SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પં. શ્રી દલસુખભાઈ માલવણિયાનું પ્રકાશિત સાહિત્ય હિન્દી :-જૈન કામ (૭૬૪૭). જૈન હાનિસાહિત્ય સિંહાવતો (૧૨૪૨). નિશીથ-મધ્યયન (૧૨૯૬). Hી મયુર મૈનદ્ર્શન (૦૨૬૬). નર્શન સરિજાત. ગુજરાતી :- આત્મમીમાંસા (૧૯૫૩). હિન્દુધર્મ (૧૯૬૪). જૈનધર્મચિંતન (૧૯૬૫). જૈનાગમ સ્વાધ્યાય. મહાવીર ચરિતમીમાંસા. પ્રભુશ્રી મહાવીર સ્વામીનો જીવન સંદેશ (૧૯૭૨). પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી (૧૯૭૭). ગણધરવાદ (ગુજરાતી તથા હિન્દીમાં) (૧૯૫૨). સ્થાનાંગ-સમવાયાંગ (૧૯૫૫). અંગ્રેજી :- JAINISM (1965) સંપાદન સમ્મતિતર્ક (અંગ્રેજી) (૧૯૩૯). ન્યાયાવતારવર્તિવૃત્તિ (૧૯૪૯). ધર્મોત્તરપ્રદીપ (૧૯૫૫-૭૧). પ્રમાણવાર્તિક (૧૯૫૯). શ્રીલોકાશાહની એક કૃતિ (૧૯૬૪). રત્નાકરાવતારિા (ભાગ ૧-૨) (૧૯૬૫-૬૮). વિશેષાવચમM (ભાગ ૧-૨) (૧૯૬૬-૬૯). ડીક્ષનરી ઑફ પ્રાકૃત પ્રૉપર નેઈમ્સ (ભાગ ૧-૨) (૧૯૭૦-૭૨) (અંગ્રેજી). સહસંપાદન - પ્રમાણમીમાંસા, (૧૯૩૯). જ્ઞાનબિન્દુ (૧૯૪૦). તર્કભાષા (૧૯૩૯) (ત્રણેય-૫ સુખલાલજી સાથે.) દર્શન અને ચિંતન ૧-૨, (૧૯૫૭). ટન ગીર ચિંતન (૧૯૫૭). પદ્યસદ મળવો (દ્વિતીય આવૃત્તિ) (ડૉ. વાસુદેવશરણ અગ્રવાલની સાથે). જૈન સાથ્રિત્યા વૃદન્ તિહાસ (ભાગ ૧-૨) (૧૯૬૨-૭૩), નવી-કનુયોગદ્વાર સૂત્ર (૧૯૬૮). પ્રજ્ઞાપનાસૂત્ર (ભાગ. ૧-૨) (૧૯૬૯-૭૧). મુનિશ્રીપુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ વિશેષાંક (૧૯૬૪). લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - ગ્રંથમાળાના ૧૦૦ ગ્રંથોના તેમજ પ્રાકૃત ગ્રંથ પરિષદના રપ ગ્રંથોના પ્રધાન સંપાદક, આ ઉપરાંત અસંખ્ય સંશોધનાત્મક લેખો, નિબંધો, પ્રવચનો વગેરે વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001475
Book TitleHemchandracharya Smaranika
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, H C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages42
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy