Book Title: Dipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Author(s): Motilal Kshamanand
Publisher: Jinendrasagar Suriji Smarak Granthamala Mumbai
Catalog link: https://jainqq.org/explore/004524/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Jain E the શ્રી મહાકાલી પ્રસાદાત્ શ્રીમુખહૂંજૂર પરમ પુજ્ય ભટ્ટારક શ્રીમદ્ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી સ્મારક ગ્રન્થમાળા પુષ્પ–૨૯— શ્રી -- દિપાવલી પૂજન શારદા પુજન = લક્ષ્મી પુજન શ્રીમ SLI TET પ.પૂ. જનેન્દ નગરસૂ Sence ૧૦૮ મી જન્મજયંતિ સ’પાદક – પતિ શ્રી મેાતીલાલજી ક્ષમાન છ શ્રીજી મહારાજ Only www.jaine Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાકાલી પ્રસાદાત્ શ્રીમુખજૂર પ. પૂ. ભટ્ટાર & શ્રીમદ્ શ્રી જિનેન્દ્રસાગર સૂરિવૈરજી સમારક ગ્રન્થમાળા પુષ્પ - ૨૯ શ્રી દિપાવલી પૂજન સદા આનદની ચઢતી સદા મંગલ સહુ હાન્ત જગતમાં શાન્તિ સ હું પામી નૂતન વર્ષ નવી આશી સુખી થાઓ કરી કાર્યો ' ભલાં જે ધર્મ ના ઉંચા પ્રભુના ભકત બહુ થાજે અન‘તા સદ્ગુણો પ્રગટે કિંમત બે રૂપિયા : પ્રકાશક : પ, પૂ. ભટ્ટારક શ્રીમદ્ શ્રી જિનેન્દ્રસાગર સુરિશ્વરજી મારકે ગ્રન્થમાળા તરફથી યતિથી મેતીલાલજી શ્રીજી મહારાજ ૩૪, ખડક સ્ટ્રીટ, ૧ માળે ૬૦ મુબઈ-૪૦૦૦૦૯ આસો નવરાત્રિ અન‘તનાથજી દહેરાસરજી ૨૯૩૮ મુંબઈ www.jainelibrary lain Education temational Page #3 -------------------------------------------------------------------------- ________________ સ મ ૫ણ ધર્મનિષ્ઠ સાંજ મૂર્તિ શ્રી દેવજીભાઈ દામજી એના (મુંબઈ) : * કે કમ મ મ નાનકડા ગામ ની કાર - છે. છે - ક્રિકેટ ખરજમાં દમ नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. શ્રી અને સરસ્વતી જેમના ચરણમાં આળેટે છે. અહિંસા, સંયમ, તપના, સ્વસ્તિક વડે જેમનું આત્મ મંદિરનું આંગણું સુશોભિત બન્યું છે. ધર્મના સંસ્કારો સાથે શાન્ત, નગ્ન સાચા સમાજ સુધારક, શિક્ષણ સંસ્થાઓને સેવા આપનાર, સમાજના પરમ ઉપકારી ધર્મ પ્રેમી ભાઈ શ્રી દેવજીભાઈ દામજી ખેનાને “દીપાવલી પૂજન” પ્રકાશન સાદર સમર્પણ. આસો સુદ ૧૦ સંપાદક ૨૦૧૮ યતિશ્રી મોતીલાલ શ્રેમાનંદજી અનંતનાથ ઉપાશ્રય શ્રીજી મહારાજ મુંબઈ - - - - - - - - - - - - - - - - Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેન્દ્ર તિર્ધામ મંદિર જાગતી જાત * * 5 શી જિનઃ જયોતિ: દિર Fિ - નવી રીત , A B કે જો આ | હો caઉંટિત બુર ડુપ્રણાદિ વચન સપૂ% શમ્પાવર સદ ડિત્ય પ્રહલાના છે. દાન અા એક લિસ એ જ માર એકર હા પાડી. હા હા રાવત શ્રી ચકેશ્વરી દેવી. પજ બાહરાજ સાથધા મહાકાલી દેવી શતિ શ્રી- મોનtહુલજી રામાનંદી જી વાઘુરા, જેના પુણ્ય પ્રભાવથી ભાવિકના સૌ કષ્ટ દૂર ટળે Jain Educadવા.te મહાકાળી માત આશા સઘળી પૂરે હમારી ખરેbrary.org Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ મંગલ પાથેય સુવર્ણલા મહાકાલી પદમારા ચતુર્ભુજામ દક્ષિણેતે વરપાસ માતુલિગ અકશે તથા ગચ્છાધિષ્ઠાયિકા વંદે મહાકાલી મહેશ્વરીમ્ વાંછિતાર્થ પ્રદાનિત્ય પાવાદુગર નિવાસીનીમ્ મા ભગવતીની પુનિત કૃપા-ગુરૂદેવની અસીમ અમી દષ્ટિ આશીવના બળે ૧૦૮ મી જન્મજયંતી વર્ષમાં આ શારદાલક્ષમી પૂજન-૫૫–૨૯ આવાત ત્રીજી આપના કરકમળમાં આપતા આનંદ થાય છે. પરમ ઉપકાર મહાપુરુષેએ ભવ્યજીવોના કલ્યાણ માટે અનેક માર્ગ બતાવ્યા છે. નાના બાળકથી માંડીને વિદ્વાને પણુ રસપૂર્વક માર્ગની પસંદગી કરીને આરાધક થઈ કલ્યાણ માગે જઈ શકે છે. તેવા અનેક વિધિ-વિધાને કર્તવ્યે જૈન શાસનમાં હોવાથી મુમુક્ષુ આમાએ યથાશક્તિ પ્રયત્ન કરવા દ્વારા કલ્યાણ માગ સાધી શકે છે. સરળ વિધિ સમજણ સાથે દિવાળી પૂજન પ્રકાશન ગ્રન્થમાળા” તરફથી આપવા પ્રયાસ કરાચે છે. આ પુસ્તકમાં શ્રી વીતરાગ દેવની આજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તે બદલ “મિચ્છામિ દુક્કડમ.” અંતે હંસ ચંચુ ન્યાયે સહુ કોઈ અખંડ સુખ, શાંતિ, આરોગ્ય, આનંદ, રિદ્ધિ, સિદ્ધિ, સુખ સંપત્તિ આપનાર સર્વને રાખવા લાયક પ્રકાશનને લાભ લેશે. મા ભગવતી સર્વની શુભ મનોકામના પૂર્ણ કરો એજ શુભેચ્છા. સંપાદક, યતિ શ્રી મેતીલાલજી ક્ષમાનંદજી શ્રીજી મહારાજ અને તનાથજી ઉપાશ્રય, આ નવરાત્રિ ૨૦૩૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ દિવાળીના તહેવારેાના સક્ષિપ્ત મહિમા નીચે વર્ણવ્યેા છે ઃ : ધનતેરસ – -- ધાર્મિક પૂજન-અનુષ્ઠાનની પૂર્વ તૈયારીના આનદ આ દિવસથી પ્રગટે છે. અધિષ્ઠાયક દેવ-દેવીની સ્થાપના કરવામાં આવે છે. કાળી ચૌદશ આ દિવસે ચમ-ભૂતાદિ ચેાનિમ્માને દેવ-દેવીઓને રીઝવવાની કેટલીક વિધિએ યત્રવત્ ઘા કરી ગઇ છે. પરંતુ ખરી રીતે યથાશક્તિ તપસ્યા, પેાસહત, ધ અને ગાળી દ્વારા કળા પ્રદર્શનમાં સર્વાચિત છે. આરાધના વૃક્ષ આપવાનું દિવાળી શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ પ્રાપ્તિ અંગે આ પર્વનુ વિશિષ્ટ મહત્વ છે. રાત્રે નીચે મુજબની ત્રણ માળાએ ગણવાનુ' ઉચિત છે. -- - રાત્રે ૯ થી ૧૦ :- શ્રી મહાવીર સ્વામિ સ`જ્ઞાય નમઃ મધ્યરાત્રિ પછી :- શ્રી મહાવીર સ્વામિ પાર'ગતાય નમ: પરોઢીયે :- શ્રી ગૌતમ સ્વામિ સÖજ્ઞાય નમઃ દરેક પદની વીશ માળાએ ગવી નવુ વરસ પ્રારભમાં જિનમંદિરમાં જઈ પ્રભુ સમક્ષ શ્રીફળ આદિ ધરાવી દનવિધિ ખાદ ચતુર્વિધ સ’ઘમાં આન≠ મ'ગળ પ્રવતે એવી હળવા મળવાની પ્રવૃત્તિઓ હાથ ધરવી. અધાતુ શુભ મુહુર્ત કરવું. પ્રભુભકિતમય જીવદયા કાર્યાં કરવા. Page #9 -------------------------------------------------------------------------- ________________ કુંભ સ્થાપન અને દીપ સ્થાપના માટે જોઇતી સામગ્રીની નોંધ (૧) અષ્ટ માઁગલ ચીતરેલા કુંભ ૧, (૨) નાડા છડી દડા ૧, (૩) અઘેડાની-સરૈડાની લેખન ૧, (૪) દૃયાગી ધૂપ ગ્રામ ૧૦૦, (૫) પધાણુ તથ ધૂપમત્તી ૧, (૬) ચેખાશેર ૧૫, (૮) શકડા રૂપિયા ૩, (૯) ૫'ચહ્નની નાગરવેલના પાન દાંડી સાથેના ૧૦, (૧૬) છુટાંકુલ (૧૬) વાસક્ષેપ (૭) સેાપારી નંગ ગ્ પેટલી ન’ગ ૨, (૧૦) (૧૧) શ્રીફળ નંગ ૩, (૧૨) ફૂલહાર ૫, (૧૪) કેશર ગ્રામ ૧, (૧૫) ડાંગર શેર ૧, ગ્રામ ૨૫, (૧૭) તાંમાનું કેાડીયું ૧, (૧૮) ૨૭ તારની (૧૯) માચીસ, (૨૦) માટી થાળી જેટની, (૨૧) સેાનેરી-રૂપેરી વરખ થેાકડી ૧-૧, (રર) ગાયનુ ઘી ગ્રામ ૨૫૦, (૨૭) મેટું ફાનસ ૧, (૨૪) લીલું સાર્ટીન મીટર મા; (૨૫) ઘી ભરવા માટે કળશ ૧, (૨૬) થાળી-વેલણ ૧, (૨૭) ચંદરવા પૂઠીયુ., કુંભ સ્થાપના સ્થાને આંધવા ૧-૧, (૨૮) કદરૂપ ગ્રૂપ ગ્રામ ૧૦૦, (૨૯) કુળ નગ પ (૩૦) નૈવેદ્ય નંગ ૫, (૩૧) કંકુ ગ્રામ ૨૫, (૩૨) ગુલાબ જળ ૧, (૩૩) મીઢ’–મશ્કાફલી ૫, (૩૪) પાટલા ૨, (૩૫) કપુર ગ્રામ ૧૦, (૩૬) યુદ્ધ જલ હૅલ ૧, (૩૭) અત્તર (૩૮) નેપકીન ૧, (૩૯) કાપુસ થેાડે. ન Page #10 -------------------------------------------------------------------------- ________________ શુભ કાર્યોંની શરૂઆતમાં કુંભ સ્થાપના મહામ'ગલ કરે છે. અથ કુંભ સ્થાપન વિધિ પ્રથમ સર્વસામર્થી એકઠી કરવી, સામગ્રી સ યુદ્ધ કરવી. કુંબ સ્થાપના કરનાર અને કરાવનારે દેહાદિ શુદ્ધિ યતનાક જલાદિથી અને મંત્રાદિથી કરવી. એક માટીના કુલ કાળા ડાઘ વગરના અખડિત લેવા, તેને રગાવીને ઉપરના ભાગમાં કાંડાની નીચેના ભાગમાં અષ્ટમ'ગલ ચીતરવા. (તાંબાને અથવા ચાંદી-રૂપાને અટ મગલ ચીતરેલે। કુંભ પણ ઉપયેાગમાં લઈ શકાય છે.) કુંભને ધેાઈ-યૂપીને કાંઠે નાડા છડી-ગ્રીવા સૂત્ર માંધીએ કહી શ્રી સર્વોપદ્રવાન નાશય નાશય સ્વાહાઃ આ મંત્ર કેશરથી અધેડા અથવા સરૈડાની લેખનથી કુંભ ઉપર લખવા. કુલ મધ્યે કેસરના સ્વસ્તિક (સાથીએ) કરવા અને ધૂપ દેવા, પછી કુસુમાંજતએ કુશને વધાવવા, અને કકુના છાંટા નાખવા. Page #11 -------------------------------------------------------------------------- ________________ કુંભની અંદર ચોખા, સેપારી, રૂપિયા અને પંચરત્નની પોટલી સ્થાપન કરવી. ઊભા થઈને નવકાર મંત્ર, ઉવગ્રહરે તેત્ર અને માટી શાંતિ ભણતાં અબેટ શુધ્ધ જલની અખંડધારાએ કુંભ પરિપૂર્ણ ભર. કુંભને કાંઠે નાગરવેલનાં ચાર પાન સવળા સ્થાપન કશ્વા અને ઉપર ફળ મૂકવું. લીલે અથવા રાતે સવા ગજને રેશમી કપડું ઢાંકીને (મીંઢળ, મરડોશીંગી ધરે ડભ અવે નાડુ) ગ્રીવાસુત્ર બાંધવું. પછી કેસર અને પુષ્પથી પૂજા કરવી, સેનારૂપાના વરખ લગાડવા. ફૂલને હાર પહેરાવ. જે સ્થળે કમ સ્થાપ હોય ત્યાં કંકુને માથિઓ કરી ચેખા, સોપારી, પૂરી ઉપર ત્રાહિ (ડાંગર) શેર સવાને સાથિઓ કરવા. (બિંબ અથવા સ્થાપનાની જ મણી બાજુમાં કુંજની સ્થાપના કરવી.) કભ કુમારિકા અથવા સૌભાગ્યવતી સ્ત્રીને માથે મુકાવી દહેરાસરજી, યા ત્રિગડા યા સ્થાપના કરતી ત્રણ પ્રદક્ષિકા ધુપ, દીપ સાથે વાજતેગાજતે થાળી વગાડતાં દેવી. પછી જ્યાં સાથિઓ છે, ત્યાં હ ઠઃ ઠઃ ઠઃ સ્વાહા એ મંત્ર સાતવાર ગણીને શ્વાસ સ્થિર (કુંભક) રાખીને કુંભને સ્થિર સ્થાપન કરે. - કુંભને સ્થાનકે જમણી બાજુમાં અખંડ દીપક રાખ. ત્રિકાળ ધુપ કરો. WWW.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ ગુરુ મહારાજશ્રી પાસે વાસક્ષેપ કરાવો. ઉપરના મંત્રપૂર્વક બીજાએ પણ વાસક્ષેપ પૂજા કરવી. પછી નીચેનું કાવ્ય બેલ વાપુર્વક કુસુમાંજલિ કરવી (વાવ) પૂર્ણ ચેન સુમેરૂઈંગ સદશ, ચૈત્ય , સુદેદી૫તે, ય; કીતિ યજમાન ધર્મ કથન-પ્રસૂજિતો ભાષતે છે ચઃ સ્પર્ધા કુરૂતે જગતત્રય મહા-દીપેન દોષારણા, સંs મંગલરૂપ મુખ્ય ગણન કુંઢિર નંદતાત ! કાવ્યને અર્થ :-જેના વડે જિનમંદિર પૂર્ણ થઈને મેરૂ પર્વતના શિખર સામું સારી રીતે દીપે છે, જે પૂજન કરનારા ભાવિક આતમાઓનાં ધર્મકથનથી વિલસતી કીતિને વિસ્તારે છે–ગાય છે–જે દેષા–રાત્રિનો શત્રુ ત્રણ જગતને મહાદીપક સૂર્ય–તેની સાથે (આ પણ દોષનો અરિ અને મહા મંગલરૂપ પ્રકાશ કરે છે તેથી સ્પર્ધા કરે છે, તે આ મંગલ સ્વરૂપ પદાર્થોમાં મુખ્ય ગણાતો કુંભ લાંબા સમય સુધી આનંદો ! આ કાવ્ય બેલી કુંભને વધાવો. કુંભ આગળ ત્રણ ટકા સૌ. સ્ત્રી પાસે રહેલી કરાવવી, મંગલ ગીત ગવરાવવાં. રજસ્વલા પ્રમુખ મલિન સ્ત્રીની દષ્ટિ પડવા દેવી નહીં, ધૂપ, દીપ સાથે નવ–સાત સ્મરણ ગણવાં. ત્રણ ખમાસમણા દેઈ અવિધિ આશાતના થઈ હોય તે મિચ્છામિ દુક્કડમ ઈતિ કુંભ સ્થાપન વિધિ (વિશેષ પ્રસંગ માટે વિધિ સામાન્યમાં કુંભ–દીપ રાખો , WWW.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ મંગળ દી૫ સર્વ શુભ કાર્યારંભમાં પૂજન વિધિવિધાનેઅનુષ્ટામાં મંગલ દીપ કાર્યની સિદ્ધિ કરે છે દીપ સ્થાપન વિધિ કુંભની જમણી બાજુએ એક કંકુનો સાથિઓ કરે. ફાનસને નાડાછડી ત્રણ આંટા દઈને બાંધવી. તે નીચેના મંત્રથી બાંધવી. છે હૂ શ્રી સર્વોપદ્રવાન નાશય નાશય સ્વાહાર તાંબાનું દીપપાત્ર સવાશેર ઘી સમાય એવું મે લેવાથી થી વધુ સમય ચાલે) જીવાળું. ધોઈ ધૂપી તૈયાર કરવું. તેને કંકુથી પૂજીને કુસુમાંજલિ અને ચોખાથી વધાવી તેમાં સોપારી, રૂપાનાણું પંચરત્નની પિટલી મૂકે પાછી મઢલ મરડોશીંગી બાંધી (ગ્રીવાસુત્રથી) અને ૧૦૮ તાર અથવા ર૭ તારની દીવેટ મૂકી ધૃત મંત્ર ભણતાં ભણતાં કુમારિકા અથવા સૌભાગ્યવતી સ્ત્રી પાસે વૃત પૂરાવવું. ધૃતમામુદ્ધિકરં ભવતિ પરં જેનદષ્ટિસમ્યકત્ તત્સંયુક્તઃ પ્રદીપઃ પાતુસદાભાવ દુઃખે ભય: સ્વાહા ! આ મંત્ર ત્રણવાર કહી છૂત પુરાવો. » અ પંચજ્ઞાન મહાતિર્મયાય દાતધતિને દ્યોતનાય પ્રતિમાયા દીપભૂયાત સદાડત છે Page #14 -------------------------------------------------------------------------- ________________ એ મંત્ર ત્રણવાર કહી દીપ પ્રગટાવ. પછી કુંભની જમણી બાજુએ જ્યાં દીપને સ્થાપે છે, ત્યાં કંકુને સાથી ઓ કરી ઉપર પલાળેલી માટીનું સ્થાન કરીએ તે ઉપર દીપ સ્થાપી વાસક્ષેપ લઈ મંત્ર બોલીએ. - અગ્નનિકાયા એકેન્દ્રિયાજીવા નિરવદ્યા અત્ પૂજાયામ નિ ભૈયાઃ સન્ત, નિષ્પાપાઃ સખ્ત સદગતયઃ સન્ત ન મે સંઘના હિંસાવહુદર્શને છે - એ મંત્ર ત્રણવાર ભણી (અંકુશ મુદ્રાથી) દીપ તથા અગ્નિ શુદ્ધ કરી એ હાર પહેરાવ. દીપ કુંભ તથા પ્રભુની સન્મુખ આવે તે પ્રમાણે કુંભની જમણી બાજુએ સ્થાપન કર. જીવજંતુની જયણા જળવાય એ પ્રમાણે ઉપર ઢાંકણ રાખવું. ધૃત પૂરવાની અને દીવેટ બરાબર કરવાની કાળજી રાખવી. મહત્સવ પૂર્ણ થાય ત્યાં લગી દીપક અખંડ રહેવું જોઈએ. મહોત્સવ પૂર્ણ થયા બાદ કુંભ અને દીપકનું વિસર્જન કરવું. ––– – શ્રી શારદા અને લક્ષમીપૂજનની સામગ્રી (૧) શ્રીફળ નંગ ૨, (૨) કંકુ ગ્રામ ૨૫, (૩) નાડા છડી દડો ૧, (૪) રૂપિયા રોકડા ૫, (૫) સેપારી ગ્રામ ૧૦૦, (૬) ગુલાલ ગ્રામ ૫૦, (૭) અબીલ ગ્રામ ૫૦, (૮) કપુર બોક્ષ ૧, (૯) અગરબત્તી બક્ષ ૧, (૧૦) કેસર વસેલી વાટકી ૨, (૧૧) અત્તર બાટલી ૨, (૧૨) પાન નાગરવેલના ૧૦ (૧) ચેપડાની સંખ્યા પ્રમાણે, (૧૪) સુકે મે, Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ચાપડાની સખ્યા મુજબ (૧૬) લીલા શ્રીફળ નગ ૨, (૧૭) ખાકી ચેાપડાની સંખ્યા મુજબ, (૧૮) દીવા ધૃત સાથે, (૯) પતાસા ગ્રામ ૨૫૦, (૨૦) છુટા પુષ્પા વિવિધ જાતિના, (૨૧) ફૂલના હાર, (૨૨) ચેખા ગ્રામ ૫૦૦, (૨૩) ફુ દુર્યાં (ધો. ધરા) લીલી, (૨૪) બાજોઠ નંગ ૨, (૨૫) એ શાંખા હેલદર નગ ૫, (૨૬) દશાંગી ધૂપ ગ્રામ ૫૦, (૨૭) ચાંદીના થાળ (લક્ષ્મીપૂજન માટે) રાખવા, (૨૮) લક્ષ્મીજી તથા સિક્કા, (ર) આંબાના પાન તારણુ યા ફૂલના, (૩૦) માતિ, (૩૧) શુદ્ધ જલ, (૩૨) નવી કલમે, (૩૩) ખડિયા-શાહી, (૩૪) નવૈદ્ય કિ. ગ્રા. ૧૫, (૩પ) પંચામૃત વાટકા ૧, (૩૬) ગાળ-ધાણા વહેચવા માટે, નોંધ :- આ સક્ષપ્ત નોંષ છે. ચાપમની સખ્યા મુજબ વધુ વસ્તુએ લેવી. શ્રી નવકાર (નમસ્કાર) મહામંત્ર શ્રી નમસ્કાર (નવકાર) મહામ`ત્રગલિત-વજીપ જર-સ્તાત્રમ ૐ પરમેષ્ઠિ નમસ્કાર', સાર" નવપદાત્મક, આત્મરક્ષાકર' વ-પુંજરાલ` સ્મરામ્યહમ્ ॥૧॥ નમે અરિહંતાણ, શિરસ્ક શિરસિ સ્થિતમ્ । નમે સસિદ્ધાણું, મુખે મુખપટાંખર ારાદ નમા આયરિયાણ', અ‘ગરક્ષાતિશાયિની નમા ઉવઝૂઝાયાણ' આયુષ' હ્રસ્તયે ઢમ ડાણા નમા (લાએ) સવ્વસાહૂણ, મેચકે પાદયા: શુભે એસે પચનમુક્કારા, શિલાવમયીતલે શા સનપાવપણાસણે, વ! વમયેા અહિ । મ'મલાણુ' ચ સન્વેસિં, ખાદિરાંગારખાતિકા ાષા Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્વાહાન્ત ચ પદં યં, પઢમં હોઈ મંગલ વોપરિ વજી મયં, પિધાન દેહરક્ષણે ! મહાપ્રબાવા રક્ષેય, શુદ્રોપદ્રવનાશિની પરમેષ્ઠિ પદભૂતા, કથિત પૂર્વસૂરિભિઃ Iછા થશૈવ (યશ્ચનાં) કુર્ત રક્ષા પરમેષ્ઠિપદૈઃ સદા ! તસ્ય ન સ્યાદ્ ભય વ્યાધિ-રાધિસ્થાપિ કદાચન ૮ આત્મરક્ષાકર :નમે અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમે આયરિયાણ નામે ઉવજ્ઝાયાણું, નમે એ સવ્વસાહૂણું છે એસે પંચ નમુક્કારે, સવ્વપાવપણા મંગલાણં ચ સર્વેસિં, પઢમં હેાઈ મંગલં ના શ્રી ઉવમ્સ હર-સ્તોત્રમ્ ઉસ્સગ્ગહર પાસ, વંદામિ કમ્મઘણુ મુક્યું ! વિસહરસિનિશ્વાસ, મગલકલાણઆવાસ / ૧ / વિસ હરકુલિંગમંd, કઠે ધારેઈજે સયા મા તસ ગહ-કમ-માર-કુંજરા જતિ ઉવસામ | ૨ | ચિકુઉ કરે છે. તે, તુમ્રગપણમોવિ મહેકલે હાઈ નરતિએિસુવિ જીવા, પાવતિ ન દુખદે.ગચ્યું ૩ તુહ સમ્મ વધે,ચિતામણિકા૫પાયવભૂહિએ. પાવંતિ અવિશ્વેશું, જીવા અયરામ ઠાણું ૪ આ સંશુઓ મહાસ, ભક્તિભરનિલ્પણ હિઅણુ તા દેવ ! દિઝ બેહિં, ભવે ભાવે પાસ જિચંદ! | ૫ | Page #17 -------------------------------------------------------------------------- ________________ બહાંતિ સ્તોત્રમ [ હેટી શાંતિ ] ભે ભે ભવ્યયાઃ શણુત વચન, પ્રસ્તુત સમેત૬, એ યાત્રાયાં ત્રિભુવનગુર- રાતા ભક્તિભાજ: ૧ તેષાં શાંતિભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારોગ્યશ્રીધૃતિમતિકરી, ફલેશવિદ્ધસહેતુઃ? રા બે ભે ભવ્યલકા ઈહ હિ ભરઐરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મેન્યાસનપ્રકંપાનંતરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિ, સુષાઘંટાચાલનાનંતર સકલસુરસુરેન્દ્ર શહ સમાનત્ય, સવિનયમદૂભટ્ટારક ગૃહીત્યા, ગત્વા કનકાદ્રિશંગે, વિહિત જન્માભિષેક શાંતિ મુદ્ષયતિ, યથા, તહં કૃતાકારમિતિ કૃત્વા “મહાજને ચેન ગત: સ પંથ ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સનાત્રપીઠે સ્નાત્ર વિધાય, શાંતિમુદ્દોષયામિ, તપૂજાયાત્રાના ત્રાદિમહોત્સવાનંતરમતિ કૃત્વા કર્ણ દત્તા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. » પુણ્યાતું પુણ્યાહુ પ્રીયંત પ્રીયંતા ભગવતેહતા સર્વજ્ઞા: સદનિસિલેકનાથસિલેકે મહિતાસિક પૂજ્યાકિશ્વરસિલેકે દ્યોતકરાર. કર ઋષભ-અજિત-સંભવ– અભિનંદન-સુમતિ- પદ્મપ્રભસુપાશ્વ—ચંદ્રપ્રભ-સુવિધ-શીતલ– શ્રેયાંસ–વાસુપૂજ્ય-વિમલ -અનંતધર્મ-શાંતિ-કુ થુ-અર-મહિલમુનિસુવ્રત-નમ-નેમિ -પ્રા–વર્ધમાનાંતા જિનાઃ શાંતઃ શાંતિકરા ભવતુ સ્વાહા. * મુન મુનિપ્રવરા રિયુવિજયદુભિક્ષકાંતારેષુ દુર્ગમાશેષ રક્ષતુ વે નિત્ય સ્વાહા. » હીં શ્રી વૃતિ–મતિ–કીર્તિ—કાંતિ-બુદ્ધિ-લક્ષમી. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મેધાવિદ્યાસાધન-પ્રવેશનનિવેશને સુગૃહીતનામાના જયરંતુ તે જિને દ્રા ૐ રાહિત-પ્રકૃપ્તિ-વજ્રશૃંખલા વાંકુશી-અપ્રતિચક્રા પુરૂષદત્તા-કાલી-મહાકાલી ગૌરી-ગાંધારી-સર્વાશ્રમહાવાલા પાડશ માનવી–વૈરાયા–અશ્રુતા-માનસી-મહામાનસી વિદ્યાદેન્ગે રક્ષ'તુ વે। નિત્ય' સ્વાહા. । ૐ આચાર્યે પાઘ્યાયપ્રકૃતિચાતુણુ સ્ય શ્રીશ્રમણ્સ ઘસ્ય શાંતિ વતુ, તુષ્ટિ વસ્તુ, પુષ્ટિવતુ. ૐ ગ્રહાÄ' દ્ર-સુર્યાં. ગારક-બુધ-વૃđસ્પતિ-શુકશનૈશ્ચર ગ્રહુકેતુ- સહિતાઃ સલેાકપાલા: સામ-યમ-વરૂણ-કુબેરવાસવાદિત્ય-કંદ વિનાયકેપેતા યે ચાન્સેપિ ગ્રામ-નગરક્ષેત્રદેવતા યસ્તે સવે` પ્રીયતાં પ્રીય ́તાં, અક્ષીલ્કેષકાષ્ઠાગારા નરપતયશ્ચ ભવતુ સ્વાહા. * પુત્ર-મિત્રભ્રાતૃ-કલત્ર-સુહત્-સ્વજનસંબંધિ—મ ધ્રુવસહિતા-નિત્ય ચામેદપ્રમાદકારિણઃ, અમિશ્ર ભૂમ`ડલા ચતનનિવાસિ–સાધુલાવીશ્રાવક-શ્રાવિકાણાં-રાગાપસવ્યાધિ દુ:ખદુભિ ક્ષૌનસ્યે પશમનાય શાંતિ વતુ. સા ૐ તુષ્ટિ-પુષ્ટિ-ઋષિ-વૃદ્ધિ-માંગલ્યે સ્રવાઃ પ્રાદુર્ભૂતાનિ પાપાનિ શમ્ય ́તુ દુારતાનિ, શત્રુ પરાહ્મુખા સવંતુ સ્વાહા, શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિવિધાયિને; ગૈલેક્ષ્યસ્યામરાખીશ-મુકુટાચિતાંાય. ૧ શાંતિ: શાંતિકર: શ્રીમાન, શાંતિથિતુ મે ગુરુઃ શાંતિદૈવ સદા તેષાં, ચેષાં શાંતિ હૈ ગૃહે. ઉન્મુષ્ટિ-દુષ્ટ-ગ્રહગતિ-દુઃસ્વપ્ન-દૈનિમિત્તાહિ; સ‘પાદિતહિતસ‘૫-ન્નામગ્રઢુણ' જયતિ શાંત Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રીસંઘજગજજનપ-શાજાધિ૫–રાજ સન્નિવેશાનામ એષ્ઠિકપુર મુખ્યાણ, વ્યાહરણથંહરેછાંતિમ. ૪ શ્રીશ્રમણ સઘસ્ય શાંતિભવતુ, શ્રીજનપદાનાં શાંતિ વત, શ્રીરાધિપાનાં શાંતિભત, રાજસન્નિશાનાં શાંતિ વત, શ્રીગેષ્ઠિકાનાં શાંતિબવતુ, બીપૌરમૂખ્યાણ શાંતિર્ભવત, શ્રીૌરજન૩ શાંતિવતુ, શ્રી બ્રહ્મકશ્ય શાંતિર્ભવતુ, સ્વાહા » સ્વાહા » શ્રી પાર્શ્વનાથાય સ્વાહા. એષા શાંતિઃ પ્રતિષ્ઠા-યાત્રા-સ્નાત્રાઘવસાનેષુ, શાંતિકલાં ગૃહીત્યા, કુકમચંદન-કર્પરાગરૂધૂપ-વાસ-કુસુમાંજલિસમેત નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેત શુચિશુચિવપુઃ પુપ–વસ્ત્રચંદનાભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા શાંતિમુદ્દાયિત્વ શાંતિપાનીયે મસ્તકે રાતવ્યનિતિ. નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સુજાત ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રષિ શેત્રાલિ પઠતિ મ ત્રાત્, કલ્યાણભાને હિ જિનાભિષેકે. શિવમસ્તુ સર્વ જગત, પરહિતનિરતા ભવતુ ભૂતગણા; દેષાઃ કયાંતુ નાશ, સર્વત્ર સુખીભવતું લેકઃ. ૨ અહં તિસ્થયરમાયા, સિવાદેવી તુહ નયરનિવાસિની; અહ સિવ તુહ સિવ, અસિવસમ સિવ ભવતુ સ્વાહા. પસંગ ક્ષય યાંતિ, છિદ્યને વિનવલય; મનઃ પ્રસન્નતા મેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ સવ સંગલમાંગલ્ય, સર્વ કલયાણકારણમ; પ્રધાન સર્વધર્માણ, જેન જયતિ શાસનમ. (અવસર હોય તે મનની સ્થિતાથી પૂર્વ કે ઉત્તર દિશા અથવા સગવડ મુજબ ધૂપ દીપ સહિત એક કે વધારે સરસ્વતી મંત્રની માળા ગણે.) છે એ હું શ્રી કલી. ન્ હીં ઐ નમ: ” આ રીતે સર્વ પૂજન વિધિ પૂરી કર્યા બાદ ક્રિયામાં અજ્ઞાન દોષ વગેરે થયેલ હોય તેની હાથ જોડી આ કે બેહતાં ક્ષમા યાચના-પ્રાથના કરે. ક્ષમા - આજ્ઞાહીન ક્રિયાહીન'. મત્રહીન ચ ચસ્કૃતમ | તત્સવ ક્ષમ્યતાં દેવિ ! પ્રસીદ પરમેશ્વરિ ના આહુવાનનૈવ જાનામિ, ન જાનામિ વિસર્જનમ ! પૂજા વિધિં ન જાનામિ, ક્ષમસ્વ પરમેશ્વરિ મારા પ્રાર્થના - સરસ્વતિ ! મહાભાગે, ! વરદે કામ રૂપિણિ વિશ્વ રૂપે વિશાલાક્ષિ, વિદ્યા દેહિ અમેશ્વરિ ના સરસ્વતિ ! નમસ્તુત્યં, વીણા પુસ્તક ધારિણિ હંસ વાહન મારૂઢે ! વિદ્યા દાન કુરૂશ્વ મે મારા પછી યાચકને યથાશક્તિ દાન દેવું. નવ ગ્રહના જાપ અને પ્રાર્થના (૧) સૂર્યને જાપ » હરસૂર્યાય સહકિરાય નમો નમ: સ્વાહા. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ મ`ત્રની લાલ ર`ગની એક નવકારવાદી ગણુવી પછી પ્રાથના કરવી. પ્રાર્થના પદ્મપ્રભજિનેન્દ્રસ્ય, નામેાચ્ચારેણ ભાસ્કર !; શાન્તિ" તુષ્ટિ`ચ પુષ્ટિ' ચ, રહ્યાં કુરૂ જયશ્રિયમ્ (૨) ચંદ્રના જાપ ૐ રાહિણીપતયે ચન્દ્વાય ૐ હ્રીં હ્રાદ્રી ચન્દ્રાય નમઃસ્ત્રાઢા. આ મ`ત્રની સફેદ 'ગની એક નવકારવાદી ગણવી. પ્રાથના— ચન્દ્રપ્રભજિનેન્દ્રસ્ય, નાના તારાગણાધિપ !, પ્રસન્નો ભવ શાન્તિ ચ, રહ્યાં કુરૂ જયશ્રિયમ્ (૩) મંગલને જાપ ૐ નમ ભૂમિપુત્રાય ભૂભૃકુટિલનેત્રાય વક્રયનાય કેઃ સ: મગલાય સ્વાહા. આ મંત્રની લાલ ર'ગની એક નવકારવાતી ગણવી. પ્રાર્થનાઃ— સર્વાંઢા વાસુપૂજ્યસ્ય, નાના શાન્તિ' જયશ્રિયમ્; રક્ષા કુરૂ ધરાસુને !, અશુભડપ શુભે। ભવ. (૪) બુધના જાપ ૐ નમે બુધાય ાં શ્રી શ્ર: દૂૐ સ્વાહા, આ મ`ત્રની લીલી અથવા નીની એક નવકારવાદી ગણવી. પ્રાથનાઃ— વિમલાનધર્મારા;, શાન્તિઃ કુન્થુમિસ્તથા; મહાવીર્સ્ટી તન્નાસ્ના, શુભે। ભવ સદા ખુષ 1. Page #22 -------------------------------------------------------------------------- ________________ (૫) ગુરૂને જાય » ગ્ર ગ્ર" શું બૃહસ્પતયે સુરક્યાય નમઃ સ્વાહા આ મંત્રની પીળારંગની એક નવકારવાલી ગણવી. પ્રાથના – ઋષભાજિતસુપાશ્વી,-હ્યાભિનન્દનશીતલ, સુમતિ સંભવ: સ્વામી શ્રેયાંસઢ જિનેત્તમ. એતતીર્થંકૃતાં નાસ્ના, પુજયા ચ શુભે ભવ; શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, કુરૂ દેવગણચિત.. (૬) શુકને જાપ છે ય અમૃતાય અમૃતવર્ષાય દૈત્યગુરવે નમક સ્વાહા ! આ મંત્રની સફેદ રંગની એક નવકારવાલી ગણવી. પ્રાર્થના – પુષ્પદન્તજિનેન્દ્રસ્ય, નાગ્ના દૈત્યગણાચિત ; પ્રસન્નો ભવ શાતિ ચ, રક્ષા કર જયશ્રિયમ (૭) શનિને જા૫ » શનૈશ્ચરાય છે કે હી કૌડાય નમઃ સ્વાહા. આ મંત્રની કાળા રંગની એક નવકારવાલી ગણવી. પ્રાર્થના : શ્રી સુવતજિનેન્દ્રશ્ય, નાગ્ના સૂર્યાસક્લવ ; પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરૂ શ્રિયમ. (૮) રાહુને જાપ જ હી માં શ્રી ત્રઃ વડ વટ પિંગલનેત્રાય કૃણરૂપાય રાવે નમક સ્વાહા. આ મંત્રની કાળા રંગની નવકારવાળી ગણવી. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રાથનાઃ- - પ્રશ્નો ભવ શ્રી નેમિનાથ તીર્થેશ ! નાના વ િસંહિામ્રુત । શાન્તિ ચ, રમાં કુરૂ જયશ્રિયમ્ (૯) કેતુને જાપ ટઃ ૮ઃ ટ; છત્રરૂપાય રાહુતનવે તવે ** X કુ નમઃ સ્વાહા. આ મંત્રની કાળાગની માળા ગણુવી. પ્રાના - ૧૭ : રાહૈાઃ સપ્તમરાશિસ્થઃ, કારણે દૃશ્યોઽમ્મરે; શ્રીમલ્લિ પાર્શ્વચાનૢસ્ના, કેતા! શાન્તિ'શ્રિય'કુરૂ. નવગ્રહના ટૂંકા જાપે ૐ સૂર્યાય નમઃ ૐ ચન્દ્રાય નમઃ મગલાય નમઃ ૐ બુધાય નમઃ ૐ ગુરવે નમ: ७ ૐ શુક્રાય નમ: ૐ શનૈશ્ચરાય નમઃ ૐ રાહુવે નમઃ ૐ કેતવે નમ: મહાપ્રભાવશાલી મંત્ર સંગ્રહ ૧. ૐ નમ: શ્રી શાંતિદેવાય સર્વાષ્ટિશાંતિકરાય, હા ની હૂં હૈં હઃ, અસિગ્માઉસા, મમ (અમુકસ્ય, શ્રીસ‘ધસ્ય) સવવિઘ્નશાંતિ કુરૂ કુરૂ, મમ, (અમુકસ્ય, શ્રીસ'ધસ્ય) તુષ્ટિ પુષ્ટિ કુરૂ કુરૂર્ સ્વાહા. ૨. ૐ નમા`તે ભગવતે શ્રીમતે શ્રીચિંતામણિપા નાથાય તીર્થંકરાય રત્નત્રયરૂપાય અનતચતુષ્ટયસહિતાય. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધરણેન્દ્રકણમૌલિમંહિતાય સમવસરણલક્ષમીશોભિતાય ઇંદ્રધરણેન્દ્ર-ચક્રવર્યાદિપૂજિતપાદપદ્માય કેવલજ્ઞાન લક્ષમીશોભિતાય જિનરાજ-મહાદેવા–સ્ટાદશદોષરહિતાય ષટચત્વારિંશગુણ સંયુક્તાય પરમગુરૂ–પરમાત્મને સિદ્ધાય બુહાય શૈલેકયપમેશ્વરાય દેવાય સર્વસાહિતકરાય ધમચક્રાધિશ્વરાય સર્વવિદ્યા પરમેશ્વરાય મોહનાય ધરણેદ્રપદ્માવતી સહિતાય અતુલબલ–વીય–પરાક્રમાય અનેકદેવદાનવકોટિ મુકુટધૃષ્ટપાદપીડાય બ્રહ-વિખણુ-રૂદ્ર-નારદ-બેચરપૂજિતાય સર્વ. ભવ્ય જનાનંદકરાય સર્વજીવવિદનનિવારણુસમય શ્રી પાર્શ્વનાથદેવાધિદેવાય નમતુતે શ્રી જિનરાજ પૂજનપ્રસાદા મમ સેવસ્ય સર્વ દોષ–રોગ-શેક–ભય-પીડાવિનાશનં કુરૂ કુરૂ સર્વ શાંતિ તુષ્ટિ પુષ્ટિ કુરુ કુરુ સ્વાહા. . શ્રી પાર્શ્વનાથ પૂજન પ્રસાદાદુમમ અશુભાનિ પાપાનિ છિંધિ છિંધિ, મમ અશુભકમેપાર્જિતદુઃખાનિ છિધિ છિંધિ, મમ પરદુષ્ટજનકૃતમત્ર-તત્ર દષ્ટિ-પુષ્ટિ-૨છલછિદ્રાદિદેષાન છિંધિ છિંધિ, મમ અગ્નિ-ચૌર-જલ-સપેવ્યાધિ છિંધિ છિંધિ. મારીકૃતપદ્રવાન છિંધિ છિધિ ડાકની શાકિની- ભૂત–ભેરવાદિકૃતપદ્રવાન્ છિધિ છિંધિ, સર્વભૈરવદેવ-દાનવ-વીર-નર-નારી-સિંહ-ગિનીકૃતવિક્તાન છિધિ છિંધિ. ભવનવાસ – વ્યંતર – તિષ – વિમાનવાસિદેવ વીકતદોષાન છિંધિ છિંધિ. અગ્નિકુમારકતવિદનન છિધિ છિંધિ. ઉદઘકુમાકૃતવિક્તાન છિંધિ છિ ધિ. જ્વનિતકુમા૨કૃતવિદનન છિધિ છિધિ. દ્વીપકુમારભયાન છિધિ છિધિ. વાતકુમાર–મેઘકમારકૃતિવિજ્ઞાન છિધિ છિધિ. ઇત્યાદિ દશદિપાલદેવકૃતવિનાનું છિધિ છિંધિ, રાક્ષસવેતાલ દૈત્ય-દાનવ-ચક્ષાદિકૃતદેષાત્ છિંધિ છિધિ, નવગ્રહકૃત ચામ-નગરપીડાં છિધિ છિધિ.સવષ્ટકુલનાગજનિતવિષભયાન Page #25 -------------------------------------------------------------------------- ________________ છિદ્ધિ છિધિ. સવગ્રામ-નગર-દેશરગાન છિંધિ છિધિ. સસ્થાવરજંગમ-વૃશ્ચિક–દષ્ટિવિષજાતિસપદિકૃતવિષદેાષાન છિધિ છિધિ સર્વસિંહ-અષ્ટાપદ-વ્યાધ્ર-વ્યાલ-વનચરજીવભયાનિ છિધિ છિધિ. પર શત્રુકૃતમારણે-સ્થાટન-વિષણવશીકરણાદિષાન છિધિ છિધિ. સર્વદેશ પરમારી છિધિ બ્રિાધ. સર્વવૃષ માદિ તિર્યડ્ર-મારી છિધેિ છિધિ. સવ– ફલ–પુપ-લતામારી છિધિ છિધિ સ્વાહા. ૪. * આ કો હી શ્રી વૃષભાદિવર્ધમાનચતુર્વિશતિતીર્થકર મહાદેવાધિદેવાઃ પ્રીયંત પ્રીયંતાં. મમ પાપાની શાર્પતુ, ઘરોપસર્ગઃ સર્વવિઘાઃ શાİતુ. » આં કો હી શ્રી રહિણ્યાદિમહાદેવ્યઃ અત્ર આગચ્છઆગચ્છે તુ. સર્વદેવતાઃ પ્રીયતા પ્રીયંતાં. - પ. ૩૪ નમે ભગવતિ ? ચક્રેશ્વરિ ! વાલા માલિનિ ! પદ્માવતિ દેવિ , મહાકાલી દેવી અસ્મિન્ જિનેન્દ્રભવને આગચ્છ આગચ્છ, એહિ એહિ, તિષ્ઠ તિષ્ઠ, બલિ ગ્રહણ ગૃહાણ. મમ ધન-ધાન્ય-સમૃદ્ધિ કુરુ કુર, અર્વભવ્યવાન કુરુ કુરુ, સદેશ-ગ્રામ-પુરમણે સુદ્રોપદ્રવ–સવદેષમૃત્યુ પીડા વિનાશનકુરુ કુરુ, સર્વસ્વચક-પરચક ભયનિવારણ કુરુ કુર, સર્વ દેશ-ગ્રામ-પુરમધ્ય સુભિક્ષુ કુરુ કુર, સર્વવિદનશાતિ કુરુ કુરુ સ્વાહા. ૬. » ઔ ક હી શ્રી ચક્રેશ્વરી-જવાલા માલિની–પવા– વતી મહાકાલી મહાદેવ્યઃ પ્રીયતાં પ્રાયતાં. » અ કે હી શ્ર માણિભદ્રાદિ યક્ષકુમાર દેવાઃ પ્રીયંત પ્રીયતાં. સર્વજિનશાસનરક્ષકદેવાઃ પ્રીયતા પ્રીયતા. શ્રી આદિત્ય Page #26 -------------------------------------------------------------------------- ________________ સોમ-મંગલ-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનિ-રાહુ-કેતવઃ સર્વનવગ્રહ પ્રીયતાં પ્રસીદતુ. દેશસ્ય રાષ્ટ્રસ્ય પુરસ્ય રાજ્ઞક કરતુ શાતિ ભગવાન જિનેન્દ્ર યત સુખ ત્રિષ, લોકેષુ વ્યાધિ-વ્યસનવસર્જિતમ ! અભયં સેમમાગ્ય, ભદ્રમસ્તુ ચ મે સદા. ૧. થદર્ય ક્રિયતે કર્મ, સકીતિ નિત્યમુત્તમમ શાંતિક પૌષ્ટિકઐવ. સવ કાર્યેષુ સિદ્ધિદમ. ૨. | જૈન કચતિ રાતનમ્ | : ઇચ્છિત કાર્ય સિદ્ધ મંત્ર : » હીં કલીં સુમતિનાથ જિનેદ્રાય મહાકાલીકાય નમઃ | આ મંત્ર ૧૦૮ વાર ગણવે. ઘીના દીપ, ધૂપ, સફેદ વસ્ત્ર પહેરવાં, ઉપકરણ રૂપાનાં રાખવાં, સાચા મોતીની અથવા સફેદ સૂતરની નવકારવાલીથી જાપ કરે. પ્રભુજીને દૂધને પખાલ કરી કેસરમાં બરાસ ઘસીને હમેશાં પૂજા કરવી. પુષ્પ સફેદ ચઢાવવા, ઉપર મૂજબ વિધિપૂર્વક આ મંત્ર જપવાથી વાંછિત સિદ્ધિ થાય છે. : વિદ્યા સાધવાને સરસ્વતી મંત્ર “ હીં શ્રીં કર્લી વાવાદિનિ સરસ્વતિ મમ જિહાગ્રે વાસ કુરુ કુરુ સ્વાહા” ૨૯ દિવસ સુધી રોજ ૧૦૮ વાર જાપ કરે. તેથી વિદ્યા પ્રાપ્તિ થાય. .: સરસ્વતી મંત્ર : છે હીં વદવદ વાગવાદિની ભગવતિ સરવતિ. મૃતદેવી ! મમ જાડ્યું હર હર સ્વાહા શ્રી ભગવત્યે નમ: સવાહા ઠઠઠા સ્વાહા ” વિધિપૂર્વક ત્રણ માસ સુધી શક વસ્ત્ર પહેરી હંમેશાં ૧૦૮ વખત જાપ કરે. Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામીને નમઃ જ દ્વિ છે - મગ ભગવાન વીરે, મંગલ સ્થલભદ્રાઘા, મંગલ ગૌતમઃ પ્રભુ, જેને ધતુ મંગલ. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ચિંતામણ પાશ્વનાથાય નમઃ પ. પૂ. ભટ્ટારક જૈનાચાર્ય શ્રી જિને દ્રસાગર સૂરિશ્વરજો નમ: શ્રી મહાકાલી પ્રસાદાત્ શ્રીમુખ હૂંજૂર શ્રી જન શારદા પૂજન વિધિ પૂજન સમય પહેલા જે સ્થળે પૂજન કરવું હોય એ. પૂજા યેગ્ય ગૃહને કે જગ્યાને સુશિત કરવી. શુભ દિવસ મુદ્દતે ચિડિયામાં પૂવૉભિમુખ કે ઉત્તરાભિમુખ શુદ્ધ બાજઠ કે પાટલા--પેઢી ઉપર ખાવવા ત્રણ નવકારમંત્ર ગણાવવા બાજુમાં કુંભ-દીપ સ્થાપના રખાવવી ધૂપ ચાલુ રખાવ. - ચોપડાઓનું પૂજન કરનારા એકી સંખ્યામાં રાખવા દરેકના જમણા હાથે તેમજ ખડીયા કલમ આદિને નાડાછડી બંધાવવી કેશર કંકુ તિલક કરવું શારદાદેવીની મૂર્તિ કે છબી સમુખ અષ્ટપ્રકારી પૂજા કરવી દર વખતે સાથે. પૂજન કરવું. સવ સામગ્રી તપાસી લેવી નવકારમંત્ર ગણતાં ચેપડા. ખેલી શુભ મૂડત લખવાની શરૂઆત કરવી નીચે લખ્યા, મુજબ નવા ચોપડામાં લખવું. શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હે Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શ્રી વઢે વીરમ્, શ્રી પરમાત્માને નમઃ શ્રી સદ્ગુરૂભ્યો નમઃ શ્રી ગૌતમ સ્વામીની લબ્ધિ હેત્તે, શ્રી કેશરીયાજીને ભ‘ડાર ભરપુર હૈાન્ત, શ્રી ભરતચક્રવર્તિની શિદ્ધ હૈાન્ત, શ્રી બાહુબલીજીનુ અલ હાન્તે, શ્રી અભયકુમારની બુદ્ધિ હાો, શ્રી કયવન્ના શેઠનુ સૌભાગ્ય ઢાો, શ્રી ધન્ના શાલીભદ્રની સપતિ હૈાન્તે, શ્રી જીનેન્દ્રસાગર સૂરિની આશીષ હૈાજે, શ્રી મહાકાલીજીની મહેર હાર્જ અને શ્રી જિન શાસનની પ્રભાવના હાને. (આટલું લખ્યા પછી નવી સાલ મહૂિને દિવસ વગેરે લખવું. ) સંવત ૨૦૩.......ના આસે વદી ૦)) યા ( કારતક સુદી ૧) વાર........ તા. સને ૧૯૮... ના રોજ....... પૂજન કર્યુ છે. .......... ત્યાર પછી નીચે લખ્યા મુજખ ૧ થી ૯ સુધી મેરૂના ( પર્યંત પર્યંત શિખરની જેમ શ્રી (અક્ષર) લખવા ચોપડા સાંકડા નાના હાય તા સાત કે પાંચ પશુ શ્રી લખાય છે. ત્યાર પછી કેશર (કુંકુમ) થી સ્વસ્તિક ( સાથિએ કરવે. તેના ઉપર અખંડ નાગરવેલનું પાન મુકવુ. અને તે પાન ઉપર સેપારી એલચી, લવ‘ગ અને રૂપાનાણું મુકવુ પછી છી, શારદાજીને ફરતી જલધારા દેવડાવવી. શ્રી સદ્ગુરૂ મપ્રિત વાસક્ષેપ અક્ષત અને પુષ્પની કુસુમાંજલી હાથમાં ઈ ચેપડા ઉપર તે કુસુમાંજલી ક્ષેપવી ( સુકવી ) Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી લાભ ૨૪ અ. નમઃ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી 5 મ'ગલ' ભગવાન વીરા મ‘ગલ' ગૌતમ પ્રભુઃ મંગલ' સ્થુલભદ્રાદ્યા જૈના ધર્માંતુ મ’ગલ' (૧) આહવાન : શ્રી શ્રી શુભ શારદા દેવી ! મમ ગૃહે આગચ્છ આગચ્છ સ્વાહા (૨) સ્થાપના : ૐ શ્રી શારદા દેવી ! તિષ્ઠ તિષ્ઠ સ્વાહા (૩) સનિષાન : ૐ શ્રી શારદા દેવી મમ સાંનિધ્ય: કુરુ કુરુ સ્વાહાઃ ગૃહે ( ૧ ) ăાથવર્ડ અ’જલી કરીને અનામિકાના મૂળના પુને અંગુઠામાં જેડવાથી થાય છે, ( ૨ ) ઉપરની મુદ્રાને જ નીચા મુખવાળી કરતાં મને છે. મમ ગૃ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૩) બને હાથની મુઠી વાળી ભેગી કરી અંગુઠાને ઉંચા કરવાથી થાય છે. પૂજન વિધિ સમજણઃ (૧) જળ (૨) ચંદન (૩) પુ૫ (૪) ધૂપ (૫) દીપ (૬) અાત (૭) નવૈદ્ય ( ૮ ) ફળ વગેરેથી પૂજન કરવું. શ્રી પંચ પરમેષ્ઠી મંત્ર સ્તોત્રમ સુણે એ માડી શારદા વીણા બારી માત અરજ કરું મા સરસ્વતી ધ્યાને ધરીને માવડી પિથી ન આવડે વાંચતા સમજ પડે ન લગાર આવડે ન માળા ફેરવતાં મારે કેમ રીઝવવા માત વા દેજે મીઠડી વસી રસના એ માત પૂજન અને સરકાર હંસવાહિની માત વાણ તિહુ અણુ સામિણું સરિહેવી જwખરાય ગણિપડિયા ગહદિસિપાલ સુરિંદા સયાવિ ખંતુ જિ શુભ સવ શ્રિય; શ્રીમદહેન: સિદ્ધાઃ સિદ્ધિધધુરીપદમ આચાર્ય પંચઘાચર વાચકા વાચનાં વરામ ૧ સાધવઃ સિદ્ધિ સહાય વિતત્વ— વિવેકિનામ મંગલાનાં ચ સખા માદ્ય ભવતિ મંગલમ ૨ અમિત્યક્ષર માયાબીજ ચ પણુવાક્ષરમ નદ્દ નાના રૂપંચ, ધય વ્યાયન્તિ યોગિનઃ પડશકલ સ્થાપિત છેડશાશરમ પરમેષ્ઠિતુતિ બીજ પ્રાદક્ષરદ મુદા ૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૬ મંત્રણામાક્રિમ' મત્ર' તંત્ર વિઘ્નનિગ્રહે યે સ્મરન્તિ સદૈવેન તે ભવન્તિ જિનપ્રાભાઃ ( શારદા દેવીની સ્તુતી કર્યાં પછી પૂજન કરવુ' ) ( ૧ ) પંચામૃતપૂજા : ૐ હ્રીં શ્રી ભગવત્યે કૈવલજ્ઞાન સ્વરૂપાયૈ લેાકાલેાક પ્રકાશિકાઐ હું સગામિઐ સરસ્વૌ સમર્પયામિ સ્વાહા: ( ૫ ચામૃતના સુક્ષ્મ છાંટણુા કરવા) ( ૨ ) જલપૂજા : હીં ભગવૌ કેવલજ્ઞાન સ્વરૂપાયૈ લેાકાલેાક પ્રકાશિકાચ્હ‘સાગાષિણ્યે શ્રી સરસ્વત્યે જä' સમ યામિ સ્વાહા : ( સુક્ષ્મ જલના છાંટણા કરવા ) ( ૩ ) ચંદનપૂજા ૐ ૐ હ્રીં શ્રીં ભગવત્યે કેવલજ્ઞાન સ્વરૂપાયે 'સગામર્થ્ય શ્રી સરસ્વયૈ ચંદન'-ગ'ધ' સમયામી સ્વાહા: ( કેસર-ચંદન–અત્તરના સુક્ષ્મ છાંટણા કરવા ) ( ૪ ) પુષ્પ પૂજા : ૐ હ્રીં શ્રી ભગવત્યે કેવલજ્ઞાન સ્વરૂપાયે લેાકાલેાક પ્રકાશિકાર્ય હંસગામિણ્યે શ્રી સરસ્વત્યે પુષ્પાણિ સમર્પયામિ સ્વાહા: ( ચોપડા પર પુષ્પ મુકવા શારદા છબી મૂર્તિને માળા પહેરાવવી.) ( ૫ ) પ પૂજા । ૐ હ્રીં શ્ર` ભગવત્યે કેવલજ્ઞાન સ્વરૂપાચે લેાકાલાક પ્રકાશિકાર્ય હંસગાણ્યેિ શ્ર સરસ્વત્યે ગ્રુપમાયાપયામિ સ્વાહાઃ ( ધુપ ફેરવવુ. ચાપડાની ડાખી બાજુ રાખવુ. ) ( ૬ ) દીપકે પૂજા : છ ી " ભગવā કેવલજ્ઞાન સ્વરૂપાય લાકાલીક પ્રકાશિકાર્ય હંસગામિથૅ શ્રી સરવયે દીપ દયામિ વાહાઃ (દીપક પૂજા કરી. ચાપાની જમણી આજુ રાખવુ. ) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ( ૭ ) અક્ષત પૂજા ઃ & હીં શ્રી ભગવત્યે કેવલજ્ઞાન સ્વરૂપા લેકાલેક પ્રકાશકીયે હંસગામિણે શ્રી સરસ્વત અક્ષતાનું સમર્થમિ સ્વાહા ( અક્ષત (ચોખા) મુકવા તથા ચેપડાને વધાવવું.) (૮) નેવેદ્ય પુંજ : * હીં શ્રીં ભગવો કેવલજ્ઞાન સ્વરૂપચે કાલેક પ્રકાશિકાર્ય શ્રી હંસગામિથ્ય શ્રી સરસ્વત્યે નૈવેદ્ય સમર્યયામિ સ્વાહા (નૈવેદ્ય-મીઠાઈ આગળ ઘરે મુકવી). (૯) ફળ પુનઃ » હું ભગવચ્ચે કેવલ જ્ઞાન સ્વરૂપા કાલાક પ્રકાશકારી શ્રી હંસગામિ શ્રી સરસ્વ ફલાનિ સમર્પયામિ સ્વાહા ( શ્રીફળ તથા બીજા ફળે મુકવા ). ( ૧૦ ) અધ્ય પુંજા : 8 હીં શ્રી ભગવત્યે કેવલજ્ઞાન સ્વરૂપા લેકાલોક પ્રકાશિચૈ શ્રી હંસ ગામિણ શ્રી સરસ્વતી અર્થ સપચારાનું સમર્પયામિ સ્વાહાટ (બે શાંખી હલદર – અબિલ – કંકુ – ગુલાલ તથા પૈસા રૂપાનાણું, મે આદિ તમામ ચીજો મૂકાવવી). | ( આ પ્રમાણે દ્રવ્ય પૂજન કર્યા બાદ ક્ષમાપના લેવી ને તેત્ર સાંભળવું – બાલવું ). Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ | શ્રી શારદાસ્તોત્રમ છે વાદેવ ! ભક્તિમતાં સ્વશક્તિકલાપવિત્રાસિત વિગ્રહ મે ધ વિશુદ્ધ ભવતી વિધાં, કલાપવિત્રા સિતવિગ્રહ મે શા અંકપ્રવીણ કલહંસપત્રાકૃતસ્મરણાનમાં નિહન્તુમ ! અંકપ્રવીણું કલહંસ૫ત્રા સરસ્વતી શદપેહતાં વ: આ બ્રાહ્મી વિશીષ્ટ વિનિદ્રકુન્દપ્રભાવદાતા ધનગર્જિતસ્ય | સ્વરેણુ ચૈત્રી ઋતુના સ્વકીયપ્રકાડવદાતા ધનગજિતસ્ય યા મુક્તાકામાલા લસદૌષધી શાભિશુજજવલા ભાતિ કરે ત્વદીયે મુક્તાક્ષમાલા લસદોષ ધશા માં પ્રેક્ષ્ય ભેજે મુનડપિ હર્ષમાજા જ્ઞાન પ્રદાતું પ્રવણ મમાતિશયાલુનાના ભવ પાતકાનિ વં ને મુષાં ભારતિ ! પુંડરીકશયાળુ નાના ભવ પાતકાનિ પણ પ્રૌઢ પ્રભાવ સમપુસ્તકે માતાસિ ચેનામ્બ ! વિરાજિહસ્તા ! પ્રૌઢ પ્રભાવી સમપુસ્તકેન વિદ્યાસુધા પુરમ દૂર દુઃખા કો તુલ્ય પ્રણમા ક્રિયતે ન યેન મરાલયેન પ્રમદેને માત ! કીર્તિપ્રતાપી ભુવિ તસ્ય નમ્રમરાલયે ન અમદેન માતઃ છો ચાડરવિદભ્રમદ કાતિ વેલં યદી યોગતિ તેડદ્ધિયુમમ ! સચ્ચાડરવિન્દભ્રમ કરતિ સ્વસ્થ ગેઝી વિદુષી પ્રવિ૨૫ ટો પાદપ્રસાદાત તવ રૂ૫–સમ્પત લેખાભિરામેદિત માનવેશક ! ભવેન્નરઃ સૂક્તિબિરબ્બ ! ચિત્રલેખાભિરામોદિત માનવેરા લા સિતાંશુમાં તે નયનાભિરામાં મૂર્તિ સમારોય ભવેન્મનુષ ચેન સ્થિત વામનું સર્વતીર્થે સભાજિતા માનતમસ્તકેના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૯ માનતા I૧૧ ફુના નિલિત નરેન્દ્રભાજિતા માનત મસ્તકેન ૧૫ સર્વાવક, વરતા મર સાંકલીના ઝીણતુ વિદ્યુત શા મૃતદેવતાનઃ ૧ર ક–લુપ્તસ્તુતિનિવિડભક્તિ જડત્વપૂકત શું ફેર્ગિરામિતિ ગિરાધિદેવતા સા બાલેડનુકય ઈતિ રાયતુ પ્રસાદ મેરાં દશ સમયિ જિનપ્રસૂરિવર્યા ૧૩ આરતી જય જય આરતી દેવી તમારી, આશા પૂરા હે માત અમારી જય વિણા પુસ્તક કર ધરનાર, અમને આપે બુદ્ધિ સારી જય જ્ઞાન અને હૃદય ધરનારી, તમને વદે સહુ નરનારી જય માતા સરસ્વતી સ્તુતિ તમારી, કરતાં જગમાં જયકારી જય૦ ભારતી કરું મા ભારતી તારી, તિ રૂપે તું વિન વિદારી જ્ઞાન પ્રકાશે તિમિર વિનાશે, વાસે મનમાં ભાવના સારી આe. તું વિશ્વ માતા જગવિખ્યાતા, માતા કહીએ મોહનગારી ને કાપે શાંતિને આપે કરે નિમલ દેહ અમારી આ WWW.jainelibrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ આરતી ઉતાર્યા પછી ગૌતમાષ્ટક મટી શાતિ સ્થિરતા મુજ સાત કે નવસ્મરણ બેલી યથા યોગ્ય રીતે દાન અપવુિં. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર ૧ તે ગુરુ ગામ સમરીએ વાંછિત ફળ દાતાર પ્રભુ વચને ત્રિપદી મહી, સુત્ર રચે તેણુ વાર ૨ ચૌદ પૂરવમાં રચે, કાલેકા વિચાર ભગવતી સૂત્રે ધૂર નમી, બંભી લીપી જયકાર લેક લોકોત્તર સુખભણું, ભાખી લીપી અઢાર ૩ વીર પ્રભુ સુખીયા થયા, દિવાળી દિન સાર અંતર મુદ્રત તત્ ક્ષણે, સુખી સહુ સંસાર ૪ કેવલજ્ઞાન લાહે યદા, શ્રી ગૌતમ ગણધાર સુરનર હરખ ધરી સદા, કરે મહોત્સવ ઉદાર સુરનર પરષદા આગળ, ભાખે શ્રી શ્રુતનાણુ નાણ થકી જગ જાણીએ, વ્યાદિ ચૌઠાણ ૬ તે મૃત જ્ઞાનને પૂછએ, દીપ ધૂપ મનહર વીર આગમ અવિચળ રહે, વરસ એકવીસ હજાર શાસન શ્રી પ્રભુ વીરનું, સમજે જે સુવિચાર ચિદાનંદ સુખ શાશ્વતા, પામે તે નરનાર ૮ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનં સર્વધર્માનું જેન જયંતિ શાસનમ છે Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ નિર્વાણુ અમાસની અંધારી રાતે મહાન ન્યાત મુઝાઇ ધરતી પર અંધકાર છવાયા, માનવ ગયાં મુંઝાઇ ત્યાં તે। ગાજ્યાં દેવદુદુભી દિવ્ય વાણી સભળાઇ • આના હૈ લેાક પૃથ્વીના, વીરે મુક્તિ પાઈ! !' જ્યાતમાં જ્યાત મળી ગઈ જ્યારે રાત થઈ ગઇ કાળી ઘર ધરમાં દીવડા પ્રગટાવ્યા અંતરને અજવાળી એનું નામ દિવાળી પાવાપુરીમાં પ્રભુએ જ્યારે છેલ્લી આંખડી ઢાળી દેવદુંદુભી થયાં ગગનમાં તારક દીપ પ્રાળી એનું નામ દિવાળી આસે। માસને અંતે હૈ ભગવતે કર્યુ” પ્રયાણ નાશ્વ ત આ દેહું તજીને પામ્યાં ૫૬ નિર્વાણું ! ધરતી પરના સૂર્ય આથમ્યા દિશા થઇ અધિયારી...ધર ધરમાં અંતિમ ઘડીએ ગુરુ ગૌતમને દૂર કર્યાં ભગવાને મેહરૂપી અંધકાર ટળ્યાને ઝળકયાં કેવળજ્ઞાને ! જીવનને મૃત્યુથી જેણે જગને દી' ઉજાળી...ધર ધરમાં પચ્ચીસ વરસે વીત્યાં પણ જ્યાત હજી ઝગમગતી જુગ જુગ સુધી રે'શે દુનિયા દીપાવલી ઉજવતી પરમ પાવની પ્રેમળ-જ્યંતિ ઘર ઘરમાં દીવડા પ્રગટાવ્યા, સોનુ નામ દિવાળી ! ! દેતી પાપ પખાળી અતરને અજવાળી - Page #38 -------------------------------------------------------------------------- ________________ સદ્દા માનની ચઢતી, ગતમાં શાન્તિ સહુ પામે, ક્ષમા ઝઘડા ધેા મૈત્રી, ધાત જ્ઞાનની ન્યાતિ સુખી થાઓ કરી કાર્યાં, છવાજો સત્ય સત્ર, પ્રભુના ભક્ત અહુ થાજે, ટા સહુ દોષ માંના, નૂતન શકિત નૂતન ભકિત ભવી કીતિ ભલી વિદ્યા, સદા લક્ષ્મી વધા સારી, ખુદ્દશ્વ બહુ ચિરજીવા, ૩૨ નુતન વર્ષા વર્ષા આશિષ મગળ સહુ હાજ વર્ષે નવી આશી. સદા નૂતન દાનુ રાય વર્તાશે. નૂતન વર્ષે નવી આશી. ભલાં જે ધમ'ના ઉચા, નૂતન વર્ષે નવી આશી. અનંતા સદ્ગુણી પ્રગટી. નૂતન વર્ષે નવી આશી. નૂતન સેવા નૂતન શેાધે, નૂતન વર્ષે નવી આશી. માને મોંગલા સધળાં; નૂતન વર્ષે નવી આશી. સવત શાધવાની રીત ૧ ઈસ્વીસનમાં ૫૬ ઉમેરવાથી વિક્રમ સંવત આવશે. ૨ ઇસ્વીસનમાં પર૬ ઉમેરવાથી વીર સવત આવશે. ૩ વીક્રમ સવતમાં ૪૦૦ ઉમેરવાથી વીર સંવત આવશે, ૪ વીર સવતમાં ૪૦૦ આદ કરવાથી વિક્રમ સંવત આવશે. Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમ: પ.પૂ. ભટારક જૈનાચાર્ય શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરેજો નમઃ શ્રી મહાકાલી પ્રસાદા શ્રી સુખદૃજુર શ્રી મહાલક્ષ્મી પુજા-વિધિ આહવાન ધનસ્થાપનધનકનક કર માન્યસ્ય સંવર્ધનમ નાલીકેર સશકર ધુતયુત દુર્દષિનાપનમ જાતીચન્દમિશ્ર – કેશરછટા પંચામૃતૈઃ પૂજનમ ! લક્ષ્મી સ્નાનાકર સુવસ્ત્રભરણું દિવ્યાંગના ભૂષણમ ( લક્ષ્મીજીની મૂર્તિ છબી–સિકા થાળીમાં પધરાવવા ) આહવાન : છે આ કૌ* મહાલક્ષમી ! ચંદ્રમુખિ ! સૌભાગ્યદાયિના અશ્રય ભાંડાગારભર પરિણિ! મમ હિં સિદ્ધિ સુખ સંપત્તિ કુરુ કુરુ અત્ર આગચ્છ આગચ્છ સ્વાહા સ્થાપના : આ ક્રો' હું મહાલક્ષ્મી ! ચંદ્રમુખિ ! સૌભાગ્યદાયિની ! અક્ષય ભાંડાગારભર પૂરણ મ મ ત્રાદ્ધિ સિધ્ધિ સુખ સંપત્તિ કુરુ કુરુ અત્ર તિષ્ઠ તિષ્ઠ સ્વાહા. સંનિધાન = ૩ આ કૌ હીં મહાલક્ષમી ચંદ્રમુખિ ! સૌભાગ્યદાયની ! અશ્રય ભાંડાગારભર પુરાણ મમ ઋદ્ધિ સિદ્ધિ સુખ સંપત્તિ કુરુ કુરુ મમ સાંનિધ્ય કુરુ કુરુ સ્વાહા મામ પૂજા બલિ ગુડા ગૃહાણુ સ્વાહા. ( હવે અષ્ટપ્રકારી જેમ મંત્રોચ્ચાર બેલી પૂજનઅર્ચન કરવું.) જલપૂજા : શુધ્ધતીર્થોદકૅનરે હેમકુંભ સુધાયા લક્ષમીપૂજા હિ સૌખ્યાય ધમર્થકામસિધ્ધ છે આ કો" હુ મહાલક્ષ્મી ! ચન્દ્રમુખ ! સૌભાગ્યહાયિની ! અશ્રય ભાંડાગારભરપૂરિણિ ! મમ ત્રાધિ સિદ્ધિ સુખ સંપત્તિ કુરુ કુરુ જલં ગુહાણ ગૃહાણુ સ્વાહાટ WWW.jainelibrary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪ ( પંચામૃત તથા શુધ્ધ જલથી લક્ષમીજી મૂર્તિસિકા પાક્ષલ કરી સ્વચ્છ કરી થાળીમાં સાથીએ કરી પધરાવવા ) ૧. જલપૂજા–શુદ્ધતીર્થોદકનો—હેમકુંભ સુધાયા ! ( ૯મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થ કામસિદ્ધયે ના » આ કૌ: હો મહાલક્ષ્મી ! ચન્દ્રમુખ! સૌભાગ્યદાયિતિ ! અક્ષય ભાંડાગારભરપૂરિણુ! મમ ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કુર જલં ગુહાણ ગુહાણ સ્વાહા” કહી જલપૂજા કરે છે ૨, ગંધપૂજા–સુગધગધેમૌલાધે–રષ્ટાન્ડસમન્વિતૈઃ ! લક્ષ્મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થ કામસિદ્ધયે રા છે આ કૌ હ્રીં મહાલક્ષ્મી ! ચન્દુમુખિ ! સૌભાગ્યદાયિનિ ! અક્ષય ભાડાંગારભરપૂરિણિ” મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસ પત્તિ કરું છું ગવંગ્રહાણ ગૃહાણુ સ્વાહા” કહી ગંધપૂજા કરે. રા ૩. પુષ્પપૂજા-નાનાજાતિબહુપુ, કેતકી-દર્ભસંયુરો, લક્ષ્મીપૂજન હિ સૌખ્યાય, ધમર્થકામસિદ્ધયે પાકા આ કો હી મહાલક્ષ્મી ! ચમુખિ ! સૌભાગ્યચિનિ ! અક્ષય ભાંડાગારભરપૂરિણિ ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કરે, પુષ્પાણિ ગૃહાણ ગૃહાણ સ્વાહા” કહી પુષ્પપૂજા કરે. ૪ ૪. ધૂપપૂજા–દશાંગધૂપસૌગણે – ખ – દારિદ્યનાશને; લક્ષ્મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થકામસિદ્ધયે ના ઐ ક્રો હીં મહાલક્ષ્મી ! ચંદ્રમુખિ ! સૌભાગ્યદાયિનિ ! અક્ષય ભડાગારભરપૂરિણિ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કુરુ ધૂપગ્રહાણ ગુહાણ સ્વાહા” કહી ધૂપપૂજા કરે છે Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૫દીપપૂજા–નદીપમહાતે-ધકારનિવારણે, લક્ષ્મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થ કામસિદ્ધયે દા ક્રી હીં મહાલક્ષ્મી ! ચન્દ્રમુખિ! સૌભાગ્યદાયિનિ ! અક્ષય ભાડાગારભરપૂરિણિ ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપતિ કુરુ કુરુ દીપ ગૃહાણ ગૃહાણુ સ્વાહા” કહી દીપપૂજા કરે. મકા ૬, અક્ષતપૂજા–અક્ષૌરક્ષતાનનૈ-રચિતૈઃ કમલાક્ષત્તેિ; લક્ષ્મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થ કામસિદ્ધયે જા છે આ ફ્રી હ્રીં મહાલક્ષ્મી ! ચમુખિ! સૌ માગ્યદાયનિ ! અક્ષય ભાડાંગારભરપૂરિણિ ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કુરુ, અક્ષતાનું ગુહાણ ગુહાણ સ્વાહા” કહી અક્ષત પૂજા કરે. પાકો ૭. નૈવેદ્યપૂજા-નૈવેદૌબહુપવાનૈઃ, શર્કરાવૃતસં યુતિ; લક્ષ્મીપૂજ હિ સૌખ્યાય, ધમર્થકામસિદ્ધયે પા આ કો હીં મહાલક્ષ્મી ! ચન્દ્રમુખ સૌભાગ્યદાયિનિ ! અક્ષય ભાંડાગારભરપૂરિણિ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કુરુ નૈવેદ્ય ગૃહાણ ગૃહાણ રવાહા” કહી નૈવેદ્યપૂજા કરે. આપા ૮ ફલપૂજા–દાડિમેનલીકેરાā – રમંડલમાદાયકેર; લક્ષ્મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થ કામસિદ્ધ છે કો હીં મહાલક્ષ્મી ! ચન્દ્રમુખિ ! સૌભાગ્યદાયિનિ. અક્ષય ભાંડાગારભરપૂરિણિ ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કુરુ ફલાનિ ગુહાણ ગૃહાણુ સ્વાહા” કરી ફળપુજા કરે. ૫૮ ૯. વસ્ત્રાભરણપૂજા–નાનાભૂષણસંયુફતે-ચીરપટેર્મનોરમઃ લક્ષ્મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થ કામસિધયે પાયા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મુદ્રિકા કંકણું હારં, સભાભરણુ ભૂષણું; લક્ષ્મીપૂજા હિ સૌખ્યાય, ધર્માર્થકામસિદ્ધયે ૧૧ » આ કૌન હીં મહાલક્ષ્મી ! ચન્દુમુખિ ! સૌભાગ્યદાયિનિ ! અક્ષય ભાડાંગારભરપૂરિણિ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કુર વસ્ત્ર ષડશાભરણું ચ ગુહાણ ગૃહાણુ સ્વાહા” કહી વસ્ત્રાભરણપૂજા કરે ૧૦. અર્થપૂજા–એક પાન ઉપર સર્વપૂજન વસ્તુ રાખીને આ શ્લોક બેલીને સમુચિત અર્થે (પૂજન) કરે. નીર – ગધા – ક્ષતૈ – પૃષ્પ – નૈવેધૂપ – દીપકે; ફરદય ચ અર્ચામિ, સર્વકાર્યસૂસિદ્ધયે ૧૧ ક ઐ કો હીં મહાલકમી! ચન્દુમુખિ ! સૌભાગ્યદાયિનિ ! અક્ષય ભાંડાગારભરપુરિણિ ! મમ ઋદ્ધિ સિદ્ધિ સુખસંપત્તિ કુરુ કુરુ, અર્થે સર્વોપચારાનું ગ્રહાણ ગૃહાણ સ્વાહા” કહી અર્થે પુજા કરે. ૧૧ પછી પ્રાર્થના મુદ્રાવડે આ બે કે બેલીને ફરતી જલધારા કરીને–પૃષ્પાંજલિ ( કુસુમાંજલિ ) ને પ્રક્ષેપ કરે. શાન્તિઃ શાન્તિકરઃ સ્વામી, શાન્તિધારાં પ્રવતિ, સર્વ લેકસ્ય શાત્યર્થ, શાંતિધારા કમ્યહમ | જાતિચમ્પકમાલા – મેંગરે; પારિજાતકેઃ, યજમાનસ્ય સૌખ્યાર્થ, સર્વવિધ્રોપશાન્તયે મારા પછી જેટલા પુજક હાજર હોય તે દરેકે હાથ જોડી આ લક્ષ્મીસ્તોત્ર બેલવું. નમોસ્તુ તે મહાલક્ષ્મી ! મહાસૌખ્ય પ્રદાયિનિ ! ! સર્વદા દેહિ મે દુવ્યં, દાનાય મુક્તિ હેત ૧ ધન ધાન્ય ધરા હર્ષ, કીર્તિમાયુર્યશઃ શ્રિયમ તુરંગાનું દંતિનઃ પુત્રાનું, મહાલક્ષ્મી ! પ્રયચ૭ મે તારા ચન્મયા વાંછિતું દેવિ ! તત્સર્વ સફલ કર ! ન બાધ્યતાં કુકર્માણિ, સંકટાન મે નિવાર્યા મા Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાલક્ષમી અષ્ટક સ્તોત્રમ્ છે. નીર નિર્મલ–સુગન્ધ ચંદન અખંડ અક્ષત પુપકે, ધૂપ-દીપ-નૈવેદ્ય પય–વૃત-શર્કરા-શર્કરા-દલ–વસ્ત્રમૈઃ | પૂજા વિસુખદાયિકાસો, દુરિતકમષખંડિનિ, મહાલમિ ! મહામાયે ! પૂજામાં પ્રતિગુહ્યતામ ના * નમસ્તુ મહામાયે, સુરાસુરે પ્રજિત ! શંખ-ચક્ર-ગદા હસ્ત, મહાલક્ષ્મિ ! નમસ્તુ તે મારા જન્માદિરહિત દેવિ ! આદિશફતે ! અગોચરે ! યોગિનિ ચોગસંભૂતે મહાલક્રમ ! નમસ્તુ તે પાયા પનિવાસિનિ દેવિ !, પજિહે સરસ્વતિ ! પદ્મહસ્તે જગનાથે ! મહાલકિમ ! નમોસ્તુ તે ૪ સર્વશે સર્વદે દેવ !, સર્વ દુઃખ નિવારિણિ ! સર્વસિદ્ધિકરે દેવિ ! મહાલક્ષ્મિ ! નમતુ તે પા ચૂલે ચૂમે મહારૂદ્ધ , સત્યે સત્ય મહરિ મહાપાપ હરે દેવિ , મહાલક્ષ્મિ ! નમતુ તે પદા શહિસિદ્ધિપ્રદે દેવિ !, ભુક્તિમુક્તિ પ્રદાયિનિ ! સૌખ્યકરે મહાદેવિ ! મહાલમિ નતુ તે બા લક્ષ્મી સ્તવનું પુણ્ય પ્રાતત્યાય યાપકેત; ન પતિ સ દારિદ્ઘ, જય પ્રાતિ નિત્ય ના Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાલક્ષ્મીની આતિ જય જય આરતિ દેવી તુમારી, નિત્ય પ્રભુ હું તુમ ચરણારી, જય... શ્રી જિનશાસનની રખવાલી નામ લક્ષ્મીજી જગ સૌખ્યાલી જ્મીદેવી, સકલ સંધને સુખ જય.. સૂરિમ ત્રપદની કરવી, જય... નીલવટ ટીલડી, રત્ન ભિકાજે, કાનકુ લદાય શી રવિ છાજે. જય... માંહ્ય બાજુબંધ બેરખા સાહે, નીલવર્ણુ સહુ જનમન માહે. જય... પ્ સેાવનમય નિત્ય ચૂડી ખલકે, પાયલ ધરડી ધમ ધમકે. જય... વાહન કમલ ચડ્યાં બહુ પ્રેમે, તુજ ગુણ પાર નથા કેમે. જ૨ ૨૭ ચૂની જડમાં દેહ અતિદીપે, નવસરા દ્વારે જંગ સહુ જીપે. જય....૮. નિત નિત મા ની મારુતિ ઊતારે, રાગ સાગ ભય દૂર નિવારે ૯ તસુ ધર પુત્રપુત્રાદિક છાજે, મન વંછિત સુખ સૌંપદ રાજે....૧૯ દેવચંદ મુનિ ાતિગાવે જય જય મોંગલ નિત્ય વધાવે....૧૧ કપૂરપૂરણ મને હરે, સુવર્ણ પાત્રાન્તરસ સ્થિતેન; પ્રદીપ્તાલાસા સહુ સ`ગમેન, નીરાજન તે જગદંબ ! કુવે. હીં શ્રીં કલી" મહાજ્જૈનમાં આત્તિકય પ્રદ યામિ સ્વાહા” ખીજી આતિ .. ૩. જ્ય ભજિનપદ સેવનકારી જય જય જગદ ખે; અનિશ તુપ૬ સમરન, દિલ ખીચ યાન સવિનવહિત પૂરનસુરતરું, મહાર્ણામ ચતુર્ભુ જ શાંભિત કનકવીતનુ સેવિત ગુજસુ કલશ કમલનીલવાહન, ઋદ્ધિ વૃદ્ધિ નિત સેવકપાવત, આનંદ વ ધરે...જય એ; સુરવ દે..જય૦ ૨ વસ્ત્ર હસ્તે રે; સંધ કરે...જ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શ્રી મહાલક્ષ્મીજી : 5'. છે . //// / 11 T 1 છે - - છે | Pછે ૩૪ શ્ર' હ્રીં મહાલવ્યે નમ: » હ અહં નમઃ વિશાયંત્ર ધારિ લક્ષમીદેવી મમવાંછિત પૂરયપૂણ્ય કુરુ કુરુ સ્વાહા WWW.jainelibrary.org Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શ્રી સરસ્વતી દેવી દાંત - 1 છે IF ' ખાસ છે હીં હંસે સરસ્વત્યે નમઃ * હ્રીં શ્રીં કર્લી વાવાદિન ! સરસ્વતિ ! મમ જિહા વાસં કુરુ કુરુ સ્વાહા ! Page #47 -------------------------------------------------------------------------- ________________ શારદાનું પૂજન કરતા મત્યે આનંદ અપાર શુભ વર્ષ દીપાવલીનું નવું આવ્યું છે ફરી વાર ઋદ્ધિ, સિદ્ધિ સુખ આપશે આનંદને બહુ વ્યાપાર શારદાના પૂજનથકી મલશે ઘણા કારોબાર સરસ્વતી માને આરાધતાં કરશે લીલા લહેર હમીના પૂજનથી મને મલશે ધનના ઢેર શુભ છે. પૂજનની આજ ઘડી નુતન છે તહેવાર મંગલ થા મા ધને આપ વિધાના છે ભંડાર બુદ્ધિની શુદ્ધિ દેજે માત સહ કુટુમ્બ પરિવાર શ્રી પૂજ પ્રશિપની વિનતી હાથ જોડી જોડી સ્વીકાર બહુ પ્રેમે પૂજન કર્યું લક્ષ્મીમાતાનું પણ સાથ વાંચ્છિત મનનું સઘળું ફયું ધન્ય ધન્ય છે તું માત કરબદ્ધ પ્રાર્થના કરું છું કૃપા કરજે મુજ માત તારું પૂજન બહુ પ્રેમથી કર્યું છે સહુ સંધાત સુખ શાન્તિથી આ વર્ષને કર જે સમય પસાર વિનયથી શ્રમાં માગું છું લક્ષ્મીમાતા મુજસ્વીકાર WWW.jainelibrary.org Page #48 -------------------------------------------------------------------------- ________________ આરતી ( ઓમ જય જગદીશ હરે ) ઓમ જય જય મહાકાળી, ઓમ જય જય મહાકાળી (૨) ભક્ત જમેના સંકટ ભક્ત જનેના સંકટ ૫લમાં દૂર કરો- એમ જય જય મહાકાળી. જે ભાવે ફળ પામે માડી દુઃખ કાપ મનના માડી દુઃખ કાપ મનના સુખ સંપત્તિ ઘરે આવે સુખ સંપત્તિ ઘરે આવે કષ્ટ હરે તનના–ઓમ જય જય મહાકાળી. માતા પિતા તમે છે મારા અરજ કરું કેને માડી અરજ કરું કેને તમ વિણ કોણ છે મારું તમ વિણ કેણ છે મારું વાત કરું કે – એમ જય જય મહાકાળી. આદ્ય શક્તિ માં તમે કૃપાળી મા તુમ જગદંબે માડી તમ જમદ બે પાવાગઢમાં બેઠા પાવાગઢમાં બેઠા સિહવાહી મહાકાળી–મામ જય જય મહાકાળી, તમાં કરૂણાના સાગર તમે પાલનકર્તા માતા તમા પાલનકર્તા અમે સેવક તમે માઠી અમે સેવક તમે માડી કૃપા કર તરતાં–ામ જય જય મહાકાળી. ભાવ ના જાણું ભક્તિ ન જાણું મા * માડી ભક્તિ ના જાણું મા શ્રીજીની શક્તિ વધારે શ્રીજીની શક્તિ વધારે નિતનવા ધમકાર્યોમાં– ઓમ જય જય મહાકાળી. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ પ. પૂ. ભટ્ટારક શ્રીમદ્ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરેળ્યે નમઃ ॥ શ્રી મહાકાલી પ્રસાદાત્ શ્રીમુખહૂજૂર | સુધર્માસ્વામીના ૭૫ મા પટ્ટઘર ચાગનિષ્ઠ વચનસિદ્ધ રાજરાજેશ્વર શ્રી પૂજ્ય શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબ, (૧૦૮મી જન્મ જયંતી) અનેક ભવ્યાત્માએનાં હૈયામાં શ્રદ્ધા જગાવી, સયમના સાચા પયગામ શાસન સેવાના ચરણે ધરનાર જેને ગચ્છા ધિષ્ઠાયકા શ્રી મહાકાલી દેવી તથા શાસન સમ્રાજ્ઞી ચક્રેશ્વરી દેવી વરદાયી હતાં તેને પૂજ્યભાવથી સેવનાર માનવીમાત્રના જીવનમાં એ ગુરૂદેવની વાત્સલ્યપ્રતિમા પ્રતિભા સદાને માટે અકિત થઈ જતી ને તેના જીવનના નિસ્તાર થઈ જતા. તેને સાચા રાહુ મઢી જતા. શ્રીપૂજ એવા 'રાજરાજેશ્વર, ચેાગનિષ્ઠ, વચનસિદ્ધ, નૈષ્ઠિક, બ્રહ્મચારી, ન્યાય, વ્યાકરણ, સિદ્ધાન્ત આાદિ અનેક ગ્રન્થેન્થના પૂરા જાણકાર, મ`ત્ર તંત્ર, જ્યાતિષ, આયુવદ, નિમિત્તજ્ઞાનના અજોડ પ્રખર પડિતજૈનાચાર્ય અચલગચ્છાધિપતિ શ્રી શ્રીમદ્ ૧૦૦૮ શ્રી શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મહારાજ ૠાહે આજે પણ પ્રેરણાના પાન કરાવે છે. શ્રી પૂજ્ય શ્રીજી મહારાજના જન્મ આજથી ૧૦૮ વ પહેલા સ. ૧૯૨૯ કાર્તિક સુદ ૭ના ગોધરા (કચ્છ) સ્થાને છેડા કલ્યાણજી જીવરાજ અને માતા લાખ્ખાઈને ત્યાં થયેલ. બાળપણથી જ તેમનું આધ્યાત્મિક જીવન તૈઈ પિતાજીએ સાત વર્ષના બાળકને પૂજ્ય અચલગચ્છાધિપતિ શ્રીમદ્ શ્રી વિવેકસાગરસૂરિને અણુ કરેલ. પૂ. સૂશ્વિરજી તથા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શ્રીસ`ઘે તેમના વિકાસ માટે યાગ્ય પડિતાને રોકી અસાધારણ વિદ્વાન મનાવ્યા. ગુરૂદેવ પછી શ્રી જિનેન્દ્રસાગર મહારાજને સુ ખઇમાં ચર્તુવિધ સ`ઘે તેમજ તમામ ગચ્છના હિંદભરના પતિ અને શ્રીપૂજયા અને કચ્છ તેમજ બૃહદ કચ્છ, મુંબઈના સંઘે તથા તેના પ્રતિનિધિએાની હાજરી વચ્ચે પરમભટ્ટારક જૈનાચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મહારાજ નામ આપી, અચલગચ્છાધિપતિ દે સુબઈમાં શ્રી સંઘે સંવત ૧૯૪૦માં શ્રાવણ સુદૃ ૧૦ના ખૂબ જ મહેત્સવથી સ્થાપિત કર્યો, પ્રમાણિત કર્યાં દમામદાર સાહેબી, શહેનશાહી ગાદીનો ઠાઠ ફરી વળ્યા ! વિદ્વાન હૈાવા છતાં સાદું જીવન જીવનાર આ મહાન આત્મા જળમાં કમળની જેમ રહેતા હતા. સતત સાધનાથી તેએ વચન સિધ્ધ મહાત્મા મન્યા. ગચ્છાધિપતિ અન્યા પહેલા જ શ્રી મહાકાલી માતાજી તથા ચક્રેશ્વરી માતાજીને સાક્ષાત્ કરેલને હ ંમેશા દર્શન-કૃપા પ્રાપ્ત હતી ય.ત્ર~મત્ર-તંત્રના પૂજાણુકાર હેવા છતાં સા ગુપ્તયેગી જેમ રહેતા. પૂજયશ્રી કયારે પણ લાલચ કે મેહને વશ થતા નહિ કે તેમ કરાવવા ઈચ્છનારને ચાખ્ખા રસ્તે બતાવી દેતાં માન-સન્માનને તે મુદ્લ મહત્વ આપતાં નહીં. ભાજન પણ અતિયાત્મિક, છાશ ાટલાને આપતા સગીતના અજબપ્રેમી, બાળા પ્રત્યે લાગણી શીલ, અધા ધર્મ પ્રત્યે ઉચ્ચલાવ આમ બધા જ સાથી આકર્ષાતા. મુસલમાને એલિયાવતી તરીકે માનતા. આમ અઢારે આલમમાં સૂરિશ્વરજી ।