Book Title: Hemchandracharya Smaranika
Author(s): Dalsukh Malvania, H C Bhayani
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001475/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GGGGGGGGGGGGGGGGGGG પં. શ્રી દલસુખભાઈ માલવણિયાને તથા ડૉ. શ્રી હરિવલ્લભભાઈ | ભાયાણીને શ્રી હેમચન્દ્રાચાર્ય-ચન્દ્રક’ પ્રદાન - પ્રસંગે પ્રકાશિત. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સ્મરણિકા [5] Sિ||LG]\ 5|[G]S]LE] [5]S||LE] [5][૬][LG]\ 5]] ]] ]] ]] E||DS|| []]S||B] S]\[5] || ET|5|| || | | | | | | | | | | | | | Sિ||LS||LS LS LS LS LS LS|LS LS LS LS|[][5] LS|| LS LST રસૂરિ નગર ઝ કેમiટાચાર રી, મધર પાળ પ્રેરક : પૂજ્ય આચાર્ય શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ પ્રકાશક : કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ. અમદાવાદ ૩૮o Oo. |||||||||||||||||||||||||||5|| LS LS LS LS LS||||||||In Page #2 -------------------------------------------------------------------------- ________________ અર્હમ્ | નમો નમઃ શ્રી ગુરુનેમિસૂર ( નિવેદન ) શ્રી સોમપ્રભાચાર્યે માનવ જન્મરૂપી વૃક્ષનાં છ ફળ સર્વ ર માં ગણાવ્યાં છે, તેમાં એક છે “ગુણાનુરાગ.” ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનું સૂચન છે કે “થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે.” ગુણાનુરાગની આ ઉદાત્ત વાતો જૈન શાસનને અને તેમાં થયેલા અને થતાં ગુણિયલ ધર્મસાધકોને અતિશય રળિયામણા બનાવી મૂકે છે. સાવ દોષવિહીન તો આ સંસારમાં કોણ હોય? પરંતુ આપણી દોષદૃષ્ટિને ગુણદૃષ્ટિમાં પલટાવીને જોઈશું તો ચારે તરફ ગુણીજનો જ દેખાશે; એ જૈન પણ હોય અને અજૈન પણ હોય, મૂર્તિપૂજક પણ હોય અથવા અન્ય સંપ્રદાયના પણ હોય; વ્યક્તિનો મહિમા તેની આ ધૂળ વ્યક્તિતાને લીધે નથી હોતો; એનો મહિમા તો હોય છે એનામાં એણે પોતીકા પુરુષાર્થથી ખીલવેલા-નીપજાવેલા વિવિધ ગુણોને કારણે. આવા ગુણીજનોને દેખીને આપણને પ્રમોદભાવ જાગે તો સમજવું કે આપણે જૈનત્વની અને તેના પાયારૂપ મૈત્રીભાવની નિકટ છીએ. સયુરુષોની આવી, ગુણાનુરાગ-પોષક વાતોના પ્રભાવે, આપણા દેશના અને રાજ્યના અને ભાષાના બે મૂર્ધન્ય વિદ્ધજ્જનો-ગુણીજનોનું સન્માન કરી ગુણાનુરાગની વૃત્તિને વિકસાવવાનો અમને મનોરથ થયો - આજથી લગભગ અઢી વર્ષ પહેલાં. એ મનોરથ આજે ફળીભૂત બની રહ્યો છે, તેનો અમને અપાર આનંદ છે. પૂજ્યપાદ આચાર્યશ્રી સૂર્યોદયસૂરિજી મ. ની નિશ્રામાં, ગુજરાતી ભાષાના જાણીતા કવિ ડૉ. સુરેશભાઈ દલાલ તથા જૈન સંઘના અગ્રણી શેઠ શ્રી શ્રેણિકભાઈની તેમ જ અનેક નામાંક્તિ Page #3 -------------------------------------------------------------------------- ________________ વિદ્વાનો તથા સાહિત્યકારોની ઉપસ્થિતિમાં, આપણા માનનીય વિદ્વાનો પં. શ્રી દલસુખભાઈ માલવણિયા તથા ડૉ. શ્રી હરિવલ્લભભાઈ ભાયાણીને “શ્રી હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક' અર્પણ કરવાના નિમિત્તે, આજે - તા. ૧૭-૧૦-૯૩ આસો શુદિ ૨ (સં. ૨૦૪૯)ને રવિવારે, ભવ્ય સન્માન સમારોહ તેમજ “હૈમ સાહિત્ય સંગોષ્ઠી'નું આયોજન કરવાની અમને મળેલી તક બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ, અને આ અવસરે પ્રસ્તુત સ્મરણિકાનું પ્રકાશન કરીને અમે વિશેષે ગૌરવાન્વિત છીએ. અમને આશા અને શ્રદ્ધા છે કે અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સહુ કોઈ વધાવશે અને આવાં સત્કાર્યો કરવા માટે સર્વ પ્રકારનો સહયોગ આપીને અમને પ્રોત્સાહિત કરશે. સંપર્ક : લી. પંકજ સુધાકર શેઠ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ૨૭૮, માણેકબાગ સોસાયટી નવમ જન્મશતાબ્દી સ્મૃતિ માણેકબાગ હોલ પાસે સંસ્કાર-શિક્ષણ નિધિનો ટ્રસ્ટી ગણ આંબાવાડી અમદાવાદ-૩૮૦૦૧૫. તા. ૧૭-૧૦-૧૯૯૩ દ્રવ્ય સહાયનું સૌજન્યઃ શ્રી કારેલીબાગ જૈન જે. મૂ. પૂ. શ્રી સંઘ કારેલીબાગ, વડોદરા-૧ મુદ્રક: નંદન ગ્રાફિક્સ, અમદાવાદ. ફોનઃ ૩૫૬ ૧૯૭ Page #4 -------------------------------------------------------------------------- ________________ કલિકાસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણનિધિ પરિચય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના જન્મને વિ. સં. ૨૦૪૫માં ૯૦૦ વર્ષ પૂર્ણ થયા. તેના ઉપલક્ષ્યમાં લોકોપકારક અને આપણી સંસ્કૃતિ તેમજ સાહિત્યની સેવારૂપે કાંઈ પ્રવૃત્તિ કરવાની પુનિત પ્રેરણા પ. પૂ. આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે આપતાં, અમોએ એક શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઉદ્દેશો ધરાવતું ટ્રસ્ટ સ્થાપ્યું, અને તેમાં શ્રી હેમચન્દ્રાચાર્યનું નામ જોડ્યું છે. ટ્રસ્ટનું પૂરું નામ - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી મૃત સંસ્કાર-શિક્ષણ-નિધિ છે. આ ટ્રસ્ટના ઉદ્દેશો નીચે આપ્યા છે: ટ્રસ્ટના ઉદ્દેશોઃ (૧) આપણા રાષ્ટ્રધન સમાન પ્રાચીન સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન, પ્રકાશન, પુનર્મુદ્રણ કરવું તથા કરાવવું. (૨) પ્રાચીન સાહિત્યના સંશોધનાદિનું તથા સમાજને ઉપકારક શિષ્ટ સાહિત્યના નવસર્જનાદિનું ઉત્તમ વિશિષ્ટ કાર્ય કરનાર સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન, સર્જક-લેખક યા લેખકોને વિશિષ્ટ પારિતોષિક-પુરસ્કાર એવોર્ડ અર્પણ કરવા, કરાવવા. (૩) પ્રાચીન-અર્વાચીન સાહિત્યના અધ્યયન, અધ્યાપન, સંશોધન, સર્જન, સંપાદન કરનારને કાર્યના ધોરણ પ્રમાણે શિષ્યવૃત્તિ આપવી. (૪) સંશોધક, સાહિત્યકાર, વિદ્વાન દ્વારા સંશોધિત, સર્જિત, સંપાદિત, ગ્રંથકૃતિ કૃતિઓનું મુદ્રણ-પુનર્મુદ્રણ કરવું, કરાવવું; તથા તે માટે અનુદાન આપવું. શૈક્ષણિક, વિદ્યાકીય ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર, દાખવનાર વિદ્યાર્થી ભાઈ-બહેનને પ્રોત્સાહક પારિતોષિક, શિષ્યવૃત્તિ, શૈક્ષણિક સવલત આપ વાની જોગવાઈ કરવી. (૬) સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સત્કાર્ય કરનાર તથા સમાજને ઉપકારક નીવડે તેવી બહાદુરી દાખવનાર આશરે ૧૦ થી ૧૬ વરસની વયના કુમાર-કુમારીને પ્રોત્સાહક પારિતોષિક આપવા. (૭) આપણી સંસ્કૃતિની સેવા કરનારા તથા સમાજનું કલ્યાણ થાય તેવી સં સ્કારપોષકસ–વૃત્તિ કરનાર, વિભિન્ન ક્ષેત્રોની વિશિષ્ટ વ્યક્તિ-વ્યક્તિઓને Page #5 -------------------------------------------------------------------------- ________________ પારિતોષિક-પુરસ્કાર આપવા તથા યોગ્ય આર્થિક સહાય કરવી. આપણા રાષ્ટ્રધનસમા પ્રાચીન સાહિત્ય અને કલાકૃતિઓનું જતન કરવું અને જતન કરતી સંસ્થા-સંસ્થાઓને અનુદાન આપવું. (૯). અધ્યયન-અધ્યાપન-સંશોધન-પ્રકાશન કરતી સંસ્થા-સંસ્થાઓને અનુદાન આપવું. (૧૦) સંસ્કૃતિની વિશિષ્ટ સેવા-રક્ષા કરનાર તથા સમાજની સંસ્કારિતાને પોષનાર પ્રેરણા આપનાર/પાનાર, વિશિષ્ટ વ્યક્તિ-વ્યક્તિઓની સ્મૃતિમાં યોગ્ય સ્મારક કરવું અને તેવું થતું હોય તો તે માટે અનુદાન આપવું. (૧૧) સાહિત્ય અને સંશોધનને અર્થે વ્યાખ્યાનો, વ્યાખ્યાનમાળાઓ તથા પરિસંવાદો (સેમિનારો) વ.નું આયોજન કરવું તેમજ સાહિત્યિક અને સંશોધન અંગેના સામયિકો/જર્નલોનું પ્રકાશન કરવું. (૧૨) ટ્રસ્ટની ઉપરની તમામ પ્રવૃત્તિઓ-યોજનાઓ સાથે શ્રીહેમચન્દ્રાચાર્યનું નામ જોડવાનું રહેશે. ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય વિક્રમની બારમી સદીમાં થઈ ગયેલા આ મહાન જ્યોતિર્ધર જૈનાચાર્યનો સંક્ષિપ્ત જીવનપરિચય આ પ્રમાણે છે : વિ. સં. ૧૧૪૫ની કાર્તકી પૂનમે ધંધુકામાં મોઢ જ્ઞાતિના પિતા ચાચિગ અને માતા પાહિણીને ત્યાં જન્મ. નામ ચાંગદેવ. નવ વર્ષની વયે સં. ૧૧૫૪માં પૂર્ણતલ્લગચ્છના આચાર્ય શ્રીદેવચંદ્રસૂરિજી પાસે દીક્ષા લઈ સોમચન્દ્રમુનિ તરીકે સાધુજીવન આવ્યું. બાલ્ય વયમાં પણ તેમનામાં વિકસેલા ઊંડા વિદ્યાભ્યાસ, અપૂર્વ ત્યાગભાવ, તપશ્ચર્યા, જિતેન્દ્રિયતા, સંયમવૃત્તિ, ઓજસ્વિતા વગેરેથી પ્રેરાઈને ગુરૂએ સં. ૧૧૬૬માં ૨૧ વર્ષના આ મુનિને આચાર્યપદે આરૂઢ કરી હેમચન્દ્રસૂરિ તરીકે સ્થાપ્યા. કાળક્રમે, પોતાના જ્ઞાન અને તપતેજના બળે માત્ર જૈનોમાં જ નહિ, પણ જનસાધારણમાં અને એથી આગળ વધીને ગૂજરશ્વર રાજા જયસિંહ સિદ્ધરાજના આદરભાજન બન્યા. રાજદરબારમાં એમણે વિદ્વત્તાના બળે સ્વયંભૂ રીતે જ સઘળા પંડિતોમાં ટોચનું સ્થાન મેળવ્યું. સિદ્ધરાજે માળવા પર વિજય મેળવ્યા પછી અનાયાસે જ તેના ધ્યાનમાં ગુજરાતની સાંસ્કૃતિક અને વિદ્યાકીય દરિદ્રતા આવી. આ નિવારવા માટે સમર્થ પુરૂષની શોધ ચલાવતાં તેની અને સૌ પંડિતોની નજર Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રીહેમચન્દ્રાચાર્ય ઉપર ઠરી. સિદ્ધરાજની વિનતિ થતાં શ્રીહેમચન્દ્રાચાર્યે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન' નામે વ્યાકરણની તેમજ તેની સાથે છંદોનુશાસન, કાવ્યાનુશાસન, લિંગાનુશાસન, શબ્દકોશો, તર્કશાસ્ત્રો ઇત્યાદિ લાખો શ્લોકોપ્રમાણ સાહિત્યની નવરચના કરીને ગુજરાતને વિદ્યાના ક્ષેત્રે સમૃદ્ધ તેમજ આત્મનિર્ભર બનાવ્યું. આ પછી તો સિદ્ધરાજ તેઓનો અનન્ય ઉપાસક બની ગયો, અને તેનો અનુગામી રાજા કુમારપાળ તો આચાર્યનો અનન્ય શિષ્ય જ હતો. તેણે જૈન ધર્મ સ્વીકારી શ્રી હેમચન્દ્રાચાર્યના ઉપદેશાનુસાર, પોતાની સત્તાના તથા વગના બળે, પોતાના સામ્રાજ્ય-પ્રદેશમાં સાત વ્યસનનો અટકાવ્યાં હતાં. હિંસા અને માંસાહાર તથા દારૂનો વપરાશ તદ્દન બંધ કરાવેલ હતો. બિનવારસી વિધવા સ્ત્રીની મિલકત આંચકી લેવાની પ્રથા બંધ કરી હતી, અને બીજાં પણ અગણિત લોકોપયોગી કાર્યો તથા ધર્મકાર્યો કુમારપાળે આચાર્યના ઉપદેશથી કર્યાં હતાં. આજે ગુજરાતમાં અને રાજસ્થાનમાં હિંસક યજ્ઞોનો, પશુબલિનો, માંસાહારનો તથા મધપાનનો પ્રચાર સરખામણીમાં નગણ્ય છે અથવા અત્યાર સુધી આ બધું નહોતું, તેનો યશ શ્રી હેમચન્દ્રાચાર્યના ઉપદેશને અને પરમાર્હત રાજા કુમારપાળની ધાર્મિકતાને જાય છે. - વિ. સં. ૧૨૨૯માં શ્રી હેમચન્દ્રાચાર્યનો સ્વર્ગવાસ થયો ત્યારે શૈવધર્મી રાજપુરોહિત શ્રી સોમેશ્વર દેવે કહ્યું : વૈવુાં વિાતાશ્રયં તિવતિ શ્રી હેમવન્દ્ર વિનં . ‘શ્રી હેમચન્દ્ર સ્વર્ગે ગયા અને વિદ્વત્તા હવે નિરાધાર બની ગઈ !' શ્રી હેમચન્દ્રાચાર્ય વિશે આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ ઉચ્ચારેલા ઉદ્ગારો સાથે આ ટુંક પરિચયનું સમાપન કરીએ ઃ ‘અંતમાં એટલું કહેવું વધારે પડતું નથી કે દેશિવદેશનો લાખો જ નહિ બલકે કરોડો કે અબજો વર્ષનો ઇતિહાસ એકઠો કરવામાં આવે તો પણ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય જેવા નિર્લેપ, આદર્શજીવી, વિદ્વાન સાહિત્યસર્જક, રાજનીતિનિપુણ, વ્યવહારશ, વર્ચસ્વી અને પ્રતિભાધારી પુરુષની જોડ જડવી અતિમુશ્કેલ બને અને એ જ કારણસર ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્ય માટે કલિકાલસર્વજ્ઞ તરીકેનું જે બિરૂદ યોજવામાં આવ્યું છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી.’ Page #7 -------------------------------------------------------------------------- ________________ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પ્રકાશનોઃ त्रिषष्टिशलाकापुरुषचरित महाकाव्य ભાગ-૧ પ્રથમ પર્વ ભાગ-૨, ૨-૩-૪ પર્વો પ્રમાપનીમાં (પં. સુખલાલજી-સંપાદિત, પુનર્મુદ્રણ) હેમ સમીક્ષા - મધુસૂદન મોદી (પુનર્મુદ્રણ) હેમ સ્વાધ્યાય પોથી (કલાત્મક ડાયરી) studies in Desya Prakrit - ડૉ. હરિવલ્લભ ભાયાણી અપભ્રંશ વ્યાકરણ – ગુજરાતી અનુવાદ - ડૉ. હરિવલ્લભ ભાયાણી અપભ્રંશ વ્યાRUT - (હિન્દી) - ડૉ. હરિવલ્લભ ભાયાણી દ્રૌપવી સ્વયંવર નાટમ્ - શ્રાવક કવિ વિજયપાલ સં. શાંતિકુમાર પંડ્યા. ચન્દ્રકwદાન-પ્રવૃત્તિ શ્રી લક્ષ્મણભાઈ ભોજક (સં. ૨૦૪૨) શ્રી શાંતિલાલ ગુલાબચંદ શાહ (સં. ૨૦૪૨) ડૉ. ઉમાકાંત પી. શાહ (સં. ૨૦૪૫) મરણોત્તર પં. દલસુખભાઈ માલવણિયા (સં. ૨૦૪૯) ડૉ. હરિવલ્લભ ભાયાણી (સં. ૨૦૪૯) - પરિસંવાદ-પ્રવૃત્તિ - “શ્રી હેમચંદ્રાચાર્ય : જીવન અને સાહિત્ય' - પરિસંવાદ (સં. ૨૦૪૫) Úમ સાહિત્ય- સંગોષ્ઠી” (સં. ૨૦૪૯) નોંધઃ-પુસ્તકોનું પ્રાપ્તિસ્થાનઃ સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨/હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧. Page #8 -------------------------------------------------------------------------- ________________ मुनिराज श्री चतुरविजयजी विरचिता श्री हेमचन्द्राचार्य-स्तुतिः॥ शुचिवाणिजवंशवियन्मिहिरं, नववर्षमिते व्रतभारधरम् । जनवांछितपूरणकल्पतरूं, प्रणमामि सदा प्रभुहेमगुरुम् ॥१॥ वररूपधरं जनमोदकरं, विजितेन्द्रियवर्गमगर्वगिरम् । रचिताद्भुतशास्त्रमपास्तशरुं, प्रणमामि सदा प्रभुहेमगुरुम् ।।२।। मुनिवृन्दनृपं भुवने विदितं, बुधलोकमतं नृपवृन्दनतम् । विदितागमतत्त्वमभिज्ञगुरुं, प्रणमामि सदा प्रभुहेमगुरुम् ॥३।। नृपबोधकरं गुणरत्नधरं, भुवने भविनामुपकारकरम् । कविगर्वहरं दितमानतळं, प्रणमामि सदा प्रभुहेमगुरुम् ॥४|| मथितोन्मदमन्मथमादभरं, जितवादिगणं गतदोषभरम् । मतिवैभवनिर्जितदेवगुरुं, प्रणमामि सदा प्रभुहेमगुरुम् ॥५।। भवनोद्भटकर्मभटातिरथं, भविनामथ दर्शितमोक्षपथम् । करुणामृतसिंचितधर्मतरुं, प्रणमामि सदा प्रभुहेमगुरुम् ॥६।। इत्थं स्तुतो मुनिपतिर्गुरुहेमचन्द्रश्चन्द्रांशुनिर्मलयशाश्चतुरेण भक्त्या । पंचासरेशभवने प्रथितावदातो नित्यं तनोतु भविसद्मनि मङ्गलानि ॥७|| कलिकालसर्वज्ञ - वन्दना - पं. शीलचन्द्रविजय गणी प्रसन्नमधुगम्भीरां, सर्वशास्त्रावगाहिनीम् ओजस्विनीं च सरलां, हैमी वाणीं नमाम्यहम् जो हेमसूरिहियो अणुरागो वीयरागमग्गम्मि अवयरउ सो मणम्मी अम्हाणं भवसमुद्दसंताणो धंधुक्ककधरा धन्या यस्य धीरस्य जन्मना व्रतवेदेन्दुचन्द्रेऽब्दे कार्तिक पूर्णिमादिने ||१|| ||२|| ||३|| Page #9 -------------------------------------------------------------------------- ________________ ||४|| ||७|| ||८|| चच्चिगपाहिणिपुत्तो सूरो सिरिमोढवंसगयणतले नामेण चंगदेवो चंगो देवोव्व सो जयउ . अब्धिव्रतार्कसोमाब्दे चङ्गः प्रव्रजितः प्रधीः श्री देवचन्द्रसूरीणा, - मन्तेवासितया मुदा ||५|| धन्ना पाहिणिमाया सहलं सयलं च जीवियं तीसे । वरतणयरयणमेयं समप्पियं जीअ सुहगुरुणो ||६|| चङ्गोऽपि सोमचन्द्राख्यां बिभ्राणोऽखण्डसंयमः ऊर्जस्वी समभूत् सौम्यः सिद्धसारस्वतो गुणी बालत्तणे वि नूणं अन्नूणगुणोहपूरियं हिययं गुरुजणकरुणावसओ विणिम्मियं सोमचंदेण तस्याऽनन्यगुणग्रामा-भिरामां वीक्ष्य पात्रताम् दत्तं सूरिपदं तस्मै गुरुणा गुण-चारुणा ॥९॥ कररसससहरतरणि-प्पमिले वरिसेत्थ थंभतित्थपुरे । वइसाहसुद्धतइआ-दिणे दिणेसोव्व तेयंसी ||१०|| सोमचन्द्रमुनिः सप्त-दशवर्षवयास्तदा संजातो हेमचन्द्रेति-नामतः सूरिशेखरः ॥११॥ गुज्जरभूमिनरेसो जगप्पसिद्धोऽत्थि सिद्धरायनिवो । पियसज्जणसंसग्गो विजासंवड्ढणे रत्तो आकर्ण्य श्री हेमसूरे-बाल्येऽप्यद्भुतवैदुषम् । विद्या-संस्कारसंसिद्धयै नृपेणाऽऽकारितो गुरुः ॥१३॥ तिहुअणगंडनिवेण हि विण्णत्तेहिं गुरूहिं तो रइआ । अणुसासणगंथा अहिणवा अउव्वा जगक्खाया ॥१४।। सार्धत्रिकोटिसङ्ख्याक-पद्यप्रमितनूतनम् साहित्यं सर्वविषयं निर्मितं हेमसूरिणा गुजरधरणीअहिवो कुमारपालो वि जेण पडिबुद्धो । जाओ सावयसीसो गुरुस्स गुरुगुणगरिट्ठस्स ||१६|| कुमारनृपतिद्वारा सप्तव्यसनवारणम् दुर्गतेरिणं येना-ऽखिलदेशे प्रवर्तितम् ॥१२॥ ||१५॥ ||१७|| Page #10 -------------------------------------------------------------------------- ________________ ||१८|| अट्ठारसदेसेसुवि अमारिपरिपालणं खु संजायं जस्सोवएसवसओ सो नंदउ हेमसूरिगुरू अनाग्रहो मुक्तिहेतुः साम्यं काम्यं सदा बुधैः इत्येवं सूचितं येन निजाचरितजीवितैः ||१९|| विजानिलओ तिलओ भूमीमहिलानिलाडदेसठिओ । धम्मरसायणवेज्जो पुजो विलसउ स हेमगुरू । ।२०।। यस्योपकारमाहात्म्या-दद्यापि दृश्यते अहो ! । दयासंस्कारप्रचुरा गौर्जरी जनता खलु ॥२१॥ निक्कारणबंधुसमो असरिसकरुणायरो स हेमगुरू सिरिपुण्णतल्लगच्छा-लंकारो जयउ चिरकालं ||२२|| निधिहस्तकराब्देिऽणहिल्लपुरत्तने । प्रतिबोद्धमिव दिव-स्पतिं सूरिर्दिवं गतः ॥२३॥ अत्थंगो गुरुम्मि गुरुविरहुप्पण्णतिव्वखेयमणो । कुमरनरिंदो छम्मा-साणंतरमुवगओ सग्गं ||२४|| श्री कलिकालसर्व-ग्रन्था ये सन्ति निर्मिताः । तान् पठन् सर्वशास्त्रेष्व-स्खलद्गामिमतिर्भवेत् ॥२५।। जह होइ मेरुसिहरी केण वि जीवेण तोलिउं सक्को । तो हेमसूरिपहुणो वयणरहस्सं हवइ गम्म ॥२६॥ नवमी जन्मशताब्दी समागता हेमसूरिगुरुराजाम् । समितिसमुद्रनभोयुग-प्रमितेऽब्दे भागधेयेन ॥२७।। मनसि निधाय तमवसर-मेकादश्यां शुचावसितपक्षे । पं. शीलचन्द्रगणिना रचिता हेमस्तुतिश्चारुः ॥२८।। यद् बाल-चापलमिदं कृतवानहकं निमित्तमत्रेदम् । हेमगुरुं प्रति प्रवहति भक्तितरङ्गो मनसि सततम् ॥२९।। जयउ सिरी हेमगुरू जयंतु तह तेण विरइया गंथा । जयउ कुमारनरिंदो जयउ अणण्णा य तस्स गुरुभत्ती ।।३०।। Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જે છે x + ઇ ( શ્રી હેમચન્દ્રાચાર્યનું ઉપલબ્ધ સાહિત્ય (હેમસમીક્ષાના આધારે) ૧. સિદ્ધહેમલgવૃત્તિ શ્લો. ૬૦૦૦ સિદ્ધ હેમ બૃહત્તિ શ્લો. ૧૮૦૦૦ સિદ્ધહેમબૃહવ્યાસ શ્લો. ૮૪૦૦૦ સિદ્ધહેમપ્રાકૃતવૃત્તિ શ્લો. ૨૨૦૦ લિંગાનુશાસન સટીક શ્લો. ૩૬૮૪ ઉણાદિગણપાઠ, વિવરણ સહિત શ્લો. ૩૨૫૦ ૭. ધાતુ પારાયણ વિવરણ સહિત ગ્લો. પ૬૦૦ ૮. અભિધાનચિંતામણિ સ્વોપણ ટીકા સહિત શ્લો. ૧0000 ૯. અભિધાન ચિંતામણિ પરિશિષ્ટ શ્લો. ૨૦૪ ૧૦. અનેકાર્થકોષ શ્લો. ૧૮૨૮ ૧૧. નિઘંટુશેષ શ્લો. ૩૯૬ ૧૨. દેશીનામમાલા સ્વોપલ્લવૃત્તિ સાથે શ્લો. ૩૫૦૦ ૧૩. કાવ્યાનુશાસન સ્વોપજ્ઞ અલંકારચૂડામણિ અને વિવેક સાથે શ્લો. ૬૦૦૦ ૧૪. છંદોડનુશાસન સ્વોપજ્ઞછંદશૂડામણિટીકા સાથે શ્લો. ૩૦૦૦ ૧૫. સંસ્કૃઢયાશ્રયમહાકાવ્ય શ્લો. ૨૮૨૮ ૧૬. પ્રાકૃતિદ્વયાશ્રયમહાકાવ્ય શ્લો. ૧૫૦૦ ૧૭. પ્રમાણમીમાંસા સ્વોપલ્લવૃત્તિ સાથે શ્લો. ૨૫૦૦ (અપૂર્ણ ૧૮. વેદાંકુશ (દ્વિજવદનચપેટા) શ્લો. ૧૦૦૦ ૧૯. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત મહાકાવ્ય-દશપર્વ શ્લો. ૩૨૦૦૦ ૨૦. પરિશિષ્ટ પર્વ શ્લો. ૩૫૦૦ ૨૧. યોગશાસ્ત્ર સ્વોપણ ટીકા સાથે શ્લો. ૧૨૫૭૦ ૨૨. વીતરાગસ્તોત્ર શ્લો. ૧૮૮ ૨૩. અન્યયોગવ્યવચ્છેદકાત્રિશિકા શ્લો. ૩૨ ૨૪. અયોગવ્યવચ્છેદકાત્રિશિકા શ્લો. ૩૩ ૨૫. મહાદેવસ્તોત્ર શ્લો. ૪૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૧ त्रिषष्टिगत-हेम-सूक्तयः॥ प्रथमं पर्व जडानामुदये हन्त !, विवेकः कीदृशो भवेत् ।। (१. ९४) '४'नो मध्य (ौरव/Gal) थायत्यारे विवे नथी ४णवातो. न हि सीदन्ति कुर्वन्तो, देशकालोचितां त्कियाम् ।। (१. १०१) દેશ-કાળને અનુરૂપ વર્તનારાએ સીદાવું પડતું નથી. कदली नन्दति कियद्, बदरीतरुसन्निधौ ।। (१. ३०६) બોરડીના સાંનિધ્યમાં કેળ કેટલું સ્ટોરે? यदाहार इवोद्गारैर्गिरा भावोऽनुमीयते ।। (१.. ३२५) આહાર એવો ઓડકાર, તેમ મન તેવી વાણી. वीणायां वाद्यमानायां, वेदोद्गारो न राजते ।। (१. ___ ३९८) વીણા વાગતી હોય ત્યારે વેદનું ગાન ન અરધે. कीदृशं कूपखननं, सद्यो लग्ने प्रदीपने ॥ (१. ४४९) આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો શો અર્થ? प्रायेण हि दरिद्राणां, शीघ्रगर्भभृतः स्त्रियः ।। (१. ५३३) દરિદ્રને ત્યાં સંતતિ ઝાઝી હોય. कटुतुम्ब्याः पक्वमपि, फलमश्नाति कोऽथवा? (१. ५९७) કડવી તુંબડીના પાકા ફળને પણ કોણ ચાખે? भवेदन्ते, या मतिः सा गतिः किल ।। (१. ५९९) અંતકાળે જેવી મતિ હોય તેવી ગતિ થાય. आसन्ने व्यसने लक्ष्म्या, लक्ष्मीनाथोऽपि मुच्यते ।। (१. ६०४) આફત તોળાતી હોય ત્યારે લક્ષ્મી પોતાના પતિ (लक्ष्मीनाथ)ने ५५ छोहेछ. प्रकृतिव्यत्ययः प्रायो, भवत्यन्ते शरीरिणाम् ।। (१. ६०५) ઘણે ભાગે, અંતસમયે મનુષ્યોની પ્રકૃતિ (સ્વભાવ) બદલાઈ જતી હોય છે. भाविकार्यानुसारेण, वागुच्छलति जल्पताम् ।। (१. ६०६) થવાનું હોય તેવી જ વાણી નીકળે. कर्पूरभाण्डे को नाम, लवणं विनिवेशयेत् ॥ (१. ६३८) કપૂરના ઠામમાં મીઠું ન ભરાય. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ब्राह्मणजातिरद्विष्टो, वणिग्जातिरवंचकः । પ્રિયજ્ઞાતિ નીતુ, શરીરી વ નર જ્ઞમઃ || (૦, ૭૪રૂ) विद्वान् धनी गुण्यगर्वः स्त्रीजनश्चाऽपचापलः । રાનપુત્ર: સુવત્રિા , પ્રાયે ન હિ દૃશ્યતે || (9. ૭૪૪) બ્રાહ્મણ હોય ને દ્વેષી ન હોય, વાણિયો હોય ને લુચ્ચો ન હોય, ખૂબ વહાલ કરતો હોય હોય ને ઈર્ષ્યા વિનાનો હોય, શરીર હોય ને રોગ ન થાય, વિદ્વાન હોય ને વળી ધનવાન હોય, ગુણવાન હોય ને નિરભિમાની હોય, સ્ત્રી હોય ને ચંચળ ન હોય, રાજકર્તા હોય ને સદાચારી હોય – આ બધું ભાગ્યે જ બને. વ્યાધ્રા : પત્તાન્ત, જૂતનવર્શનાતુ | (ર. ૨૩) આગનો ભડકો દેખી વાઘ પણ ભાગી જાય. સન નિન્ય હિં, રસિસ્ટ યુષ્યતે || (ર. ૨૨) રાજહંસ તો કમલિની (કમલપત્ર)ની સંગતમાં શોભે. कार्य सपौरुषेणाऽपि, वणिजा न हि पौरुषम् ।। (२. સમર્થ વણિકે પણ પુરુષાતનનું પ્રદર્શન ન કરવું. વળગી તોજીનાજોડાથે સશકુવૃત્તવઃ || (૨. રૂ૫) સાદી વાતને પણ વાણિયો શંકાની નજરે જ તપાસે. તે તેને તેનાડપિ, પુર્વજ્ઞા પત્ર નંધ્યતે || (ર. ૪૬) ગુરુજનોની આજ્ઞા ઠેલ્યા પછી કર્યું તે પણ ન કર્યા બરાબર. પુત્ર વિશેડપિ, વાવ: જાવો મળઃ | (૨. ૬૪) ભલે સાથે ગોઠવીએ, તો પણ કાચ તે કાચ ને મણિ તે મણિ જ. વિરત્તિ ન શકુન્ત, આ સત્તાશયાઃ || (ર. ૬૩) સરળ મનુષ્યોને ક્યાંય પ્રપંચની ગંધ આવતી જ નથી. સાત્તિ દ્વાભા, કૃત્વાંગથી સિ મરિનઃ || (૨. ૦૦૩) પ્રપંચી લોકો અપરાધો કરીને પણ પોતે સારું કર્યું – એમ જ માનતા રહે છે. શીતળવુ શીત ચાત, લિયા દિમૃત્નથી || (૨. ર૬૦) બરફ નાખીએ તો ઠંડું પાણી પણ વધુ ઠંડું થાય. अयोऽपि यानपात्रस्थं, पारं प्राप्नोति वारिधेः । (२. ३३६) વહાણમાં ભરેલું લોઢું પણ દરિયો તરી જાય. तूलमप्यल्यभारत्वादाकाशमनुधावति ।। (ર. ૭૩૮) Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રૂનું પૂમડું પણ, હળવું હોવાને કારણે, આકાશમાં તરી શકે, मर्यादोल्लङ्घिनां लोके, राजा भवति शासिता ॥ (ર. મર્યાદાનું પાલન ચૂકે તેવા લોકોને ઠેકાણે લાવે તેનું નામ રાજા. પાત્રે, વિદ્યા હિ શતશાવિષ્ઠા || (ર. પાત્રે પડેલી વિદ્યા સોળે કળાએ ખીલે. अन्तरेणोपदेष्टारं, पशवन्ति नरा अपि ॥ જીવનનો રાહબર ન મળે તો માણસ પણ ઢોર જેવો નીપજે. (ર. १७६) (૩૨) यत् कुर्वन्ति महान्तो हि, तदाचाराय कल्पते ॥ (રૂ. મોટા જે રીતે વર્તે, તેના આધારે જ લોકો પોતાનો વ્યવહાર પ્રવર્તાવે છે. सिंहः प्रयाति यत्राऽपि तस्यौकः स्वं तदेव हि ।। (૪. ૨૮૪) સિંહ તો જ્યાં જાય ત્યાં તેનું ઘર. (૪. महान्तः शक्तिमन्तोऽपि, प्रथमं साम कुर्वते ॥ ૨૬૦) શક્તિશાળી હોય એવા મહાન લોકો પણ પહેલાં તો શાંતિથી જ કામ લે છે. क्षाराब्धितोऽपि रत्नानि, गृह्णन्ति निपुणाः खलु || (૪. ૭૧૩) નિપુણ જનો તો ખારા દરિયામાંથી રત્નો વીણી લે છે. ' ૮૨૭) ૬૬૧) (૪. ૮૨) अतृप्ता एव कुर्वन्ति, सेवां मानविघातिनीम् ।। માનહાનિ વહોરીને પણ સેવા (નોકરી) કરવી તે તો લોભિયાઓનું જ કામ. (૬. ૨૩) (૬. ૧૩૪) उपादेया शास्त्रलोकव्यवहारानुगा हि गीः ।। શાસ્ત્ર અને લોકવ્યવહારને અનુસરતી વાતનો સદા આદર કરવો જોઈએ. गुरौ प्रशस्य विनयो, गुरुर्यदि गुरुर्भवेत् । गुरौ गुरुगुणैर्हीने, विनयोऽपि त्रपास्पदम् || गुरोरप्यवलिप्तस्य, कार्याकार्यमजानतः । उत्पथप्रतिपन्नस्य, परित्यागो विधीयते ।। ૧રૂપ) ગુરુ જો ગુરુપદ જાળવી જાણે તો તેનો વિનય કરવો તે પ્રશસ્ય; પણ જો ગુરુ પોતાને ઉચિત ગુણોથી હીન હોય તો તેનો વિનય કરવો તે શરમજનક ગણાય. ગુરુપદ મળવા છતાં જે અહંકારી હોય, કૃત્ય-અકૃત્યના વિવેકથી અજાણ હોય, અવળે રસ્તે ચડી ગયા હોય તેવા ગુરુને ત્યજી દેવામાં જ શ્રેય છે. (૬. मार्ग एव क्षमः स्तम्बे, रथः सज्जोऽपि भज्यते . (૬. ૧૪૬) ધોરી રસ્તા પર દોડનારો સારો રથ પણ ખેતરમાં ચલાવીએ તો ભાંગી જ Page #15 -------------------------------------------------------------------------- ________________ પડે. વિરું નામ મેષનું , વિવારે સાન્નિપતિ?IL (. ૨૧૬) સનેપાતની દવા શી? યુર્જ વોડપરાગરિ, મત્તે દિ મનીfe: || (ક. ૨૬ર) બુદ્ધિમાન જનો શત્રુની પણ યોગ્ય વાતને સ્વીકારી લે છે. સર્વે મળતામાનઃ, ૐ ૩પ રોકે (. ૨૧૩) રોહણાચલ પર્વતનું તો એવું કે ત્યાંના કાંકરા પણ રત્ન જ ગણાય. ની જે દિ વીનાનાં, યુ વ નિરો પુરી || (૬. રૂ૫૭) મોટેરાઓ સમક્ષ બાળકોની કાલી કાલી બોલી પણ પ્રસ્તુત જ ગણાય. વનમાય સટો, મત્તયર્ટિ વમઃ || (ક. ૪૪૭) બે જંગલી હાથી બાઝે ત્યારે જંગલનો ખુરદો નીકળે (પાડે પાડા લડે ને ઝાડનો ખો નીકળે.). कस्य दुःखाकरो न स्यान्महतां ह्यापदागमः ।। (५. ६३१) મહાજન પર આફત આવે ત્યારે સહુ કોઈ દુઃખ અનુભવે. यान्ति दीपस्य सम्पर्काद्, वर्त्तयोऽपि हि दीपताम् ।। (६. १७४) દીવાની સોબત મળતાં વાટ પણ દીવારૂપ બની જાય. इन्दोमुंदुभिरप्युर्दन्तिदन्ताः स्फुटन्ति हि || (६. १७९) ચન્દ્રનાં કોમળ કિરણોથી પણ હાથી-દાંત તો ફાટે જ. તિમિતિમારો હિં, વોટું શત નાગઃ II (દ્દ ર૬૪) હાથીનો ભાર હાથી જ વહે, બીજાનું ગજું નહિ. શશ થતાં ડિ િદિ પર્યત || (૬. ર૬૩) ચન્દ્ર સામે જોવાથી નબળી દૃષ્ટિ પણ તેજસ્વી બને; આંખોનું તેજ વધે. તાપો માનો , સુધાવૃS શાસ્થતિ || (૬. ૪૬૬) મનનો સંતાપ, અમૃતની વૃષ્ટિથી પણ શમતો નથી. સમા હિ સમદુ:લ્લાનાં, વેરા મવતિ દિનામુ II (૬. ૪૧૭) સમદુખિયા લોકોની ચેષ્ટા પણ સમાન જ હોવાની. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ द्वितीयं पर्व चिकित्स्यते हि निपुणैरङगोद्भवमपि व्रणम् || २७) ગૂમડું શરીરમાંથી જ ઉદ્ભવેલું હોય, તોય તેની વાઢકાપ તો કરવી જ રહી. जायते घृष्यमाणाद्धि, दहनश्चन्दनादपि ॥ (२. २३८) ચંદનને પણ ઘસીએ તો આગ જ ઉઠે. (२. (३. सर्वसाधारणी वृष्टि-र्वारिदस्योद्यतस्य हि || . ५३६) વરસવા માંડેલા મેઘને પક્ષપાત હોતો નથી; એ બધે સમાનપણે વરસે છે. न केसरिकिशोराणां, पंजरे जात्ववस्थितिः || સિંહના બાળ પાંજરે પૂરાતાં નથી. विनयी हि लघुभ्राता, पुत्रादप्यतिरिच्यते ।। વિનયવંત નાનો ભાઈ, દીકરાથી પણ અધિક જાણવો. (३. ८६) (३. ८८) (३. १५३) देवत्वादपि विदुषां गुरुसेवा गरीयसी ॥ દેવ થવું તે કરતાંય ગુરુની સેવા કરવી એ શાણા જનોને વધુ રૂચિકર હોય. गोपुच्छलग्नो हि तरेन्नदीं गोपालबालकः ।। ગોવાળનો દીકરો ગાયનું પૂંછડું ઝાલીને નદી તરી શકે. निर्धनस्य सुभिक्षेऽपि, दुर्भिक्षं पारिपार्श्वकम् || ગમે તેવો સુકાળ પણ ગરીબને માટે તો દુષ્કાળ જ. प्रायः प्रावृष ऊर्ध्वं न तिष्ठन्त्येकत्र संयताः || વરસાદી વાદળાં એક ઠેકાણે ઘણો વખત ટકે નહિ. (३. (३. (५. नीयते यत्र तत्राम्भो, गच्छत्यृजुपुमानिव ।। સરળ વ્યક્તિની જેમ જ પાણી પણ જેમ વાળીએ તેમ વળે. ज्ञानस्य प्रत्ययः फलम् ॥ જ્ઞાનનું ફળ પ્રતીતિ. नारीपरिभवं राजन् ! सहन्ते पशवोऽपि न ॥ ७) १६३) (4. १७७) (६. १२) लोके स्यादनुकम्पायै, सागसामपि निग्रहः ।। અપરાધી હોય તોય તેને થતી સજા લોકહૈયામાં અનુકંપા તો ઉપજાવે જ છે. अभ्रादपि पतितानां, शरणं धरणी खलु ॥ આકાશ થકી પડતાંનો આશરો પૃથ્વી જ છે. पितुर्मातुश्च तुल्यं हि दुःखं सुतवियोगजम् ॥ દીકરાના વિયોગનું દુઃખ બાપને પણ મા જેટલું જ લાગતું હોય છે. (६. १७२) (६. २८०) (६. ८६६) ८८०) ३८९) Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પશુઓ પણ પોતાની સ્ત્રીનું અપમાન ખમી ખાતાં નથી. तृतीयं पर्व विवेकिनां विवेकस्य, फलं ह्यौचित्यवर्तनम् || વિવેકનું ફળ તે ઔચિત્યની જાળવણી. नदीवन नदीभर्तु रूत्सेकाय घनागमः || મેઘ વરસે તેથી નદી ઉભરાય, દરિયો નહિ. पङ्कजं पङ्कजमपि, याति पङ्किलतां न हि ।। કમલ કાદવમાં પેદા થાય, છતાં ગંદું નથી રહેતું. हिमं सह्येत हेमन्ते, ग्रीष्मे च तपनातपः । झञ्झावातोऽपि वर्षासु, न पुनर्यौवने स्मर : ।। (રૂ. શીયાળામાં ટાઢ વેઠી શકાય, ઊનાળામાં સૂર્યનો તાપ ખમી ખવાય, ચોમાસામાં વાવાઝોડું પણ સહન થાય, પણ યુવાનીમાં કામદેવ (કામેચ્છા)ને જીરવવાનું બહુ કપરું હોય છે. ૭૦) ૧૭૬) स्त्रीणां विवादो निर्णेतुं, स्त्रीभिरेव हि युज्यते ॥ (૬. ૧૬૬) સ્ત્રીઓના વિવાદો પરત્વે સ્ત્રીઓ જ નિર્ણય લે તે વધુ યોગ્ય ગણાય. कोकिलायाः खल्वपत्यं, काक्या पुष्टोऽपि कोकिलः ।। ( ३. કાગડીએ ઉછેર્યાં હોય તોય કોયલનાં બાળ કોયલ જ નીવડવાનાં. स्याच्छैशवे मातृमुखस्तारुण्ये तरुणीमुखः । वृद्धभावे सुतमुखो, मूर्खो नाऽन्तर्मुखः क्वचित् ॥ (૪. ૧૩૮) બચપણમાં માતૃમુખ, યુવાનીમાં પત્નીમુખ, ઘડપણમાં પુત્રમુખ બની રહેતો મૂર્ખ માણસ અન્તર્મુખ તો કદીય નથી થતો ! निर्वृक्षदेशे क्रियते, घेरण्डस्याऽपि वेदिका ॥ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.’ ૧૬૨) (1. (9. (9. (૭. ૧) ૧૦) ૨૬૫) Page #18 -------------------------------------------------------------------------- ________________ चतुर्थं पर्व શ્રેયાનું સ દેશો નો યત્ર શ્રયન્ત દુર્ગની ત: || (૦.૨૦૮) એ દેશ ભલો, જ્યાં દુર્જનોનાં હીન વેણ સાંભળવા પડતાં નથી. પશિસ્તાદૃશો વાગપિ ગૂગનીય પિતા સતામ્ II (૦. ૨૦૩) ગમે તેવો હોય તોય બાપ તે બાપ, સત્પષો તેને જાળવે જ. न ह्याप्ताश्चाटुभाषिणः ।। (. ર૬૬) કદી ખુશામત ન કરે તે સાચા આપ્ત. પ્રશંસેવISનિન્દા, સત નઝારી II (9. રૂ૦૭). પોતાની પ્રશંસા અને અન્યની નિંદા-બન્ને સજ્જનો માટે શરમજનક બાબત ગણાય. ત્તિનાં રક્તપાતરા, થાનં તૈરાપાકિg: II (9. રૂ9૭) હાથી પોતાના જંતુશળ કદાપિ એરંડાના છોડ સામે ન વાપરે. થત રિતિ શિવ, નિર્વસ્તત ઇવ દિ I (9. રૂ૨૮) આગ જ્યાંથી ઊઠી હોય ત્યાંથી જ તેનું શમન શોધવું ઘટે. વનઃ શરતે ક્ષેતું, ના હસ્તિની મુલત્ II (9. રૂ૪૦) હાથીના મોંમાં કોળિયો નાખી શકાય, પાછો ખેંચી ન શકાય. મÍરપૂનઃ પુરત:, વિ દુધમશિષ્યતે? (૭. ૯૭૨) બિલાડા સામે મૂકી દીધા પછી દૂધ બચે ખરું? વપક્ષે હિ વિપક્ષશે, કિમ વિશેષતઃ II (9. ધરૂ૪) મૂળે પોતાનાં જ્યારે પરાયાં બને ત્યારે વધુ ખુન્નસ ઉભરાય. શ્રીછિડઝનગ્નેશ કવિ, ઘૌતસ્ય તવાસ: . (9. ૬૩૬) ધોયેલા શ્વેત વસ્ત્ર પર પડેલો નાનકડો પણ ડાઘ તેની શોભાને હણવા માટે પૂરતો ગણાય. सर्वोऽपि सापराधो हि, छलमन्विष्यते यदा || (२. २३०) છિદ્ર શોધવા નીકળીએ તો બધા જ મનુષ્યો દોષિત જ જણાય. વિપરીતા તિઃ jણાં, મવેદ્ વે પર (રૂ. 999). ભાગ્ય વીફરે, ત્યારે માણસની મતિ બગડે. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. हन्यते न खलु श्वापि, स्वामिनो मुखलज्जया ॥ (३. १२६) તેના માલિકની શરમને કારણે કુતરાને પણ કોઈ મારતું નથી. काकानां तस्कराणां च, नश्यतां का ननु त्रपा ।। (३. १५१) Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ કાગડાને અને ચોર લોકોને ભાગી છૂટવામાં નાનમ શી? ત્તેિ હ્યદુ યર્ માનુ પુનતિ મૂરિ તત્ ! (૪. 9૪૬) સૂર્ય જેટલું પાણી શોષવે, તેથી અનેક ગણું અધિક પાછું આપી દે છે. નવીમથ્યથિતતાના રિ, રિતિ વવાના ? (પ. 9૪૨) નદી-વચાળે ઊભેલાને દાવાનળ શું દઝાડે? તરવોઝરિ ધિં પ્રાણ, હૈ: કચ્છતિ વત્ II (પ. ૩૧૭) નિધાન (ચરૂ) મળે, તો વૃક્ષો પણ પોતાના પગતળે દાબી રાખે. अङ्गल्या पिहिते कर्णे, शब्दाद्वैतं हि जृम्भते ।। (५. ३३५) કાનમાં આંગળી ખોસો, તો બધું જ શબ્દ (નાદધ્વનિ)મય ભાસે. કળો. વિદ્યાને ફિત, નનુ વિશ્વે વરાવરમ્ | (ક. રૂ૩૬) આંખ મીંચી દો, તો દુનિયા અલોપ ! बलिभ्योऽपि छलं बलिः || (૭. ૨૨૨) છળપ્રપંચ એ સર્વથી બળવાન છે. ( ૮ રાજ કુમારપાળ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ (સૂત્રિત સદુકિતઓનો મર્મ ) શાસ્ત્રકાર, કવિ, દાર્શનિક, ધર્મબોધક વગેરે તરીકે હેમચંદ્રાચાર્યનું સામર્થ્ય એટલું અજોડ છે કે આપણી સંસ્કાર પરંપરાના સંરક્ષણ અને સંવર્ધનમાં તેમણે કરેલા પ્રદાનનું સમગ્ર ચિત્ર આંકવા માટે તેમના પ્રત્યેક કાર્યક્ષેત્રનાં નાનાંમોટાં વિવિધ પાસાંને ગણતરીમાં લેવાં જ પડે. મહાકવિ તરીકેની તેમની રચનાઓમાં ભાષા અને શૈલીની – વર્ણન, નિરૂપણ વગેરેની જે સમૃદ્ધિ જોવા મળે છે, તેને બાજુએ રાખીને માત્ર તેમની ભગીરથ કૃતિ “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'માં પ્રયોજાયેલી પ્રસંગોચિત સૂકિતઓની થોડીક તપાસ કરીએ તો પણ તેની મારફત આપણને આચાર્ય પરંપરાને બરાબર પચાવ્યાની તથા તેમની ઔચિત્ય દૃષ્ટિની પ્રતીતિ થશે. ત્રિષષ્ટિ'ના પહેલાં ચાર પર્વમાંથી મુનિ શીલચંદ્રવિજયજીએ સંકલિત કરેલી તથા “હૈમ સ્વાધ્યાય પોથી'માં ઉદ્ભૂત કરેલી દોઢસો જેટલી સદુકિતઓનું સ્વરૂપ અને તાત્પર્ય આપણે ઊડતી નજરે જ જોઈએ. જો કે હેમચંદ્રાચાર્યના સમગ્ર કાવ્યસંપુટમાં મળતી સદુકિતઓનાં ગંજમાંથી આ તો માત્ર થોડીક વાનગી લેખે જ ગણી શકાય. સકિતઓ યોજવાની સાહિત્યિક પરંપરા બે-અઢી હજાર વરસ જૂની છે. તેમનું ક્ષેત્ર પણ વિસ્તરતું ગયું છે અને પછીથી તેમના નાનામોટા કાંઈ કેટલાયે સંગ્રહો થતા રહ્યા છે. તેમાંનો જે “શુક્રનીતિ' વગેરે જેવામાં જોવા મળતો પ્રકાર છે, તેમાં વ્યવહાર અને આચારને લગતો ડહાપણનો ભંડાર સંચિત થયેલો છે, જે કહેવતો અને બોધક સુવચનો રૂપે આજ સુધી જળવાયો છે. મારાં અભણ દાદીમાને ત્રણ સો ચારસો કહેવતો હૈયે હતી, જે સહજભાવે રોજબરોજની વાતચીતમાં તેમનાં મોંમાંથી ટપકી પડતી. આ પરિસ્થિતિ આધુનિક નગરવાસીઓને બાદ કરતાં વધતીઓછી સર્વત્ર હતી. સૂક્તિઓનું પ્રયોજન પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે હિતશિક્ષા કે નીતિબોધ આપવાનું હોય છે. તે માટે નિત્યના જગત અને જીવન-વ્યવહારની સામગ્રીનો તે ઉપયોગ કરે છે. પરિચિત પ્રાકૃતિક જગત, પ્રાણીસ્વભાવ, મનુષ્યસ્વભાવ અને લોકવ્યવહાર તેનાં અવલંબન હોય છે, અને તે દ્વારા શું કરણીય, શું અકરણીય, શું ઘર્પ, શું અધર્મ, હિતાવહ, શું અહિતકરએ તાત્પર્યરૂપે ફલિત થતું હોય છે. પ્રસંગ કે ઘટનાના વર્ણનનો મર્મ બતાવવા કે વક્તવ્યને ચોટ આપવા અંતે સૂક્તિ મૂકાય છે. અર્થાન્તરન્યાસ અલંકાર આવું જ કામ કરે છે. “પંચતંત્ર' અને હિતોપદેશ'ની કથાઓના આરંભ અને ઉપસંહાર રૂપે રહેલું પદ્ય પણ પ્રસ્તુત કરેલી Page #21 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાંતકથાનો નિષ્કર્ષ રજૂ કરે છે. આપણી ઘણી કહેવતોનાં મૂળ આવી દૃષ્ટાંત કથામાં રહેલાં છે. ત્રિષષ્ટિ'માંથી સંકલિત અહીં આગળ આપેલી સૂક્તિઓમાં કેટલીક તો સીધીસાદી છેઃ “ગુરુનો વિનય, આદર અને સેવા કરવાં, બીજાનાં યોગ્ય વચનોનો આદર કરવો, આત્મ-શ્લાઘા અને પરનિંદા ન કરવાં, સ્વાર્થીઓની ખુશામદથી ચેતવું-શરમાવું, દેશકાળને ઉચિત વર્તન કરવું, શાસ્ત્રને અને લોકવ્યવહારને અનુરૂપ હોય એવું બોલવું વગેરે. પરિચિત નિત્યજીવનમાંથી સામગ્રીનો ઉપયોગ નીચેની કહેવતોમાં કરેલો છે ? કડવી તુંબડીનું પાકું ફળ પણ કોણ ખાય?' બોરડીની બાજુમાં કેળ કેટલી શોભે?' “વીણાવાદન થતું હોય ત્યાં વેદઘોષની કેવી દશા થાય?' કપૂરની પેટીમાં કોઈ મીઠું રાખે ખરું?' બાજુમાં રહેલા હોય તો પણ, કાચ તે કાચ, અને મણિ તે મણિ.' “મેઘ સિવાય બીજાની પાસે ચાતક પણ યાચના નથી કરતો.” “સ્વચ્છ, શ્વેત વસ્ત્ર પર પડેલો મશનો એક ડાઘો પણ તેને વરવું બનાવી ર છે.' “ઘર્ષણથી ચંદનમાંથી પણ અગ્નિ ભડકી ઉઠે.” “ગાયનું પુચ્છ ઝાલીને ગોવાળનું છોકરું પણ નદી તરી જાય.” લોઢું પણ વહાણને આશરે સાગરને પાર કરે.” વર્ષાથી નદી ફુલાઈ ઊઠે, નદીપતિ-સાગર નહીં.” કાગડીએ ઉછેરેલું હોય તોયે કોયલનું બચ્ચું કોયલ જ બને.” વૃક્ષો પણ ધનભંડાર, પોતાના પદ નીચે (પગ નીચે, મૂળિયાં નીચે) સંતાડે છે.” “સુકાળમાંયે ગરીબને તો સદાયે દુકાળ.” “સંકટ આવી પડવાનું હોય ત્યારે લક્ષ્મી પણ લક્ષ્મીનાથને છોડી જાય.” પશુ પણ પોતાની માદાનો પરાભવ સહી નથી લેતું.” “લગ્નમાં ગવાતાં વરપ્રશંસાના ધોળ અને ટીખળમાં બોલાતાં વચન સાચાં ન માની લેવાં.” હાથીના હોદા પર બેઠેલા કાગડાને કોઈ મહાવત થોડો ગણે?' Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગંગા સૌની- એ કોઈની બાપીકી મિલ્કત નથી.” “અધૂરી કહેલી વાતની મીઠાશ સાકરથી પણ વધી જાય.' ભર્યા સાગરમાં પડેલા ઘડામાં પણ ગજા જેટલું પાણી જ માય.” આવાં વચનો આપણને પરિચિત સ્વભાવલક્ષણો કે વ્યવહારને સ્પર્શે છે. “હેપીલો ન હોય તેવો બ્રાહ્મણ, છેતરતો ન હોય તેવો વાણિયો, ઘનિક હોય એવો વિદ્વાન, નિરભિમાની હોય એવો ગુણવંત, ચંચળ ન હોય તેવી સ્ત્રી, સુશીલ હોય એવો રાજપુત્ર – એટલા ભાગ્યે જ જોવા મળે (૧૫-૧૬) : જાતિસ્વભાવને લગતાં આ વચનો શામળ ભટ્ટના છપ્પાની યાદ આપે તેવાં છે. મૂર્ખ માણસ બચપણમાં માતૃમુખ, જુવાનીમાં તરુણીમુખ, ઘડપણમાં પુત્રમુખ હોય છે, પણ કદી અંતર્મુખ હોતો નથી.” (૭૯) એ કથન સચોટ છે. ૩૨મી (રૂ.૧રૂરી સૂકિત શબ્દાંતરે “વદ્યાવતે શ્રેઇસ્તત્તવેતો નન:' એ કહેવતને જ રજૂ કરે છે. જેવો આહાર, એવો ઓડકાર' (-૪), આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું' (૨૬), વાણિયો મગનું નામ ન પાડે (- ૨૦), “ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન (- ૮૦), વિનાશકાળે વિપરીત બુદ્ધિ (- ૯૨), કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી', સાધાર) ટીપે ટીપે સરોવર ભરાય', જિ. રૂ૮૨ ૦૦૨ “આળસુને ઘેર ગંગા આવી', એ કહેવતો આપણને વારસામાં મળી છે. ચંદ્ર દર્શનથી આંખની ઝાંખ સુધરે છે – આંખનું તેજ વધે છે” (૫૨) એ માન્યતા અનુસાર, આપણે ત્યાં શરદપૂનમની ચાંદનીમાં સોયમાં દોરી પરોવવાથી આંખનું તેજ વધે એવી માન્યતા અત્યારે પણ પ્રચલિત છે. શવન્ત હિ વળાવનું પરિવનિ ન વર્ધિતુમ્ ! એ કહેવત અપભ્રંશ સાહિત્યમાં પણ વળ લિમ ન વિ ઉન્નતિ . એ રીતે, તથા સુવના કિં તેન, ઈચ્છો જવેર્ યતિઃ | જૂની ગુજરાતીમાં પણ મળે છે. જગતમાંથી અને જીવન-વ્યવહારમાંથી પાઠ શીખવવા શીખવાની આપણી ત એ મive. કે - Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પરંપરાનો હેમચંદ્રાચાર્યે જે સંદર્ભોચિત ઉપયોગ કર્યો છે, તે તીક્ષ્ણ સ્મૃતિ અને સાહિત્યિક સૂઝબૂઝનો દ્યોતક છે, અને તે મમ્મટકથિત વ્યવહારજ્ઞાન અને ઉપદેશદાનનાં કાવ્ય પ્રયોજનો સાધે છે. જો કે હેમચંદ્રાચાર્યે, વ્યવહારકૌશલ શાસ્ત્ર દ્વારા પણ પ્રાપ્ત થતું હોવાથી તેનો કાવ્યપ્રયોજનોમાં સમાવેશ નથી કર્યો. પણ તેનો એમણે વિરોધ કર્યો છે એવું નથી, તે સાહિત્યનું આગવું પ્રયોજન નથી એટલું જ તેમના કહેવાનું તાત્પર્ય છે. - હરિવલ્લભ ભાયાણી Y શ્રી હેમચંદ્રાચાર્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પદ્મભૂષણ - વિભૂષિત પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા ગુજરાતી ભાષાના એક સાહિત્યસર્જકે કહ્યું છે : “અસાધારણ માણસ વાતાવરણ સર્જે છે, સાધારણ માણસ વાતાવરણને ઝીલે છે.' આ ઉક્તિનો પૂર્વાશ અસાધારણ પાંડિત્ય તેમજ સૌજન્ય ઘરાવતા પં. શ્રી દલસુખભાઈ માલવણિયાના સંદર્ભમાં બંધબેસતો થાય તેમ છે. એક સાધારણ સ્થાનકવાસી જૈન પરિવારમાં ઈ. ૧૯૧૦માં જન્મ, ગરીબીમાં ઉછેર, નાની વયમાં પિતાનું નિધન; સાત-સાત વર્ષ સુધી અનાથાશ્રમના આશરે રહીને મેળવેલું પ્રાથમિક શિક્ષણ; ત્યારબાદ આગળના અભ્યાસ માટે વર્ષો સુધી રાજસ્થાનનાં વિવિધ શહેરોમાં તથા કચ્છ, ગુજરાત, બનારસ અને શાન્તિનિકેતન સુધીનું પરિભ્રમણ-આ બધું તપાસીએ તો કપરા આર્થિક સંજોગો એક હોનહાર વ્યક્તિની કેવી કેવી કઠિન કસોટીઓ કરે છે તેનો નકર અંદાઝ મળી શકે. આમ છતાં, આ કપરા સંજોગો અને આકરી તાવણી વચ્ચે જ પોતાના અસલી હીરનું દર્શન કરાવી, જ્યાં ગયા ત્યાંના વિચક્ષણ સંતો, અધ્યાપકો તથા સંચાલકોના મનમાં વસી જઈને ઉત્તરોત્તર જ્ઞાનાર્જનનાં ઊંચાં ને ઊંચાં શિખરો સર કરતાં કરતાં શ્રી દલસુખભાઈ પર પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રીસુખલાલજીની દૃષ્ટિ પડી. તેમણે તેમનું હીર પારખ્યું, અને પોતાના પડખે લીધા. પંડિતજી તે વખતે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં જૈન ચેરના અધ્યક્ષ અધ્યાપક. દલસુખભાઈની વિદ્યાકીય સજ્જતા તો પર્યાપ્ત હતી જ. જરૂર હતી માત્ર દૃષ્ટિસિંચનની. પંડિતજીએ એ કામ એક કુશળ હીરાઘસુની માફક કર્યું; અને એના ફલસ્વરૂપે એક તરફ દલસુખભાઈએ પંડિતજીના સહસંપાદક તરીકે તેમજ સ્વતંત્ર સંપાદક તરીકે પણ ઉચ્ચ દાર્શનિક ગ્રંથોનાં વૈશ્વિક-માન્યતા પ્રાપ્ત સંપાદનો આપવા માંડ્યાં; તો બીજી તરફ જૈન ચેરના પંડિતજીના અનુગામી અધ્યક્ષ તરીકે તત્કાલીન ઉપકુલપતિ ડૉ. રાધાકૃષ્ણને દલસુખભાઈની નિયુક્તિ ભારે ઉમળકાપૂર્વક કરી. નિજી અધ્યયનની સમૃદ્ધિ અને પંડિત બેચરદાસ દોશી તથા પંડિત સુખલાલજી જેવા ગુરુજનોનું સતત સાંનિધ્ય-માર્ગદર્શન-આ બન્ને કારણે દલસુખભાઈ જોતજોતામાં જૈન આગમો, બૌદ્ધ તથા વૈદિક સર્વ દર્શનો, પ્રાકૃત અને પાલી ભાષાઓ, આ બધા સાહિત્યના ઈતિહાસ તથા વિકાસની પ્રક્રિયા, ઈત્યાદિ વિષયોના અધિકારી જ્ઞાતા, સંશોધક તથા અધ્યાપક બની ગયા. સને ૧૯૫૨માં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદના હસ્તે પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના થઈ, તેમાં દલસુખભાઈને માનદ મંત્રી તરીકેની માનભરી જવાબદારી સોંપાઈ. આ અરસામાં તેઓ પંડિતજીની સાથે આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીના સમાગમમાં આવ્યા, અને તેઓના મનમાં વસી ગયા. શ્રી પુણ્યવિજયજી મહારાજે પોતાની પ્રેરણાથી અને શેઠશ્રી કસ્તૂરભાઈની આર્થિક સખાવતથી સન ૧૯૫૭ના વર્ષે અમદાવાદમાં સ્થપાયેલ સંસ્થા ‘લા. દ. વિદ્યામંદિર'ના નિયામક તરીકે દલસુખભાઈ ઉ૫૨ ૫સંદગીનો કળશ ઢોળ્યો, અને તે નિમિત્તે તેઓ અમદાવાદમાં આવીને વસ્યા. વિદ્યામંદિરમાં આવ્યા પછી, તેના સર્વાંગીણ વિકાસ માટે દલસુખભાઈએ પોતાનો પ્રાણ રેડ્યો એમ કહેવામાં લેશ પણ અત્યુક્તિ નથી, પોતે મૂળ સ્થાનકવાસી પરિવારના સંતાન. એ પરંપરામાં ગૃહસ્થોને પણ આગમોના વાંચનાદિની સંપૂર્ણ છૂટ હોય. આ પછી વર્ષો સુધી વિદ્યાભ્યાસ માટેનું પરિભ્રમણ. આ પછી પંડિતજી જેવા મનીષીઓના સહવાસને પ્રતાપે લાધેલો પોતીકો દૃષ્ટિ-ઉઘાડ. પરિણામે તેમની પોતાની પણ એક આગવી વિચારધારા ઘડાઈ અને તેને નિર્ભયપણે છતાં અનાગ્રહપણે વ્યક્ત કરતાં તેમણે કેટલાક વિવાદો પણ સર્જ્ય છે. પરંતુ આ બધાની છાયા એટલે કે પોતાના અંગત વિચારો કે મંતવ્યોની છાયા તેમણે વિદ્યામંદિર કે તેના એક પણ અંગ ઉપર પડવા ન દેતાં એક નિષ્ઠાવાન વિઘાવંતને છાજે તેવા મધ્યસ્થભાવે વિદ્યામંદિરનું સંચાલન કર્યું. તેના ફલસ્વરૂપે, વિદ્યામંદિરના મંચ ઉપરથી તેમણે જે તે વિષયોના મૂર્ધન્ય વિદ્વાનોના સહકારથી અનેક મૂલ્યવાન ગ્રંથોનું વિદ્વજજગતને પ્રદાન કર્યું; અને લા. દ. વિદ્યામંદિરની ગ્રંથમાળાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી, દેશ-પરદેશના વિદ્વાનો માટે અમદાવાદમાં એક વિદ્યાતીર્થ સર્જી આપ્યું. અને એ રીતે તેમણે, તેમને આ સંસ્થાના નિયામક તરીકે પસંદ કરનારા બન્ને મહાનુભાવોની દૂરંદેશિતાને યથાર્થ ઠરાવી બતાવી. અલબત્ત, એમના આ દૃષ્ટિસંપન્ન પુરુષાર્થથી સંસ્થા તો વિશ્વવિખ્યાત બની જ, સાથે સાથે તેમની ખ્યાતિ પણ વિશ્વભરમાં પ્રસરી ગઈ. એમની એ ખ્યાતિનો ખરો ખ્યાલ તો ત્યારે આવ્યો, જ્યારે કેનેડાની ટોરન્ટો યુનિવર્સિટીના પ્રોફેસર વોર્ડરે ઈ. સ. ૧૯૬૭માં, પોતાની યુનિવર્સિટીમાં કાયમી ધોરણે કે હંગામી ધોરણે પણ અધ્યાપન માટે તેમને આમંત્રણ આપ્યું. પ્રા. વોર્ડરે લખ્યું હતું કે - - ‘ભારતનાં વિશ્વતત્ત્વનું વિશ્લેષણ કરતાં દર્શનોની અન્ય શાખાઓ તેમજ બૌદ્ધ દર્શનના પ્રમાણવાદ સંબંધી ખુલાસો અને સમજૂતી આપી શકે તેવા સાવ ગણ્યાગાંઠ્યા વિદ્વાનોમાંના એક તરીકે હું તમારાં કામોને ઘણા વખતથી પિછાનું છે. તેથી જ મારું ધ્યાન તમારા તરફ ખેંચાયું છે.’ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૫ આ પ્રલોભન અસાધારણ હતું. પરંતુ પોતાના અંગત લાભ તથા પ્રતિષ્ઠા કરતાં દલસુખભાઈએ વિદ્યામંદિરની પ્રતિષ્ઠા તથા તેના સંચાલનની પોતાની જવાબદારીને વધુ મહત્ત્વની ગણી. તેઓ ટોરન્ટો યુનિવર્સિટીમાં ગયા, પણ ત્યાં દોઢેક વર્ષ સુધી વિઝીટીંગ પ્રોફેસર તરીકે સેવા આપીને તરત ભારત પાછા ચાલી આવ્યા અને વિદ્યામંદિરમાં પાછા યથાસ્થાને ગોઠવાઈ કામે લાગી ગયા. દોઢ જ વર્ષની તેમની એ અધ્યાપન સેવાના વળતરરૂપે કેનેડાની સ૨કા૨ તરફથી આજે પણ તેમને દર મહિને સારી એવી રકમનું પેન્શન નિયમિતરૂપે મળ્યા કરે છે. ઉપર નોંધ્યું તેમ, સાહિત્ય-સંશોધનના ક્ષેત્રમાં તેમનું પ્રદાન બહુમૂલ્ય છે. લા. ૬. વિદ્યામંદિરની ગ્રંથમાળાના સામાન્ય સંપાદક તરીકે તેમણે સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર લગબગ એક સો જેટલા ગ્રંથો પ્રકાશિત કર્યા છે. તે ઉપરાંત, શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન ગ્રંથમાળામાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી સાથે સહસંપાદક તરીકે તેમણે કેટલાક આગમોનું સંપાદન કર્યું છે. પ્રાકૃત ટેકસ્ટ સોસાયટીએ તેમના માર્ગદર્શન નીચે પોતાની ગ્રંથમાળામાં અંગવિજ્જા જેવા અણમોલ ગ્રંથોને પ્રકાશમાં આણ્યા છે. બૌદ્ધ પિટકો અને જૈન આગમોમાં તેમની અવ્યાહત ગતિ છે. ભારતીય દર્શનોના તે મૂર્ધન્ય વિદ્વાન છે. સંસ્કૃત-પ્રાકૃત-પાલિ-હિન્દી-ગુજરાતી-અંગ્રેજી ભાષાઓના તે ઊંડા જાણકાર છે. તેમણે પોતે જૈન-બૌદ્ધ દાર્શનિક ગ્રંથોનાં સમીક્ષાત્મક સંપાદનો - અનુવાદો કરી વિદ્યાપિપાસુઓ ઉપર મહા ઉપકાર કર્યો છે. તેમની કુશાગ્ર બુદ્ધિ અને તુલનાત્મક દૃષ્ટિનો ખ્યાલ આવી શકે એ આશયથી તેમણે કરેલા સંપાદન-અનુવાદના ત્રણેક ગ્રંથોનો પરિચય આપવો જરૂરી છે. પ્રસિદ્ધ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિના ન્યાયાવતાર ઉપર શાન્ત્યાચાર્યે રચેલ વાર્તિક અને વૃત્તિનું તેમનું સંપાદન સુપ્રસિદ્ધ સિંધી જૈન ગ્રંથમાળામાં ૧૯૪૯માં પ્રકાશિત થયું. તે સંપાદન અનેક દૃષ્ટિએ મહત્ત્વનું છે. તેમાં તેમણે લખેલાં ટિપ્પણો ભારતીય દર્શનોનો તુલનાત્મક અભ્યાસ કરનારને અતિ ઉપયોગી છે. ત્યાં દાર્શનિક સમસ્યાઓ વિશે ભિન્ન ભિન્ન દર્શનોએ પોતપોતાની દૃષ્ટિએ કરેલ સમાધાનનું પ્રરૂપણ છે. દર્શનશાસ્ત્રવિષયક તેમનું અધ્યયન-મનન કેરલું વિશદ, તુલનાત્મક અને વિસ્તૃત છે, તેનો ખ્યાલ આ ટિપ્પણો પરથી મર્મજ્ઞ જિજ્ઞાસુને આવી શકે છે. ઉદાહરણાર્થ, ભ્રાન્તશાન યા મિથ્યાજ્ઞાન ઉપરના ટિપ્પણમાં એક ખાસ્સું વિસ્તૃત પ્રકરણ તેમણે લખ્યું છે જેમાં ભ્રાન્તજ્ઞાનનું અસ્તિત્વ છે કે નહિ, મુખ્ય ભ્રમ અને વ્યાવહારિક ભ્રમ, વ્યાવહારિક ભ્રમની પ્રક્રિયા, ભ્રાન્તિનું કારણ, પ્રત્યક્ષેતર ભ્રમ, " Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બ્રાન્તજ્ઞાનના પ્રામાણ્ય-અપ્રમાયનો વિચાર - આ બધા મુદાવિશે નાના દર્શનોના મતોનું બુદ્ધિતોષક વિવેચન છે. અહીં વ્યાવહારિક ભ્રમનું નિરૂપણ કરતાં તેમણે ચાર્વાકસંમત અખ્યાતિવાદ, માધ્યમિકસંમત અસખ્યાતિવવાદ, સાંખ્યસંમત પ્રસિદ્ધાર્થખ્યાતિવાદ, યોગાચારસંમત આત્મખ્યાતિવાદ, બ્રહ્માદ્વૈતવાદિસંમત અનિર્વચનીયખ્યાતિવાદ, મીમાંસકસંમત અલૌકિકાWખ્યાતિવાદ, પ્રાભાકરસંમત વિવેકાખ્યાતિવાદ અને નૈયાયિક-જૈનાદિસંમત વિપરીત ખ્યાતિવાદને વિસ્તારથી સમજાવ્યા છે. ટિપ્પણોની જેમ જ આ સંપાદનની પ્રસ્તાવના પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. તે