ્યમાં પનો ધુમાડે હતા નથી અને તેથી તેને તે તેનો લાભ મળે છે. જે અમુક વખત સુધી ધીરજ ધારણ કરવામાં ન આવે અને સાધારણ રીતે લોકો જેને વ્યવહારૂ સમજે છે તેવા વિચાર સર્વ કાર્યને અંગે કરી લેવામાં આવે તો તે સજન્ય પ્રકટ થવાના પ્રસંગ રેહતાજ નથી, કારણકે ઢષ સામે છેષ કરે એ અનુભવ વગરના વ્યવહારનું શિયાળુ હોય છે, પરંતુ વૃત્તિની વિશાળતાપૂર્વક જરા દીર્ધદષ્ટિ વાપરવામાં આવે તે જણાઈ આવે છે કે એવી બાબતમાં ધૂળ દષ્ટિએ વિચાર કરે ઉચિત નથી.
દકાચાર્યના પાંચશે શિષ્યને ઘાણીમાં પલવાનો હુકમ કરવા છતાં જરા “પણ તુષ ન કરવાનો નિશ્ચય કરનાર તે મહાત્મા અતિ માનને પાત્ર હતા. તેઓએ
પનો આચામિક-યામિક ખ્યાલ કરી અતિ સુંદર નિર્ણય કર્યો અને ૪૯૯; શિરોને વસ્તુ સ્વરૂપ સમજવી માલ મોકલાવ્યા પણ અંતે ધીરજ રાખી શક્યા નહિં. જોધાવેધ સાધવાને અવસરે જરા વાસ્તે મૂક્યા અને એક લઘુ શિષ્યની પહેલાં
ના લિવા યાચના કરી. આટલી સામાન્ય યાચના-ઈચ્છાનો પણ અરવીકાર શિતાં ૫ ૬૪ અને તે સાથે જ જે મહા ગુગુસ્થાનક પર ચેતન ચઢ હતા ત્યાંથી પડી ગયા. વ્યવહારૂ માણસને કુંદાચાર્યની આ માગણમાં કાંઈ ગેરવાજબીપણાનું તત્વ લાગેજ નહિ, પણ અહીંજ વ્યવહાર અને આત્મધર્મની ક િતફાવત પડે છે. અને પરિણામે તેઓ અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરી શકે
For Private And Personal Use Only