તપેાતાના જ સ`પ્રદાય જેવા વચનસિદ્ધ, મહાપુરૂષ ગડ્ડી પૂજવા લાગતા. પૂજય સૂશ્વિરજી પશુ મત, પંથ, સંપ્રદાયથી પર રહેતા. બધાના આરાધ સત મની રહ્યા, ચમત્કારથી સભર હાવા છતાં સદાય સાદું, r મહત્વ Page #51 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવનાર અને ખી કેટીના સંત આજ પણ અમર છે. શહેનશાહી મામને તેજી સંત સમાન ગી જેવા જીવનથી રહેતા સંતથી ભુજપુર ભાગ્યશાળી થયેલ તેથી “શ્રી પૂજ્યજીવાળું ભૂજપુર' તરીકે આજપણ ઓળખાય છે. એવા દિવ્ય. પુરૂષ આત્મનિમગ્ન અવધૂત તરીકે અણિશુદ્ધ સાદાઈ અને નિસર્ગના જીવનભર સાચા પ્રતિનિધિ બની રહ્યા આજે પણ પરમ તિર્ધરની પુનર્ત શ્રી પૂજગાદી આજ કચ્છમાં, કચ્છ બહાર તેમ મુંબઈમાં દરેક સ્થાને એટલા જ પૂજ્ય ભાવથી પૂજાય છે અને સદાય પૂછશે જે નિર્વિવાદ છે. ચરમગ૭ નાયકની પુનિત યાદને સતત જાળવવા, જૈન ધર્મ પર શ્રી પૂન્ય-ચતિ સમાજના ધર્મરક્ષાના અનેક ઉપકારે છે. એવા આદરણીય શ્રીપૂજના કાયમી સમારકરૂપ જીવન-કવન સહિત પ્રકાશને વિવિધતાસભર મલતા રહે અને જેથી દરેક સમાજને વિશેષ ઉપગી થાય તેવા આગ્રહથી અનંત ઉપકારી શ્રીપુજ શ્રીજી મહારાજની જન્મશતાબ્દિના સ્મારકરૂપે “પ. પૂ. ભટ્ટારક શ્રીમદ્ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મારક ગ્રન્થમાળા” સ્થપાયેલ તે દ્વારા અનેક પ્રગટ અપ્રગટ સાહિત્યને મુદ્રિત કરાવી પુનિત આત્માની અસીમકૃપા મેળવવાનું સદ્ભાગ્ય મળેલ છે. સ્મારક નિધિમાં સૌ તન, મન ધનથી સહુકાર, સહચાગ આપી, અપાવી ગુરુભકિત પ્રગટાવજે. પૂજય સૂરિશ્વરજીના ઉજજવળ નામને સદાય અમર રખાવનાર ગુરૂભકત, શ્રેષ્ઠશુધ, અજોડ વિધિકાર દઢનિશ્ચયી. જતિષનિત, ધાર્મિક વડા હોવા છતાં દરેકને પ્રેરણાદાયી, શિક્ષણપ્રેમી સુશિષ્ય યતી શ્રી ક્ષમાનંદજી શ્રીજી મહારાજ કે જેમણે ભુજપુર સ્થાને હાઈસ્કૂલ અને મહિલા બાલ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪ કલ્યાણકેન્દ્ર તથા ખાનદેશ (મહારાષ્ટ્ર) ધુલિયામાં આગ જેવી 'સ્થાઓમાં ખાદશાહી દાનથી જ્ઞાનગ’ગોત્રી દ્વારા આજ પણુ અમર નામના પામી અનેકને આશીર્વાદરૂપ ને પ્રેરક અનેલા છે. શ્રી પૂજયના પ્રશિષ્ય યતી શ્રી મેાતીલાલજી ક્ષમાન ધ્રુજી શ્રીજી મહારાજ સાહિત્ય પ્રેમીને પ્રાચીન ગ્રન્થામાંથી સÀાષિત પ્રકાશનાથી જૈન જગતમાં વારસારૂપ નામનામાં વિશેષ વ્યકિતત્ત્વ ધરાવે છે. તેએ શાંત આદદાયી કલ્યાણકારી જીવનથી સુવાસ ફેલાવે છે. ગચ્છ ધષ્ઠાયિકા શ્રી મહાકાલી માતાજીની પુનને પ્રથમ સ ́પાદન કરી ગચ્છ ગૌરવ લેવા ચાગ્ય કાર્ય કરેલને ભગવતીની વિશેષ ભકિત ભાવના માટે દેશ-દેશાવર-કચ્છ-મુ`બઈમાં પ્રયત્નશીલ રહે છે. આમ અધિષ્ઠાયિકાની જાગૃતિ કરી છે. પ્રભાવશાળી વ્યાખ્યાનાથી ખાનદેશમાં અને ખુ` સ્થાન લીધેલ છે. અનુષ્ઠાના વિધિવિધાના વડે કેરાલાકÎકટ-એમ. પી. ખાનદેશ-મહારાષ્ટ્રકચ્છ-સૌરાષ્ટ્રમાં દરેક ગચ્છમાં આગવી પ્રતિભાથી ચાહના નામના મેળવી છે. મહાત્સવાને ભવ્ય બનાવવામાં અશ્વેડ ફાળા ગૌરવ લેવા ચેાગ્ય છે. આપણે સૌ તેઓને એવા મહાન મનવામાં બનાવવામાં સહચેગ આપીયે એજ શુભ ભાવના સાથે ભગવતીને પ્રાર્થના કરીએ કે તેએને ઉચ્ચ જ્ઞદુરસ્તીને દ્વિધાયુ· આપી સત્કામાં વિશેષ આગળ વધે. કન્ય સ્વીકારમાં ભીતી કી કરવી નહીં પાપી તણા સહવાસમાં નીતિ કદી તજવી નહી નિંદા કરે ખાટા જનેય તેથી કદી ડરવું નહીં ધારેલ સત્યવિચારથી પાછા કદી ફરવું નહીં. મનવા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૭ ૫. પૂ. ભટારક શ્રીમદ્દ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી સ્મારક ગ્રંથમાળાના પ્રકાશને શ્રી જિનેન્દ્ર જાતિમ મંદિર ભુજપુર પ્રકાશિત પ્રાપ્ય પુસ્તકની માહિતી (૧) શ્રી જિનેન્દ્ર જોતિ (પુપ ત્રીજે) મિત બાર રૂપિયા જેમાં મહાન પ્રભાવિક લાભદાયક યંત્રો મંત્રોને વિશેષ સંગ્રહ છે. જમણ શંખ, એકાક્ષી શ્રીફળ તેની જાણકારી પરખ પૂજનવિધિ તેના ફાયદા લાભાલાભની જાણુકારી શ્રી વસુધારા મહાવિદ્યા, નડતા ગ્રહ તેની શાંતિના ઉપાય જાપ, પૂજા વિધાન શ્રી જૈન રમશાસ્ત્ર શકુનાવલી જૈન વિધિથી દિવાળી, શારદા લક્ષ્મી પૂજન વિધિ, છીક અંગ ફરકવાદિ શુભાશુભ પ્રસ્થાન, ખાત, પ્રતિમાજી લેણદેણ રાશી શુભાશુભ જ્યોતિષ શિ૯૫ સાથે અનેકવિધ માહીતી આપતું ભવ્ય પ્રકાશન “શ્રી જિનેન્દ્ર તિ. [૨] શ્રી કનું પ્રમા ક lઈ સુથરી (પુ૫ ૧૭મું ) કિંમત પાંય રૂપિયા જેમાં જૈન શિલ્પ ભૌગોલિક માહિતી સુવર્ણસ્થળી સુથરી તીર્થની પ્રાચીનતા પુરાણે તીર્થ ઇતિહાસની વિવિધ પ્રસંગેની છણાવટ, રસ, સ્તવન, ગરબી, મુંહલી સહિત ઐતિહાસિક સંશાધનથી ૧૭ વર્ષની પ્રાચીન માહિતી રસપ્રદ રીતે લેખક “શ્રી, પાર્શ્વ આપેલ છે. બળવત મહેતાની સમાધી સ્મારક તથા સુથરીના ધૃત લેલ પાર્શ્વનાથ દાદાના પ્રજાવિક પરચાઓ સાથે અનેકવિધ મહત્વની ‘માહીતી અપાયેલ છે “કચ્છનું પ્રભાવકતીથ સુથરી” વસાવવા ચોગ્ય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ) શ્રી જિનેન્દ્ર મૌકતા રત્નામૃત (પુ. 17) કિંમત ચાર રૂપિયા, જેમાં આત્માને ઉન્નત કરનારા દયા, દાન, પરોપકાર, જ્ઞાન, વૈરાગ્ય, કૃતજ્ઞતા, ન્યાય, નીતિ સદાચાર પોષક સદ્દવિચાદ સંચયરૂપ શ્રી જિનેન્દ્ર મૌકતામાં પ્રેમ, આશા, અચાનો દિવ્ય સંદેશ ઠેરઠેર મેતી જેમ પથરાયેલ છે. મુસાફરીમાં, દરરોજના જાહેર ધાર્મિક પાઠશાળા સ્થળોમાં લખવા મતન કરવા યોગ્ય વિચારોની સુવાસ સમાન પ્રકાશન છે, “શ્રીજિનેન્દ્ર મૌકતા.” (4) સુખરાંતિનું મહાહાર શ્રી નવગ્રહ શાંતિ વિધાન (55 ૧ભું) કિંમત પાંચ રૂપિયા જેમાં નવગ્રહ તેની જાણકારી શુભાશુભ અને શાંતિના ઉપાય જાપ પુજનવિધિ શરીરથી ગ્રહ રત્નને સંબંધ કેને કયા નંગ ધારણ કરવા નવ રત્નોની ઓળખ હીરા, મોતી 2 ખર દવા તેના ગુણદોષ તેની લેવી જોઇતી કાળજી સહિત ઉપયોગી માહિતી આપતું ધાર્મિક વૈજ્ઞાનિક તિષ રીતે ગ્રહની માહિતીપ્રદ ભવ્ય પ્રકાશન “શ્રી નવગ્રહ શાંતિ વિધિ.” [5] શ્રી જિનેન્દ્ર પ્રતિષ્ઠા-અઢાર અભિષેક વિધિ (પુષ્પ 25) કિંમત પાંચ રૂપિયા જેમાં પરમાત્માના વિવિધ કલ્યાણકે તેની જાણકારી શાસ્ત્રીય રીતે મહત્વ દર ની તમ અન્ય રીતે થતી આશાતનાઓ દેશે કે શુદ્ધિકરણ સંઘ વ્યક્તિની શાંતિ તૃષ્ટિ પુષ્ટિ દોષ નિવારક વિધિ મુર્તિ પૂજનીય યંત્ર દક્ષિણાવત શખ એકાક્ષી શ્રીફળ સહિત લાભદાયક ચિંતામણિ તુલ્ય ચીજોમાં પ્રાણ પૂક વિધાન પ્રતિષ્ઠા શા માટે શાસ્ત્રીય રીતે મનનીય માહિતીપૂર્ણ “શ્રી જિનેન્દ્રપ્રતિષ્ઠા સરિતા પ્રકાશન છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિતામણી પાર્શ્વનાથાય નમઃ વિદનસમૂહનિવારક, વાંછિતપૂરક, સુખ, સમૃદ્ધિ, વ્યાપાર વૃદ્ધિ, ઓફિસ કારખાનાથી લાભ, ભૂત-પ્રેત આધિવ્યાધિથી ૨ક્ષણ, ગ્રહ નડતરમાં સંરક્ષણ કાર્યસાધક મહાયંત્રો. 1 શ્રી રિદ્ધિ સિદ્ધિ હાયક યંત્ર. 2 શ્રી સર્વ સંકટ હરણ યંત્ર. 3 શ્રી સર્વતોભદ્ર મહા યંત્ર. 4 શ્રી લક્ષ્મી પ્રાપ્તિ વ્યાપારવર્ધક મનોકામનાદાથી યંત્ર. 5 શ્રી સર્વકાર્ય સાધક નવગ્રહાદિ યંત્ર. 6 શ્રી ભગવતી મહા યંત્ર. 7 શ્રી સિદ્ધિદાયક સિદ્ધચક્ર મહા યંત્ર. 8 શ્રી સર્વસિદ્ધિદાયી યંત્ર. 9 શ્રી ઘંટાકર્ણ મહા મંત્ર. 10 શ્રી વિજયપતાકા યંત્ર. 11 શ્રી પદમાવતી યંત્ર, શ્રી મહાલક્ષ્મી યંત્ર, શ્રી ઘટાકg યંત્ર, શ્રી મહાકાલી યંત્ર તથા મેગ્નેમેટ યુ'ત્રો. 12 સવકાર્યમાં સહાયક શ્રી એકાક્ષી શ્રીફળ, શ્રી દક્ષિણાવત" શ'ખ, ગ્રન્થમાળાના પ્રકાશનો. I : પ્રાપ્તિ માટે : યુતિશ્રી મોતીલાલજી ક્ષમાનંદજી શ્રીજી મહારાજ 34, ખડક સ્ટ્રીટ 1 માળે મરજીદ બંદર, | મુબઈ-૪૦૦૦૦૯ શ્રી મેઘરાજ જૈન પુસ્તક ભાંડાર-મુંબઈ-૪, in Ede Page #56 -------------------------------------------------------------------------- ________________ poas o de DOD Eઇ છે. DOOCOO GOOD sbor CoboCogbe ngegos Tason RE DO Big boBPર છે 000 000 000 GOD OORBERE nga PBE 4-0 0 HERI. IIIlI lalila llllllllllla IT il શું જીવનમાં સુખી થવા મંથન કરે છે? તા દર વખતે થસ્થમાળાના અતિ મહત્વના - પ્રકાશનો મેળો - 1 શ્રી કચછનું પ્રભાવકતીર્થ ધરી 2 શ્રી સુખશાંતિનુ મહાદ્વાર–નવગ્રહશાંતિ પ-૦૦ - 7 શ્રી જિનેન્દ્ર મૌકતા (સુવિચાર) 4 શ્રી પ્રતિષ્ઠા સરિતા (અભિષેકવિધિ) 5 શ્રી ચિતામણિ ક૯૫તરૂ ૧પ-૦૦ 6 શ્રી જિનેન્દ્ર આયુ વેદ-વૈદક કલ્પતરૂ 4-00 શ્રી મહાસતી ચંદનબાળા, શ્રી સુદાન રોહ, દરેકની શ્રી કમવના કોઠ, શ્રી મહાસતી મૃગાવતી, કિંમત શ્રી શાન્તીનાથ ચરિત્ર શ્રી અંજન શલાકારાસ' 3-00 8 શ્રી જીવન સૌરભ-શ્રીપૂજ ચરિત્ર ર-૦૦ E 9 શ્રી જિનેન્દ્ર તિ-નવાંચ્છિત ક૯પલતા 25-00 2 | in -: પ્રાપ્તિ સ્થાન :- યતિ શ્રી મોતીલાલજી શ્રીજી મહારાજ 34, ખડક ટ્રીટ, 1 માળે, 60 મુંબઈ-૪૦૦૦૦૯ ફાન : 245103 મેઘરાજ જૈન પુસ્તક ભંડાર મુંબઈ G pood EnggggBB BBEEBE RED SAREER #BeGEE છે DDDDDD DO DO Dotado HOGA er ao OPDO Best DIDO ST DORO SDOC GOOD RODE DUBB ED MOD Dodano Beed Bhatasassages GEETSS Sut Us beePED BSES S E RER 50 DO 507 OBOD Dola 100 DOOGBO ODDOL B b DEEPFO 666Essab sugg ggne 9 . Bigg ggb peppedge abo' spelled to this site is best is diffitsidia Miami he was assigsis Estate is .