SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રીસ`ઘે તેમના વિકાસ માટે યાગ્ય પડિતાને રોકી અસાધારણ વિદ્વાન મનાવ્યા. ગુરૂદેવ પછી શ્રી જિનેન્દ્રસાગર મહારાજને સુ ખઇમાં ચર્તુવિધ સ`ઘે તેમજ તમામ ગચ્છના હિંદભરના પતિ અને શ્રીપૂજયા અને કચ્છ તેમજ બૃહદ કચ્છ, મુંબઈના સંઘે તથા તેના પ્રતિનિધિએાની હાજરી વચ્ચે પરમભટ્ટારક જૈનાચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મહારાજ નામ આપી, અચલગચ્છાધિપતિ દે સુબઈમાં શ્રી સંઘે સંવત ૧૯૪૦માં શ્રાવણ સુદૃ ૧૦ના ખૂબ જ મહેત્સવથી સ્થાપિત કર્યો, પ્રમાણિત કર્યાં દમામદાર સાહેબી, શહેનશાહી ગાદીનો ઠાઠ ફરી વળ્યા ! વિદ્વાન હૈાવા છતાં સાદું જીવન જીવનાર આ મહાન આત્મા જળમાં કમળની જેમ રહેતા હતા. સતત સાધનાથી તેએ વચન સિધ્ધ મહાત્મા મન્યા. ગચ્છાધિપતિ અન્યા પહેલા જ શ્રી મહાકાલી માતાજી તથા ચક્રેશ્વરી માતાજીને સાક્ષાત્ કરેલને હ ંમેશા દર્શન-કૃપા પ્રાપ્ત હતી ય.ત્ર~મત્ર-તંત્રના પૂજાણુકાર હેવા છતાં સા ગુપ્તયેગી જેમ રહેતા. પૂજયશ્રી કયારે પણ લાલચ કે મેહને વશ થતા નહિ કે તેમ કરાવવા ઈચ્છનારને ચાખ્ખા રસ્તે બતાવી દેતાં માન-સન્માનને તે મુદ્લ મહત્વ આપતાં નહીં. ભાજન પણ અતિયાત્મિક, છાશ ાટલાને આપતા સગીતના અજબપ્રેમી, બાળા પ્રત્યે લાગણી શીલ, અધા ધર્મ પ્રત્યે ઉચ્ચલાવ આમ બધા જ સાથી આકર્ષાતા. મુસલમાને એલિયાવતી તરીકે માનતા. આમ અઢારે આલમમાં સૂરિશ્વરજી ।તપેાતાના જ સ`પ્રદાય જેવા વચનસિદ્ધ, મહાપુરૂષ ગડ્ડી પૂજવા લાગતા. પૂજય સૂશ્વિરજી પશુ મત, પંથ, સંપ્રદાયથી પર રહેતા. બધાના આરાધ સત મની રહ્યા, ચમત્કારથી સભર હાવા છતાં સદાય સાદું, r મહત્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004524
Book TitleDipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorMotilal Kshamanand
PublisherJinendrasagar Suriji Smarak Granthamala Mumbai
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy