________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીન્જન મહારાયેમના કાંપે પ્રકૃતિવિદ્ધાર થવા પામતા નથી.
सज्जन महाशयांने कदापि प्रकृतिविकार थवा पामतो नथी.
૧ ગાય, ભેંસ અને અાદિકનાં દૂધનું દહીં ખીજે દિવસે કે તે દિવસેજ ( તત્કાળ ) થાય છે; પરંતુ ક્ષીર સમુદ્ર તે અદ્યાપિ પર્યન્ત જેવા ને તેવા વિકૃતિરહિત રહ્યો છે. તેનુ દહીં થવા પામ્યું જ નથી. ખરી વાત છે કે મહાશયને વિકાર કેમ થાય. ?
૨ ગંગા નદી પાપને, ચદ્રમા તાપને અને કલ્પતરૂ દીનતાને દૂર કરે છે ત્યારે સન્ત મહાશયે પાપ, તાપ અને દીનતા એ બધાને દૂર કરી નાંખે છે. સન્તાને સમાગમ સદાય સુખદાયી જ નીવડે છે.
૩ પ્રકૈાપિત કરેલા એવા પણ સન્ત-સાધુનું મન વિક્રિયા પામતું નથી. એક ઉંબાડીયાવડે સમુદ્રનુ પાણી કઈ ગરમ થઇ શકતુ નથી.
પરેાપકાર કરવા, પ્રિય ખેલવું અને સાચા સ્નેહ કરવા તે સતાના કુદરતી સ્વભાવ જ હાય છે. ચદ્રને કેણે શીતળ કર્યો છે ? જેમ એ સ્વાભાવિક રીતે જ શીતળ છે તેમ સજ્જના આશ્રી પણ સમજી લેવુ.
૧ સજ્જનોની સમીપે કહેલાં સૂક્ત વચને શોભાને પામે છે. પરંતુ દુર્જનોની પાસે કહેવાયેલાં એજ વચને અરણ્યમાં રૂદન જેવાં શે!કદાયી થઈ પડે છે. એટલે અધેા પાંતર સજ્જન દુર્જન વચ્ચે રહે છે.
સજ્જનનુ ચિત્ત સંપત્તિ વખતે કમળ જેવુ કામળ મન્યુ રહે છે; અને આપત્તિ વખતે એમનું ચિત્ત વજ્ર જેવુ કઠણ બની જાય છે. તે યુક્ત જ જ છે. કેમકે વસન્ત માસમાં વૃક્ષનાં પત્ર ઘણાંજ કુણાં હાય છે અને ગ્રીષ્મ રૂતુમાં તે પુત્ર કઠણ-મજખત ખની જાય છે.
૭ સુવર્ણને જેમ જેમ અગ્નિમાં નાંખી તપાવવામાં આવે તેમ તેમતેને વાન વધતા જ ન્તય છે (તેમાં કાળાશ આવવા પામતી નથી ); ચન્દ્રનને જેમ જેમ ઘસવામાં આવે છે તેમ તેમ તે મજાની ખૂશ આપે છે ( ઘસનાર, પીડા કરનાર કે ઇંઢી નાંખનારને પણ ચન્દન તે પાતામાં રહેલા પરિમલ-ખશ આપ્યા કરે છે); શેલડીને જેમ જેમ છેડવામાં કે પીલવામાં આવે છે તેમ તેમ તે પેાતામાં રહેલે મધુર રસ-સ્વાદ જ આપે છે; તેવીજ રીતે પ્રાણાન્ત કષ્ટ આવ્યે સતે પણ સજ્જનો પેાતાની સ્વાભાવિક પ્રકૃતિને સાચવી રાખે છે જ.
જ
તિશ
શુક..
For Private And Personal Use Only