SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળીના તહેવારેાના સક્ષિપ્ત મહિમા નીચે વર્ણવ્યેા છે ઃ : ધનતેરસ – -- ધાર્મિક પૂજન-અનુષ્ઠાનની પૂર્વ તૈયારીના આનદ આ દિવસથી પ્રગટે છે. અધિષ્ઠાયક દેવ-દેવીની સ્થાપના કરવામાં આવે છે. કાળી ચૌદશ આ દિવસે ચમ-ભૂતાદિ ચેાનિમ્માને દેવ-દેવીઓને રીઝવવાની કેટલીક વિધિએ યત્રવત્ ઘા કરી ગઇ છે. પરંતુ ખરી રીતે યથાશક્તિ તપસ્યા, પેાસહત, ધ અને ગાળી દ્વારા કળા પ્રદર્શનમાં સર્વાચિત છે. આરાધના વૃક્ષ આપવાનું દિવાળી શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ પ્રાપ્તિ અંગે આ પર્વનુ વિશિષ્ટ મહત્વ છે. રાત્રે નીચે મુજબની ત્રણ માળાએ ગણવાનુ' ઉચિત છે. -- - Jain Education International રાત્રે ૯ થી ૧૦ :- શ્રી મહાવીર સ્વામિ સ`જ્ઞાય નમઃ મધ્યરાત્રિ પછી :- શ્રી મહાવીર સ્વામિ પાર'ગતાય નમ: પરોઢીયે :- શ્રી ગૌતમ સ્વામિ સÖજ્ઞાય નમઃ દરેક પદની વીશ માળાએ ગવી નવુ વરસ પ્રારભમાં જિનમંદિરમાં જઈ પ્રભુ સમક્ષ શ્રીફળ આદિ ધરાવી દનવિધિ ખાદ ચતુર્વિધ સ’ઘમાં આન≠ મ'ગળ પ્રવતે એવી હળવા મળવાની પ્રવૃત્તિઓ હાથ ધરવી. અધાતુ શુભ મુહુર્ત કરવું. પ્રભુભકિતમય જીવદયા કાર્યાં કરવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004524
Book TitleDipawali Poojan Sharda and Mahalaxmi Poojan
Original Sutra AuthorN/A
AuthorMotilal Kshamanand
PublisherJinendrasagar Suriji Smarak Granthamala Mumbai
Publication Year
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Pujan
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy