________________
દિવાળીના તહેવારેાના સક્ષિપ્ત મહિમા નીચે વર્ણવ્યેા છે ઃ
:
ધનતેરસ –
--
ધાર્મિક પૂજન-અનુષ્ઠાનની પૂર્વ તૈયારીના આનદ આ દિવસથી પ્રગટે છે. અધિષ્ઠાયક દેવ-દેવીની સ્થાપના કરવામાં આવે છે.
કાળી ચૌદશ
આ દિવસે ચમ-ભૂતાદિ ચેાનિમ્માને દેવ-દેવીઓને રીઝવવાની કેટલીક વિધિએ યત્રવત્ ઘા કરી ગઇ છે. પરંતુ ખરી રીતે યથાશક્તિ તપસ્યા, પેાસહત, ધ અને ગાળી દ્વારા કળા પ્રદર્શનમાં સર્વાચિત છે.
આરાધના
વૃક્ષ આપવાનું
દિવાળી
શ્રી મહાવીર પ્રભુને નિર્વાણ પ્રાપ્તિ અંગે આ પર્વનુ વિશિષ્ટ મહત્વ છે. રાત્રે નીચે મુજબની ત્રણ માળાએ ગણવાનુ' ઉચિત છે.
--
-
Jain Education International
રાત્રે ૯ થી ૧૦ :- શ્રી મહાવીર સ્વામિ સ`જ્ઞાય નમઃ મધ્યરાત્રિ પછી :- શ્રી મહાવીર સ્વામિ પાર'ગતાય નમ: પરોઢીયે :- શ્રી ગૌતમ સ્વામિ સÖજ્ઞાય નમઃ
દરેક પદની વીશ માળાએ ગવી
નવુ વરસ
પ્રારભમાં જિનમંદિરમાં જઈ પ્રભુ સમક્ષ શ્રીફળ આદિ ધરાવી દનવિધિ ખાદ ચતુર્વિધ સ’ઘમાં આન≠ મ'ગળ પ્રવતે એવી હળવા મળવાની પ્રવૃત્તિઓ હાથ ધરવી. અધાતુ શુભ મુહુર્ત કરવું. પ્રભુભકિતમય જીવદયા કાર્યાં
કરવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org