ચોથી-પાંચમી શતાબ્દી સુધીમાં જૈન દાર્શનિક વિચારધારાનો જે વિકાસ થયો તેનું સુપેરે નિરૂપણ કરે છે. તેથી તેનું એક સ્વતંત્ર પુસ્તકરૂપે પણ પ્રકાશન થયું છે જેનું નામ છે : “કામિ યુગ ઋા નિરર્શન' આનો ગુજરાતી અનુવાદ થવો જરૂરી તેમનું બીજું મહત્ત્વનું પ્રદાન છે આચાર્ય જિનભદ્રકૃત ગણધરવાદનો સંવાદાત્મક ગુજરાતી અનુવાદ ટિપ્પણ અને તુલનાત્મક પ્રસ્તાવના સાથે. ગણધરવાદમાં જૈન પરંપરાસંમત જીવ-અજીવ આદિ તત્ત્વો વિશે ગણધરોની શંકાઓનું સમાધાન ભગવાન મહાવીરના મુખે કરાવવામાં આવ્યું છે. દરેક તત્ત્વની સ્થાપના કરતી વખતે વિરુદ્ધમતવાદીઓના મતોનો ઉલ્લેખ કરી ભગવાન તર્કપુરસ્સર પોતાનું તાત્ત્વિક મન્તવ્ય રજૂ કરે છે. આ ગ્રંથની દલસુખભાઈની પ્રસ્તાવના તેમની સંશોધનાત્મક અને તુલનાત્મક દૃષ્ટિનો ઉત્તમ નમૂનો છે. તેમાં તેમણે દાર્શનિક મતમતાન્તરોનું તટસ્થ વિવેચન કર્યું છે. ત્યાં આત્મમીમાંસા, કર્મસિદ્ધાન્ત અને મુક્તિવિચાર વિશે બધી જ ભારતીય વિચારસરણિઓને લક્ષમાં લઈ સમગ્ર વિચારણા કરી છે. આ તે પ્રસ્તાવના છે જે વાંચી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને લા. દ. વિદ્યામંદિરના પ્રથમ અધ્યક્ષ તરીકે તેમને નિમંત્રવાનો પાકો નિશ્ચય તેમણે કર્યો હતો. મુનિશ્રી પુણ્યવિજયજીએ લખ્યું છે કેઃ “આખી પ્રસ્તાવના જોયા પછી મારા ઉપર એ અસર પડી છે કે ભાઈશ્રી માલવણિયાએ ગણધરવાદ જેવા અતિગહન વિષયને કુશળતાપૂર્વક અતિસરળ બનાવી દીધો છે, તદુપરાંત તેમણે ગણધરવાદમાં ચર્ચાયેલા પદાર્થોના વિકાસ અને ઉદ્ગમ વિશે વૈદિક કાળથી લઈ જે સપ્રમાણ દાર્શનિક અને શાસ્ત્રીય ઇતિહાસ રજૂ કર્યો છે તે દ્વારા તાત્ત્વિક પદાર્થોનો ક્રમિક વિકાસ કેમ થતો ગયો અને એકબીજા દર્શનો ઉપર તેની કેવી કેવી અસરો થઈ એ સ્પષ્ટરૂપે સમજાઈ જાય છે. તે સાથે આપણને એ પણ સમજાઈ જાય છે કે સમ્યગુજ્ઞાન-દર્શનની ભૂમિકામાં રહેલા મહાનુભાવે તાત્ત્વિક પદાર્થોનું અધ્યયન, અવલોકન તેમ જ ચિંતન કેવી વિશાળ Page #28 -------------------------------------------------------------------------- ________________ અને તટસ્થ દૃષ્ટિએ કરવું જોઈએ જેથી તેની સમ્યગૃજ્ઞાન-દર્શનની દશા દૂષિત ન થાય.” આપણે અગાઉ જોયું તેમ તેમણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની જૈન આગમ પ્રકાશન ગ્રંથમાળામાં મુનિશ્રી પુણ્યવિજયજી સાથે સહસંપાદક તરીકે કાર્ય કર્યું. તેના ફલસ્વરૂપે નંદિ-અનુયોગદ્વાર અને પ્રજ્ઞાપનાની સમીક્ષાત્મક આવૃત્તિ વિસ્તૃત પ્રસ્તાવના સાથે આપણને પ્રાપ્ત થઈ છે. આ બન્ને ગ્રંથોની પ્રસ્તાવના અનેક દૃષ્ટિએ મહત્ત્વની છે. તેમાં ખાસ તો આગમોનો સમય, પ્રદેશ, વિભાગ, પૂર્વસાહિત્ય વગેરે વિશે અભ્યાસપૂર્ણ ચર્ચા છે. ઉપરાંત, તે તે આગમમાં આવતા વસ્તુનો વિશદ પરિચય પણ છે. પ્રજ્ઞાપનાનાતો પ્રત્યેકપદનો (પ્રકરણનો) વિસ્તારથી સાર આપ્યો છે. આ બન્ને પ્રસ્તાવના બે સ્વતંત્ર પુસ્તક બની શકે તેમ છે. - ઉદાહરણરૂપે નિર્દેશેલા તેમના ઉપરનાં કામો ઉપરથી કોઈને પણ ખ્યાલ આવી શકશે કે દલસુખભાઈ ભારતીય દર્શનોના વિશિષ્ટ વિદ્વાન છે, સૂક્ષ્મલિકાયુક્ત સંશોધક છે, ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિથી સંપન્ન છે, તટસ્થ વિવેચક છે, કુશળ ચિંતક છે, તટસ્થ મૂલ્યાંકન કરવાની શક્તિવાળા છે, અને એક જ દૃષ્ટિએ નહિ પરંતુ બધી જ પ્રચલિત દૃષ્ટિઓને લક્ષમાં લઈ વિચાર-સમન્વય કરવાના મનોવલણવાળા છે. એક વાર તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, “આપ ક્યા દર્શનને અનુસરો છો ?' તેના ઉત્તરમાં તેમણે કહ્યું કે, “હું કોઈ દર્શનને અનુસરતો નથી. માત્ર સર્વદર્શનનો અભ્યાસ કરું છું અને સમન્વયની ભાવનામાં માનું છું. તેમને આપણે સાચા અનેકાન્તવાદી નહિ ગણીએ તો પછી કોને ગણીશું (શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ-લિખિત પુસ્તિકા તથા ડૉ. નગીન જે. શાહના લેખના આધારે સંકલિત) Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧૦ ૧૯૨૦ થી ૨૭ ૧૯૨૭-૨૮ ૧૯૨૮-૨૯ ૧૯૨૯-૩૦ બીકાનેર જયપુર સ્થાનકવાસી જૈન ગુરુકુળમાં અભ્યાસ. બ્યાવર ૧૯૩૧ : પંડિત બેચરદાસને ત્યાં જૈનદર્શનનો અભ્યાસ ૧૯૩૧ : જૂનથી ૧૯૩૩ જૂન સુધી : શાંતિનિકેતન / બૌદ્ધ અને જૈનદર્શનનો અભ્યાસ : સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સમાં નોકરી જૈનપ્રકાશ'ના સંપાદકીય વિભાગમાં. પંડિત સુખલાલજી સાથે સહકાર્યકર તરીકે ૧૯૩૪ ૧૯૩૫ થી ૧૯૪૪ ૧૯૩૮ ૧૯૪૪ થી ૧૯૫૯ ૧૯૫૯ થી ૧૯૭૫ ૨૮ પંડિતશ્રી દલસુખભાઈ માલવણિયા : જુલાઈ ૨૨ જન્મ (ગામ ઃ સાયલા - ઝાલાવાડ – સૌરાષ્ટ્ર) સુરેન્દ્રનગર અનાથાશ્રમ (પાંચ અંગ્રેજી સુધી અભ્યાસ) ૧૯૭૬ થી ૧૯૭૮ : : બનારસ યુનિ.માં જૈન-આગમના અધ્યાપક આસિ. પ્રોફે.જૈન તત્ત્વજ્ઞાન અને પ્રમાણવિદ્યા (બનારસ યુનિ.) લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટીટયૂટમાં નિયામક : ૧૯૬૮-૬૯ ટોરેન્ટો યુનિ.માં ઇન્ડિયન ફિલોસોફીના પ્રોફેસર. ટૉરેન્ટો યુનિ.માં ઇન્ડિયન ફિલોસોફીના સલાહકાર : : ૧૯૭૮ થી ૧૯૮૫ માર્ચ : ૧૯૮૮ નવે. ૩૦ : ટોરેન્ટો યુનિ.માં ઇન્ડિયન ફિલોસોફીના ઑનરરી પ્રોફે. સંસ્કૃત પ્રતિષ્ઠાપત્ર (ભારત સરકાર)થી સન્માનિત. ત્યાગપત્ર આપ્યું (લા. દ. ભા. સંસ્કૃતિમંદિર) Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૦ ૧૯૯૦ ૧૯૯૦ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૯૨ ૧૯૯૩ ૨૯ (અત્યારે બી. એલ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી-દિલ્હીના ઑનરરી પ્રો.) ડીસે.થી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાલય (બનારસ)માં નરરી પ્રોફે. જાન્યુ ૩૧ જૈનવિદ્યામનીષી/જૈન વિશ્વભારતી, લાડનૂ, રાજસ્થાન ડીસે ‘૯ : બેંગ્લોરની પ્રથમ રાષ્ટ્રીય પ્રાકૃત પરિષદ દ્વારા સન્માન થી ઇન્ડિયન ફિલૉસોફી કાઉન્સિલ દિલ્હી (ભારત સરકાર)ના મેમ્બર. જૈન સભા દ્વારા કલકત્તાનો ભૂરા એવોર્ડ જાન્યુ. ૨૬ : પદ્મભૂષણ એવોર્ડ : જૈન જાગૃતિ સેન્ટર કર્ણાવતી (સન્માન) : લોટસ ગ્રુપ અમદાવાદ (સન્માન) સમાજભૂષણની પદવી (અખિલ ભારતીય ભાવસાર ક્ષત્રિય મહાસભા) (શ્રી રમેશ ઓઝા દ્વારા સંકલિત) [• • •| • • Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પં. શ્રી દલસુખભાઈ માલવણિયાનું પ્રકાશિત સાહિત્ય હિન્દી :-જૈન કામ (૭૬૪૭). જૈન હાનિસાહિત્ય સિંહાવતો (૧૨૪૨). નિશીથ-મધ્યયન (૧૨૯૬). Hી મયુર મૈનદ્ર્શન (૦૨૬૬). નર્શન સરિજાત. ગુજરાતી :- આત્મમીમાંસા (૧૯૫૩). હિન્દુધર્મ (૧૯૬૪). જૈનધર્મચિંતન (૧૯૬૫). જૈનાગમ સ્વાધ્યાય. મહાવીર ચરિતમીમાંસા. પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ (૧૯૭૨). પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી (૧૯૭૭). ગણધરવાદ (ગુજરાતી તથા હિન્દીમાં) (૧૯૫૨). સ્થાનાંગ-સમવાયાંગ (૧૯૫૫). અંગ્રેજી :- JAINISM (1965) સંપાદન સમ્મતિતર્ક (અંગ્રેજી) (૧૯૩૯). ન્યાયાવતારવર્તિવૃત્તિ (૧૯૪૯). ધર્મોત્તરપ્રદીપ (૧૯૫૫-૭૧). પ્રમાણવાર્તિક (૧૯૫૯). શ્રીલોકાશાહની એક કૃતિ (૧૯૬૪). રત્નાકરાવતારિા (ભાગ ૧-૨) (૧૯૬૫-૬૮). વિશેષાવચમM (ભાગ ૧-૨) (૧૯૬૬-૬૯). ડીક્ષનરી ઑફ પ્રાકૃત પ્રૉપર નેઈમ્સ (ભાગ ૧-૨) (૧૯૭૦-૭૨) (અંગ્રેજી). સહસંપાદન - પ્રમાણમીમાંસા, (૧૯૩૯). જ્ઞાનબિન્દુ (૧૯૪૦). તર્કભાષા (૧૯૩૯) (ત્રણેય-૫ સુખલાલજી સાથે.) દર્શન અને ચિંતન ૧-૨, (૧૯૫૭). ટન ગીર ચિંતન (૧૯૫૭). પદ્યસદ મળવો (દ્વિતીય આવૃત્તિ) (ડૉ. વાસુદેવશરણ અગ્રવાલની સાથે). જૈન સાથ્રિત્યા વૃદન્ તિહાસ (ભાગ ૧-૨) (૧૯૬૨-૭૩), નવી-કનુયોગદ્વાર સૂત્ર (૧૯૬૮). પ્રજ્ઞાપનાસૂત્ર (ભાગ. ૧-૨) (૧૯૬૯-૭૧). મુનિશ્રીપુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક (૧૯૬૪). લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - ગ્રંથમાળાના ૧૦૦ ગ્રંથોના તેમજ પ્રાકૃત ગ્રંથ પરિષદના રપ ગ્રંથોના પ્રધાન સંપાદક, આ ઉપરાંત અસંખ્ય સંશોધનાત્મક લેખો, નિબંધો, પ્રવચનો વગેરે વગેરે. . Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ વિદ્યાનો મોજભર્યો વ્યાસંગ - જયંત કોઠારી સ્વ. મોહનલાલ દલીચંદ દેસાઈ મામાને ઘેર જઈને આવતા હોય અને કોઈ પૂછે કે ક્યાં જઈ આવ્યા તો કહેતા કે હું મંદિરે જઈ આવ્યો. મને પણ એવી થોડી વ્યક્તિ મળી છે, જેમની પાસે બેસવામાં જાણે કોઈ તીર્થસ્થાનમાં બેઠા હોઈએ એવો ભાવ થયો છે. તક મળ્યે એમનું સાન્નિધ્ય સેવવાનું મન થયા કરે. ભાયાણીસાહેબ એટલે કે હરિવલ્લભ ભાયાણી મારે માટે આવી તીર્થસ્વરૂપ વ્યક્તિ બની રહ્યા છે - એક વિદ્યાતીર્થ. લાંબી ચાલેલી માંદગી દરમ્યાન તબિયત કંઈક સુધરી અને જરા બહાર નીકળવાનું મન થયું ત્યારે ભાયાણીસાહેબ જ મનમાં આવ્યા. એમની સાથેની જ્ઞાનગોષ્ઠિ વિના પસાર કરેલા દિવસો મારે માટે ઉપવાસના દિવસો જેવા હતા. એમને મળીને જ એ ભૂખ ભાંગી. ભાયાણીસાહેબ સામે બેસવા તો હું ભાષાવિજ્ઞાનના ડિપ્લોમા – અભ્યાસક્રમનો વિદ્યાર્થી પણ બન્યો હતો. ભાયાણીસાહેબ પાસે બેઠા હોઈએ એટલે વિદ્યાનો અજબગજબનો ખજાનો ખુલ્લો થાય. કેટકેટલી વિદ્યાશાખાઓમાં એમની અનવરુદ્ધ ગતિ ! સંસ્કૃત અને અર્ધમાગધીના તો એ વિદ્યાર્થી, પ્રથમ વર્ગની કારકિર્દી ધરાવનાર અને એમ. એ.માં ભગવાનદાસ પારિતોષક તથા ઝાલા વેદાન્ત પારિતોષિક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી. પીએચ. ડી. થયા અપભ્રંશ મહાકાવ્ય ‘પઉમચરિય'નું સંશોધન · સંપાદન કરીને, આ અને આવાં બીજાં સંશોધન-સંપાદનોથી પ્રાકૃત અપભ્રંશના અભ્યાસમાં એવું અર્પણ કર્યું કે એના એ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના માન્ય વિદ્વાન બની રહ્યા. પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસીને માટે જૂની ગુજરાતીના અભ્યાસ તરફ વળવું એ સહજ ગણાય અને ભાયાણીસાહેબે અનેક સંપાદનો દ્વારા એ વિષયમાં પોતાનો અધિકાર સ્થાપિત કરી આપ્યો. ‘મધ્યકાલીન ગુજરાતી કથાકોશ’ રચીને એ વિષયના પોતાના અભ્યાસને શગ ચડાવી. આ ઉપરાંત, વિવિધ ભાષાઓનો અભ્યાસ ભાયાણીસાહેબને વ્યુત્પત્તિ અને ભાષાવિકાસના અભ્યાસ તરફ દોરી ગયો, એમાં એમણે કેળવેલી સજ્જતાએ એમને ભાષાવિજ્ઞાનના અધ્યાપક સુદ્ધાં બનાવ્યા. અને એ ઐતિહાસિક ભાષાવિજ્ઞાનની સાંકડી સીમામાં પુરાઈ ન રહ્યા. ભાષાવિજ્ઞાનની અન્ય સર્વ શાખાઓ ભાષાતત્ત્વજ્ઞાન, રચનાલક્ષી ભાષાવિજ્ઞાન, શબ્દાર્થશાસ્ત્ર, શૈલીવિજ્ઞાન વગેરે - સાથે પણ કામ પાડતા રહ્યા. ભાયાણી સાહેબની કારકિર્દીએ આમ વિવિધ રંગ ધારણ કર્યા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર. વેદાન્ત એટલે કે બ્રાહ્મણ પરંપરા ભાયાણી સાહેબનો વિદ્યાર્થીકાળનો અભ્યાસવિષય, તો પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસને અનુષંગે એમણે જૈન પરંપરાના અધિકારી વિદ્વાન તરીકે પ્રતિષ્ઠા મેળવી. કુટુંબમાં જૈન અને વૈષ્ણવ પરંપરાનું સંમિશ્રણ અને દાદીમાના કંઠે ગવાતાં ધોળ-પદોએ વૈષ્ણવપરંપરાનું પીયૂષપાન કરાવ્યું. મધ્યકાલીન સાહિત્યના અધ્યયને, વળી, સંતસાહિત્ય અને લોકસાહિત્યનો રસ કેળવ્યો. આપણા સાહિત્ય અને સંસ્કારનો વિપુલ વારસો, આ રીતે, ભાયાણીસાહેબને હસ્તગત બની રહ્યો અને આ સંસ્કારવારસાનું ઉદ્ઘાટન એ એમનું એક વિદ્યાકાર્ય બની રહ્યું. આ પરથી રખે કોઈ ભાયાણી સાહેબને કેવળ પુરાતનતાના ઉપાસક તરીકે ઓળખે. એ આધુનિકતાના પણ એવા જ ઉપાસક છે. એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો સમજાવે ને આજના સમયમાં એની પ્રસ્તુતતા સિદ્ધ કરે, તે સાથે પાશ્ચાત્ય સૌન્દર્યશાસ્ત્ર અને આધુનિક સાહિત્યવિચારમાં પણ ગતિ કરતા રહે અને આપણને ગતિ કરાવતા રહે; પ્રાચીન સંસ્કારવારસાની ખેવના પ્રગટ કરે, તે સાથે આપણી આજની સાંસ્કૃતિક કટોકટીનું ચિંતવન કરે; મધ્યકાલીન ગુજરાતીમાં જેટલો રસ લે તેટલો જ આજના ગુજરાતી સાહિત્યમાં પણ લે. “આજ' સાથેનો આ અનુબંધ ભાયાણીસાહેબની વિદ્વત્તાને સર્વભોગ્ય બનાવે છે. સર્વદશીયતા ઉપરાંત અદ્યતનતા એ ભાયાણીસાહેબની વિદ્વત્તાનું વિશિષ્ટ લક્ષણ છે. પોતાના સર્વ રસવિષયોમાં અદ્યતન પ્રવાહોથી ભાયાણીસાહેબ જેટલા પરિચત રહે છે તેટલા અન્ય કોઈ વિદ્વાન ભાગ્યે જ રહેતા હશે. આ અદ્યતનતા પાછી સાંકડી સીમાની નથી હોતી, ભાયાણીસાહેબની દૃષ્ટિ દેશપરદેશમાં સર્વત્ર ફરી વળે છે. આ રીતે પણ એમનામાં સર્વદશીયતા છે એમ કહેવાય. વિદેશોમાં થતાં વિદ્યાકાર્યો તરફ ભાયાણીસાહેબની નજર વારંવાર જાય છે, કેમ કે એમાંથી નવા અભિગમો અને નવાં પ્રતિભાદનો પ્રાપ્ત થાય છે. ભાયાણીસાહેબમાં નવા જ્ઞાનની તીવ્ર ઝંખના છે અને એ ઝંખના એમના અભ્યાસવિષયો – સાહિત્યવિદ્યા અને ભાષાભ્યાસ-પૂરતી નથી હોતી, જીવનના બીજા અનેક વિચારક્ષેત્રોને સ્પર્શે છે. એટલે જ ભાયાણીસાહેબની મિત્રમંડળીમાં મનોવિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ, રાજનીતિશાસ્ત્રીઓ, કલાકારો વગેરે અનેક પ્રકારના લોકો જોવા મળે છે. એમની સાથે અનૌપચારિક ગોષ્ઠિઓ તો ચાલ્યા જ કરે છે તે ઉપરાંત, ભાયાણીસાહેબ ઔપચારિક ગોષ્ઠિઓ પણ યોજે છે અને વિવિધ ક્ષેત્રના વિદ્યાપુરુષો પાસેથી એમના ક્ષેત્રમાં શું ચાલી રહ્યું છે એની માહિતી કઢાવતા રહે છે. આ રીતે પોતે સમૃદ્ધ થતા રહે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આ કારણે ભાયાણીસાહેબમાં હમેશાં તાજગી અને અભિનવતા પ્રતીત થાય છે. વળી એ બીજાનો ખજાનો લૂંટતા રહે છે, તેમ પોતાનો ખજાનો પણ લૂંટાવતા રહે છે. એ કંઈ કૃપણ વિદ્યાધની નથી. એમને મળીએ ત્યારે એ આપણી સમક્ષ કંઈકંઈ નવુંનવું ધર્યા કરે નવું પુસ્તક, નવો વિચાર, નવી માહિતી. ભાયાણીસાહેબ પોતે કૌતુકથી છલકાતા હોય, રોમાંચ અનુભવતા હોય અને આપણને પણ એ કૌતુકસૃષ્ટિમાં ખેંચી જાય, રોમાંચ અનુભવાવે. એક તાજી હવાનો આપણને સ્પર્શ થાય, વહેતા તીર્થજળમાં ન્હાતા હોઈએ એવી પ્રફુલ્લતા આપણા ચિત્તમાં પ્રસરી રહે. ભાયાણીસાહેબ આત્મરત વિદ્વાન નથી. પોતાનો ખજાનો બીજા પાસે લૂંટાવીને એ અટકી જતા નથી, બીજાઓને વિઘાકાર્યોમાં પ્રેરવાનું અને સહાયભૂત થવાનું પણ હંમેશાં કરતા રહે છે. એ કાર્યદિશા સૂચવે, એનો નકશો ઘડી આપે, માહિતી ને સાધનો પૂરાં પાડે, સાથે રહી ગૂંચો ઉકેલી આપે ને કેટલીક વાર તો પ્રકાશનની વ્યવસ્થા પણ કરાવી આપે. ભાયાણીસાહેબ પાસેથી આવાં પ્રેરણા-પ્રોત્સાહન મેળવનારાં કેટલાં બધાં હોય છે ! છતાં પોતાનાં સમય-શ્રમની લહાણી એ એટલા મોકળા મનથી કરે છે કે ભાયાણી સાહેબને આ કઈ રીતે પોષાઈ શક્યું હશે એનો વિચાર આપણને આવે, એમનાં સમયશ્રમ લેતાં સંકોચ થાય. સૌનું વિદ્યાતપ વધે એ માટેની ભાયાણીસાહેબની તત્પરતા એટલી બધી છે કે એ મોટાનાના અભ્યાસીનો વિચાર કરતા નથી, પાત્ર-અપાત્રનોયે નહીં. આથી જ કોઈ વાર નબળા કામ સાથે એમનું નામ જોડાતું હોય એવું બને છે. પણ પોતાની લાક્ષણિક હળવાશથી એ આ સ્થિતિને હસી લે છે. એક પુસ્તકમાં ભાયાણીસાહેબની પ્રસ્તાવના જોઈને કોઈએ એમને ફરિયાદ કરી કે આવા નબળા પુસ્તકમાં તમારી પ્રસ્તાવના કેમ ? ભાયાણીસાહેબે હાજરજવાબ વાળ્યો, ‘એટલું તો એ પુસ્તકમાં સારું આવ્યું !' ધાર્યું પરિણામ મળવાની આશા હમેશાં કેમ રાખી શકાય ? ને ક્યારેક આવું પરિણામ આવે તેથી ભાયાણીસાહેબ કંઈ વિદ્યાદાનમાં સંકોચ અનુભવતા થાય નહીં. એમની વિદ્યાપ્રીતિ અનન્ય છે. બીજાઓની ચેતનાને સતત સંકોરતા રહીને એમણે પ્રજાકીય વિદ્યા પુરુષાર્થમાં જે યોગદાન આપ્યું છે એ એમના પોતાના વિદ્યાપુરુષાર્થની સામે વીસરી ન શકાય એટલું માતબર છે. વિદ્યાનાં ઉચ્ચ ધોરણો ગુજરાતમાં જો કોઈમાં વધુને વધુ મૂર્તિમંત થતા હોય તો એ ભાયાણીસાહેબમાં જ. એમની શાસ્ત્રબુદ્ધિ અને વૈજ્ઞાનિકતાને ભાગ્યે જ કોઈ પહોંચી શકે. મેં મધ્યકાલીન ગુજરાતી શબ્દોકશનું કામ કર્યું ત્યારે જોયું કે ભાયણીસાહેબે પોતાનાં સંપાદનોમાં આપેલા શબ્દકોશો સૌથી વધારે આધારભૂત Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ હતા. એમાં જવલ્લે જ એવું કોઈ સ્થાન મળતું હતું કે જ્યાં શુદ્ધિને અવકાશ હોય. જેમની સજ્જતા અને પ્રમાણભૂતતા માટે મને આદર હતો એવા આપણા અત્ય અગ્રિમ વિદ્વાનોના શબ્દકોશો પણ મારે જોવાના થયા હતા પણ ભાયાણીસાહેબનો આધારભૂતતા માટેનો આગ્રહતે તો એમનો જ. એ જે શબ્દાર્થો આપે તે આધારભૂત રીતે અને ચોકસાઈથી આપી શકાય તો જ આપે. અટકળ-અનુમાન, તરંગતુક્કામાં એ ફસાય નહીં, અસાધારણપણે આડમાર્ગે ખેંચાઈ જાય નહીં, કશું સાહસ તો કરે જ નહીં. દેશ-પરદેશનાં ઉત્તમ વિઘાકાર્યોના સંપર્કથી ભાયાણીસાહેબની આવી સૂક્ષ્મ-તીણ શાસ્ત્રબુદ્ધિ ઘડાઈ હોવાનું સમજાય છે. ખાસ કરીને પશ્ચિમમાં થતાં વિદ્યાધ્યયનો જાણે એમની સામે આદર્શ રૂપે હોય એવું લાગે છે, એના દાખલા ટાંકતાં એ થાકતા નથી અને એની પ્રશંસાભરી પરિચય નોંધ એ વારંવાર લે છે. આપણે ત્યાંનાં એવાં કાર્યો ભાયાણીસાહેબના મનમાં ઝાઝાં વસતાં નથી અને એ વિદેશી વિદ્વત્તાથી વધારે પડતા અભિભૂત થયેલા છે એવી ફરિયાદ પણ ક્યાંક-ક્યાંક સાંભળવા મળે છે. આવી ફરિયાદ કરતી વખતે આપણે ત્યાંની અનેક વિદ્યાપ્રવૃત્તિઓના ભાયાણીસાહેબ પ્રેરક પ્રોત્સાહક બન્યા છે, તે વીસરી જવાય છે. ઉપરાંત એ હકીકત છે કે પશ્ચિમમાં થતાં વિદ્યાધ્યયનોમાં બીજી રીતે કચાશ હોય તોયે અભ્યાસની દૃષ્ટિ અને પદ્ધતિ પરત્વે એમાંથી અવશ્ય કંઈક ને કંઈક શીખવાનું મળે. એવા નમૂના આપણે ત્યાં ઓછા જડતા હોય તો ભાયાણીસાહેબ શું કરે? તેથી, વિદેશી વિદ્વત્તા તરફ ભાયાણીસાહેબનો પક્ષપાત હોય તોયે એ સાર્થક અને ઉપયોગી પક્ષપાત છે એમ કહેવાય. ખરેખર આપણને મૂંઝવે એવી બાબત તો એ છે કે ભાયાણીસાહેબ પોતે સ્વીકારેલાં વિદ્યાનાં ઉચ્ચ ધોરણો સાથે કેટલીક વાર બાંધછોડ કરે છે. વિષયને પૂરતો ન્યાય ન મળે એવી એની સીમાઓ આંકવી, સૂચિ જેવાં સંશોધનનાં અગત્યનાં અંગ વિના ચલાવી લેવું, સંશોધનની કેટલીક ઝીણવટમાં ન જવું – આવુંઆવું ભાયાણીસાહેબ કરે છે કે કરવા બીજાને પ્રેરે છે ત્યારે એમણે આપણી સમક્ષ ઘરેલાં પશ્ચિમનાં વિદ્યાધ્યયનોના નમૂના જૂઠા પડતા લાગે છે. કદાચ ભાયાણીસાહેબનો થાક આમાં વ્યક્ત થતો હોય, કદાચ એમને ઘણાંબધાં કામ કરી નાખવાની ઉતાવળ આવી જતી હોય, કદાચ આમાં એમની વ્યવહારુ દૂષ્ટિ જ હોય. સંપૂર્ણતાવાદી થવાનાં જોખમો એ જાણતા જ હોય. સંપૂર્ણતાવાદી થવાથી કામો ઘણી વાર અધવચ્ચે રખડી પડતાં હોય છે. ભૃગુરાય અંજારિયાનો દાખલો આપણી નજર સામે છે. અને ટાંચાં સાધનો હોય તથા ઘણાં કામો કરવાનાં રહી જતાં હોય ત્યારે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તો વ્યવહારુતાનો આશ્રય લેવો ખાસ જરૂરી બની જતો હોય છે. ભાયાણીસાહેબ ઘણાંબધાં કામો કરી શક્યા છે ને કરાવી શક્યા છે તે આ વ્યવહારુતાને કારણે એ સ્પષ્ટ છે. ઊગતા અભ્યાસીને તો ભાયાણીસાહેબની આ વ્યવહારુતા ઘણી ઉપકારક બની છે. એમની યત્કિંચિત્ શક્તિનો ઈષ્ટ લાભ લઈ શકાયો છે. વિદ્વત્તાનાં ઊંચાં ધોરણોની સાથે વ્યવહારુતાનો મેળ ભાયાણીસાહેબે બેસાડ્યો છે, એમ કહેવું હોય, તો કહી શકાય એવું છે. પણ વિદ્વત્તાનાં ઘણાં કાર્યો જલદીથી ફરીફરીને થતાં નથી હોતાં, તેથી એમને અમુક તબક્કે લાવવાં જરૂરી હોય ને એ માટે ખર્ચવા જોઈતા સમય-શ્રમનો સંકોચ કરવો યોગ્ય નથી હોતો. આ બાબત ગુજરાતમાં કોઈ સમજી શકે તો ભાયાણીસાહેબ જ સમજી શકે. એટલે વિદ્યાકાર્યનાં ધોરણોની સાચવણી માટે એ પૂરા જાગ્રત અને સક્રિય રહે એમ ઇચ્છવાનું મન થાય છે. ધોરણોની સાચવણી માટે સક્રિય બનવું તે કેટલીક વાર સંઘર્ષમાં ઉતરવા બરાબર બની જાય. વિરોધનો ઝંડો ફરકાવવો પડે, અસહકારનો માર્ગ લેવો પડે. ભાયાણીસાહેબના સ્વભાવમાં આ હોય એવું જણાતું નથી. એ સંઘર્ષના કાયર છે, અથવા કહો કે ક્લેશભીરુ છે. જાહેરમાં કશાની તીવ્ર આલોચના તેમણે કરી હોય કે કશા પરત્વે એમણે પોતાની નિર્ણાયક અસંમતિ દર્શાવી હોય, એ અક્કડ થઈને ઊભા રહ્યા હોય એવુંવિરલ અપવાદ રૂપે જબન્યું છે. સામાન્ય રીતે, સંઘર્ષ કરવાની જરૂર હોય ત્યાં એ મૂંગા રહીને ખસી જાય છે કે સમાધાન સ્વીકારી લે છે અને મિત્રો તથા સ્નેહીઓને તો એ ખાસ સાચવી લે છે. એમને અગવડ પડે એવું એ ભાગ્યે જ કરે છે. કેટલીક બાબતો એવી હોય છે કે જેમાં ભાયાણીસાહેબનો અવાજ જ નિર્ણાયક બની શકે, એ આગ્રહ રાખે તો ઈષ્ટ પરિણામ લાવી શકે, ભલે એ માટે થોડોઘણો કલેશ વહોરવો પડે. એ નથી થતું ને ખોટા, ખરાબ નિર્ણયોમાં એ ભાગીદાર થતા દેખાય છે. તેથી મારા જેવા લડાયક માણસને અફસોસ રહે છે, પણ બીજી બાજુથી હું જોઈ શકું છું કે ભાયાણીસાહેબના સ્વભાવમાં રહેલી આ કલેશભીરુતા અને સમાધાનશીલતાએ એમને વિવાદાસ્પદતાની સીમાની બહાર રાખ્યા છે, વ્યાપક રીતે સ્વીકાર્ય બનાવ્યા છે અને બહોળા સંબંધો સંપડાવી આપ્યા છે, જેને કારણે ભાયાણીસાહેબ અનેક વિદ્યાપ્રવૃત્તિઓના પ્રવર્તક અને સહાયક બની શક્યા છે ને એમને પોતાને હાથે તથા એમની પ્રેરણા ને સહાયથી થયેલાં વિદ્યાકાર્યોનો સરવાળો ઘણો મોટો થાય છે. મારા અફસોસનું જાણે સાટું વળી જતું હોય એમ મને લાગે છે. ભાયાણીસાહેબ સંઘર્ષભીરુ ભલે હોય, એ વાદપ્રતિવાદના ભીરુ નથી. એક સ્વતંત્ર વિચારકનું તેજ એમનામાં છે. જ્ઞાનગોષ્ઠિઓમાં એ પ્રશ્ન કરતા, પ્રતિવાદ Page #37 -------------------------------------------------------------------------- ________________ કરતા, પોતાનું પ્રતિપાદન રજૂ કરતા અને આ બધું ઉગ્રતાથી કરતા જોવા મળે છે. એમનો અવાજ મોટો ને આગ્રહી બની જાય ને મોટું લાલચોળ થઈ જાય. સામો માણસ ડઘાઈ જાય, મૂંગો થઈ જાય. ડૉ. ઉપેન્દ્ર પંડ્યાએ એક વખત પોતાનો આવો અનુભવ મારી પાસે વર્ણવેલો. મેં કહ્યું કે ભાયાણીસાહેબ લાલપીળા થાય એનાથી આપણે મૂંઝાઈ ન જવું, આપણે પણ સામે ઉગ્ર થવું અને આપણી વાત જોરશોરથી મૂકવી. ભાયાણીસાહેબનો તો જ્ઞાનાવેશ હોય છે. આપણે સામા થઈએ કે હસી લઈએ એટલે થોડી વારમાં એ શમી જતો હોય છે. આપણી વાતનું તથ્ય સ્વીકારી લે, આપણને અધવચ્ચે આવી મળે કે ઉદારતાથી મતભેદને માન્ય કરી લે. ભાયાણીસાહેબ ઊહાપોહમાં રસ લેનારા છે, કોઈ મત પ્રવર્તક નથી. પશ્ચિમમાં નિત જવા જન્મતા વાદો, જે કોઈવાર તો પરસ્પર છેદ ઉડાડનારા હોય છે, તેમાં રસ લેનાર માણસ બદ્ધમત તો ન જ હોઈ શકે ? ભાયાણી સાહેબ અખંડ વિદ્યોપાસક છે. ચંદ્રકળાબહેને એમને ઘરની જવાબદારીઓમાંથી મુક્ત રાખીને વિદ્યોપાસનામાં રચ્યાપચ્યા રહેવાની સગવડ કરી આપી છે. પણ એ શુષ્ક સંશોધક નથી કે નથી વિદ્યાભ્યાસજડ. રસિકતા એમનામાં ભારોભાર રહેલી છે. સંસ્કૃત-પ્રાકત મુક્તકોની મજા ભાયાણીસાહેબ પાસેથી જ માણવા મળે. આ મુક્તકોના રસાળ અને છટાદાર અનુવાદો કરવા એ એમનો નવરાશની પળોનો વિનોદ છે. પ્રાકૃત કથાઓની રસલહાણ ગુજરાતીમાં કરવાનું પણ એમને ગમે છે. થોડાંક સુંદર સ્મૃતિલેખો એમણે લખ્યા છે અને ક્યારેક ગંભીર વાત પણ એમણે નર્મમર્મકટાક્ષથી કહી છે. ભાયાણીસાહેબ સંશોધક ન થયા હોત તો સર્જક અવશ્ય થયા હોત એમ આપણને લાગે. ભાયાણીસાહેબ ઠઠ્ઠામશ્કરીમાં રસ લે, ગપસપમાં ગૂંથાય અને નિંદારસનોયે એમને નિષેધ નથી. પૂરું માનવીય વ્યક્તિત્વ છે. એમનું હાસ્યની તો એવી છોળો ઉછાળે કે અભ્યાસ અને અટ્ટહાસનો આ મેળ આપણને વિધાતાનું કોઈ વિસ્મયકર્મ લાગે. - ભાયાણીસાહેબનો તે ખરેખરો વિદ્યાવિનોદ. માટે જ “વ્યાસંગ' અર્પણ કરતાં મેં લખ્યું હતું? આપનો ઘડીક સંગ. એ જ તો કેવો મોજભરેલો વિદ્યાનો વ્યાસંગ ઘડીક સંગ જ વિદ્યાનો વ્યાસંગ બને અને તે પણ મોજભરેલો તે ભાયાણીસાહેબ પાસે જ. પણ એ બને ભાયાણીસાહેબ સાથેની અનૌપચારિક ગોષ્ઠિમાં જ. ઔપચારિક વ્યાખ્યાનમાં ક્યારેક વ્યંગવિનોદનો તણખો ઝરે, પણ. સામાન્ય રીતે એ ભારેખમ રહે. વર્ગશિક્ષણ પણ એમનું ઔપચારિક અને શુષ્ક Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭. ગણાય તેવું. વીગતો-વિશ્લેષણોથી ખચિત અને એમનું ભરેલું ચિત્ત જાણે સહજપણે ઠલવાતું લાગે. કેટલા વિદ્યાર્થીઓનું ચિત્ત એમાં પરોવાતું હશે અને ભાયાણીસાહેબનો જ્ઞાનધોધ ઝીલવા એ શક્તિમાન થતા હશે એ વિશે શંકા રહે છે. એમ લાગે છે કે ભાયાણીસાહેબના મનમાં પણ અસંતોષ રહેતો હશે અને એમણે અધ્યાપનનું કામ વહેલું છોડી દીધું એમાં આ સ્થિતિએ ભાગ ભજવ્યો હશે. શાંત એકાંતમાં બેસી સૂક્ષ્મ-તીક્ષણ ઓજારોથી ભાષા અને સાહિત્યનાં ક્ષેત્રોમાં ખણખોદ કરવી અને પછી મંડળીમાં બેસી હસતાંરમતાં વિદ્યાવિતરણ કરવું એ ભાયાણીસાહેબને વધુ ભાવતી અને ફાવતી પ્રવૃત્તિ છે. ગુજરાતના વિદ્વર્ગમાં ભાયાણીસાહેબ એકવિરલ ઘટના છે. એમની વિશિષ્ટ શક્તિઓનો લાભ ગુજરાત જેટલો લઈ શકશે એટલું એ વિદ્યાસમૃદ્ધ થશે અને ગુજરાતની વણિકસંસ્કૃતિને એક નવો ઓપ મળશે. આ માટે આપણે સૌ એમનું નિરામય દીર્ધાયુષ ઈચ્છીશું. ૨૫ સપ્ટે. ૧૯૯૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ ( ભાયાણી હરિવલ્લભ ચુનીલાલ | ૧૯૧૭ : મે ૨૬, જન્મ. મહુવા (ગોહિલવાડ) ૧૯૩૪ : મેટ્રીક પાસ કરી, એમ. એન. હાઈસ્કૂલ, મહુવા. ૧૯૩૯ : બી. એ. થયા - સંસ્કૃત વિષય સાથે. ૧૯૪૧ : એમ. એ. સંસ્કૃત અને અર્ધમાગધી સાથે ભારતીય વિદ્યા ભવન, મુંબઈ) ૧૯૪૫ થી ભારતીય વિદ્યાભવનમાં સંશોધક-અધ્યાપક. ૧૯૬૫ : ૧૯૫૧ : મુનિશ્રી જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ કવિ સ્વયંભૂદેવકૃત અપભ્રંશ ભાષાના રામાયણ વિષયક મહાકાવ્ય “પઉમચરિય” પર મહાનિબંધ (Ph.d.) ૧૯૫૫ : ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સમાં પ્રાકૃત અને જૈનદર્શન વિભાગના પ્રમુખ ૧૯૬૩ : રણજિતરામ સુવર્ણચન્દ્રક ૧૯૬૩ : નરોત્તમ હન્સરાજ લેક્ટર્સ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમઃ વારાણસી. ૧૯૬૫ થી : ગુજ. યુનિના ભાષા સાહિત્યભવન સાથે સંલગ્ન. ૧૯૭૫ ૧૯૬૭ : વિલ્સન ફિલોલોજીકલ લેક્ટર્સ, યુનિ ઑફ બોમ્બે ૧૯૬૮ : ઠક્કર વસનજી લેક્ઝર્સ યુનિ. ઑફ બોમ્બેઃ ૧૯૬૮. ૧૯૭૨ : ગુજ. સાહિત્ય પરિષદ પ્રમુખ-સંશોધન અને વિવેચન વિભાગ ૧૯૭૫ : સ્વૈચ્છિક નિવૃત્તિ. :લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર, અમદાવાદમાં માનદ અધ્યાપક. : કે. પી. ત્રિવેદી લેક્ટર્સ દ. ગુ. યુનિ. - ૧૯૮૦ : ઇન્ટરનેશનલ સ્કૂલ ઑવ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સઃ ત્રિવેન્દ્રમમાં ગુજરાતીભાષાના અધ્યાપક. ૧૯૮૧ : ભોગીલાલ લહેરચંદ વ્યાખ્યાનમાળા: પાટણ, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૩ 9624 ૩૯ : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લેક્ટર્સ એસ. એન. ડી. ટી. વુમેન્સ યુનિ; મુંબઈ. : President's Award of Certigicate of Honour as an outstanding Sanskrit Scholar. : પ્રેમાનંદ સાહિત્યસભા મેડલ. : ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ : Honorary Fellowship at the school of oriental and African Studies (London uni) (શ્રી રમેશ ઓઝા દ્વારા સંકલિત) ૧૯૮૭ ૧૯૯૦ ૧૯૯૩ ' T (iit . શ્રી હેમચંટાચાર્ચ રાજ કુમારપાળ Page #41 -------------------------------------------------------------------------- ________________ - ૪૦ ડૉ. હરિવલ્લભ ભાયાણીનાં પ્રકાશિત મુખ્ય પુસ્તકો સંપાદન તથા અધ્યયન: સંસ્કૃત : લીલાવતી-સાર (૧૯૮૩) પ્રાકત : સંખિત-તરંગવઈ-કહા (૧૯૭૯). તારાગણ (૧૯૮૭). વસુદેવહિડી-મધ્યમ ખંડ-ભાગ ૧ (રમણીકભાઈ શાહ સાથે, ૧૯૮૮). અપભ્રંશ : પહેમચરિય (મધુસૂદન મોદી સાથે, ૧૯૪૮). પઉમચરિલ ભાગ-૧-૨-૩ (૧૯૫૩, ૧૯૬૧). નેમિનાહચરિલ-ભાગ ૧-૨ (મધુસૂદન મોદી સાથે, (૧૯૭૦-૭૧). સનતકુમાર ચરિલ (મ. મોદી સાથે. ૧૯૭૨). જૂની ગુજરાતી : મદનમોહના (૧૯૫૫). ત્રણ પ્રાચીન ગુર્જર કાવ્યો (૧૯૫૫). સિંહાસન બત્રીશી (૧૯૬૦). દશમ સ્કંધ (ઉમાશંકર જોશી સાથે) ભાગ ૧-૨ (૧૯૬૬, ૧૯૭૨). પ્રાચીન ગુર્જર કાવ્ય સંચય (અગરચંદ નાહટા સાથે, ૧૯૭૫). રત્નચૂડ રાસ (૧૯૭૭). શીલોપદેશમાલા - બાલાવબોધ (ગીતાબહેન, રમણીકભાઈ શાહ સાથે, ૧૯૮૦). નંદબત્રીશી (કનુભાઈ શેઠ સાથે, ૧૯૯૦). પાંડવલા (૧૯૯૧). કુષણબાલચરિત્ર (૧૯૯૩). ભાષા અને વ્યાકરણ : અપભ્રંશ વ્યાકરણ (૧૯૬૧, ૧૯૭૧, ૧૯૯૩). અપભ્રંશ લેંગ્વિજ એંડ લિટરેચર (૧૯૯૦). સમ આસ્પેક્ટસ ઑવ દેશ્ય પ્રાકૃત (૧૯૯૨). થોડોક વ્યાકરણ વિચાર (૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૮). વ્યુત્પત્તિવિચાર (૧૯૭૫). ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ (૧૯૮૮). પ્રકીર્ણ મધ્યકાલીન ગુજરાતી કથાકોશ (૧૯૯૧). ઉપરાંત કેટલાક વિવેચન લેખસંગ્રહો, લોકસાહિત્યનાં સંપાદનો અને અધ્યયનો, સંસ્કૃત-પ્રાકૃત કૃતિઓના ગુજરાતી અનુવાદો, સંશોધન લેખ-સંગ્રહો (અંગ્રેજી) વગેરે. Page #42 -------------------------------------------------------------------------- ________________