Book Title: Derasarni Vidhi
Author(s): Shasan Seva Samiti
Publisher: Shasan Seva Samiti
Catalog link: https://jainqq.org/explore/001261/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે 00 002 2003) ઉDasha ) 5 02 00 2250a900 90&S/00ઢ 90/ 050ઢ જ શ્રી દેરાસરની વિધિ દેરાસરનાં પ્રશ્નો તથા શ્રી શત્રુ જયની ભાવ પૂજા | નય રાના ચારિત્ર * Li+ 2 ) દઈશ. ld 0 થી 22) Ros పాయం પ્રભાવના માટે ઉત્તમ પ્રકાશક : શ્રી શાસન સેવા સમિતિ-ફોન ન. ૪૧૨૦૧૧ વ્યાખ્યાન, પ્રતિક્રમણ, પાઠશાલા, સ ધ પૂજા માટે પ્રભાવના કરશોજી. તમારા વતન કે વિસ્તારના દેરાસરો ઉપાશ્રયમાં આ પુસ્તિકા મુકાજી. ' - તમે પોતે જજજ બની નિણ ય કરે કે આ પુસ્તક વાંચી. મારાં દર્શન પૂરંતુ કેટલા -કો વિધિ, અર્થ, ભાવ મુજબ છે ? હું કયાં ભૂલ છું? મારી રૂપિયાની કમાણી - ૫ પૈસા માં. વેડફાઈ નથી ને ? - ગ. ઈન, જ્ઞાન, ચારિત્રના મેઈન પાનાનો ફોટો છે. કેરામાં રાખી, દુકાન ભાર્થના (રત્નત્રયીની કરોતિ કંચનબેન શાંતીલાલ આવૃતિ ૧૩ મી કુલે નકલ ૪૫૦ ૦૦ ૦૪૩ શ્રવણ વદ્દી ૮ તા. ૧૬-૮-૮૭ સપ્રેમ ભેટ શ્રીમતિ મનીષાબેન વિ. દિવાલ તરફથી. તરફથી ' (૧) દેરાસરની વિધિ કિં. (@ep (૨) શાસનના ૪૫ પ્રશ્રનો કિં. ૬-૫૭ ആരുമാരുവിന Proses SS QUOROK Jain Education intertational www.jalgebrar vorg Page #2 -------------------------------------------------------------------------- ________________ જયઉ સવષ્ણુ સાસણ શ્રી દેરાસરની (જિન દાન-પૂજા ) વિધિ, માર્ગ શિકા પ્રભાવના માટે ઉત્તમ પુસ્તિકા આ પત્રિકા પવિત્ર જગ્યાએ કે ઢેરાસરમાં મૂકવા વિનતિ છે અથવા પરસ્પર વાંચવા આપી ફેલાવા કરશેાજી. રાજ થાડું લખાણ દેરાસરના બ્લેક ખેડ ઉપર લખવા વિન`તિ છે. પ્રકરણ ૧ થી ૪ (૧) ‘જિન પડિયા જિન સારખી’ શ્રી જિન પ્રતિમાને સાક્ષાત્ પરમાત્મા માની વિધિ બહુમાન પુર્વક દર્શન-દન-પૂજન કરવાથી પાઞરમાંથી પરમ (શ્રેષ્ઠ) આત્મા બનાય છે. ઉપસર્યાં નાશ પામે, અતરાયા દૂર થાય, ધર્માદિગુણ વૃદ્ધિ થતાં, શીધ્ર શાશ્વત સુખની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ક્રમવાર વિધિ ટૂંકમાં :– (૨) શ્રી જિન દર્શન પૂજનાદિનુ ફળઃ-ઘેરથી નીકળી મૌનપણે જીવ રક્ષાની કાળજી રાખી, દેરાસરે જનાર, રસ્તામાં કાઇ સાંસારિક વાત અથવા વિચાર ન કરનાર, પ્રભુદર્શનના શુભ ભાવવાળે, નિર્મળ, પવિત્ર, કરુણામય મનવાળે આત્મા નીચે જણાવેલ ફળ જરૂર પામી શકે છે, અહી તે મધ્યમ ફળ કહ્યુ છે. ઉત્કૃષ્ટભાવ આવી જાય તે ઉત્કૃષ્ટ ફળ કેવળજ્ઞાન તથા મેાક્ષ મળી શકે છે. દેરાસરે જવાની ઇચ્છા થાય ત્યાં ૧ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરે જવા ઊઠો ત્યાં ૨ ઉપવાસનું ફળ મળે છે. દેરાસર જવા માંડા ત્યાં ૩ ઉપવાસનું ફળ મળે છે. દેરાસર તરફ ડગલુ ભરી ત્યાં ૪ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરના રસ્તે ચાલતાં ૫ ઉપવાસનું ફળ મળે છે, દેરાસરનાં પગથિયાં ચઢતાં ૧૫ ઉપવાસનું ફળ મળે છે. દેરાસરમાં જિન મૂર્તિનાં દર્શન કરતાં ૩૦ ઉપવાસનું ફળ મળે છે. તેવી રીતે પ્રદક્ષિણા દેતાં ને પૂજન કરતાં અનેકગણુ ફળ મળે છે. (૩) અંધારામાં કે વહેલી પરોઢે દેરાસરમાં પૂજા થાય નહિ, પાણી ગળાય નહિ કે કાજો કઢાય નહિ. કીડી કે ઝીણી જીવાત દેખાય અને દિવસના પ્રકાશથી ઊડી જાય તેટલુ અજવાળું થાય ત્યારે દેરાસરે જવું. ચાગ્ય ગણાય. રાત્રિ ભાજનની જેમ રાત્રિ પૂજા થાય નહિ. Page #3 -------------------------------------------------------------------------- ________________ 26. 95 wom GS@ @ @ @@ JAS.GO...S.PS | (A) જયણાએ ધમ્મા?? જીવહિંસાથી બચવાના પ્રયત્ન તે જયણા અથવા યતના કહેવાય. જયણા સિવાય ધમ ન હોય, પ્રભુભક્તિમાં પણ એ | Rી જયણા પાળવાની છે. કારણ કે ધર્મનું સ્વરૂપ અહિં સાં છે. (૪) દેરાસરમાં પાંચ અભિગમ સાચવવા, અભિગમ એટલે વિનય, તે હું આ પ્રમાણે છે, (A) આપણા ઉપયોગની બુટ-છત્રી થેલી જેવી અને પાન-સોપારી વગેરે લિ | ખાવા જેવી ચીજો સાથે ન લઈ જવી. (B) કેસર-ફળ લ–દૂધ જેવી પ્રભુને કે સમર્પણ કરવાની ચીજો લઈ જવી. (C) ખેસ ધારણ કરવો, (D) પ્રભુજી દેખતાં હું માથે અંજલિ કરી ‘‘તમે જિણા?? કહેવુ (E) ચિત્તની સ્થિરતા પવિત્રતા રાખવી. એકાગ્ર બનવું. પુરૂષાએ સીવેલાં વસ્ત્રો નહિ પહેરવાં. (૫) વસ્ત્ર પરિધાન કેવુ કરવુ ? પૂજામાં પુરુષએ ધોતિયુ અને ખેસ બને ત્યાં છે સુધી જે રાજ પાણીમાં બાળી શકાય તેવા વાપરવાં. પણ લેવા, ચડ્ડી, રેશમી કે ઝખભા વિ૦ ન પહેરાય. સ્ત્રીઓએ દેરાસર કે ઉપાશ્રયમાં કદાપિ માથુ ઉઘાડું રાખવું જોઇએ નહિ | તેથી વીતરાગનાં દર્શને આવેલાને રાગનું નિમિત્ત આપા જેવું થાય તથા મર્યાદા ભંગ કરવાનું પાપ છે, માટે મર્યાદા સાચ વીને પૂના દર્શન કરવાં. મર્યાદિત વસ્ત્રમાં પ્રભુ પ્રત્યે પૂજયભાવ અને | વિનયભાવ પ્રગટે છે, ક્રમવાર વિધિ ટૂંકમાં (૭) દેરાસર કે પ્રભુજીને દૂરથી દેખતાં જ અંજલિ કરી “નમો જિગાણુ?? બાલવું ત્યાર બાદ પહેલી ‘નિસી ડી? મૂ -દરવાજે પ્રવેશતાં કહી ઘર-સંસારની છે વાત-વિચારણા છોડવી. પ્રદક્ષિણા દેતાં માત્ર દેરાસરમાં ક!જો (સફાઇ) વિગેરે શિ જરૂરિયાત 6યાનમાં લઇ જયણાપૂક જાતે કરવાં કે કાવવા, (૮) બીજી ‘‘નિસીહી? ગભારામાં પેસતાં કહી હગવાનની અપૂન આદિમાં મનને જોડવું. દેરાસરનાં કાર્યોનો ત્યાગ કરવો, (૯) ત્રીજી ‘નિસીહી?” ત્યવદનની શરૂઆતમાં કહી બાલતાં સૂત્રોના અથ અને ભગવાનના ગુણામાં, (મૃતિમાં) મન પરોવવું. ? છે. તેલ Education International For Private & Personal use only Page #4 -------------------------------------------------------------------------- ________________ (૧૦) પ્રદક્ષિણા ત્રણ લેાકની (સ'સારની તથા ચાર ગતિની) રખડપટ્ટી દૂર કરવા, ત્રણ રત્ન (ઈન-જ્ઞાન- ચારિત્ર) પ્રાપ્ત કરવા–ત્રણ લેાકના નાથ પ્રભુજી આપણા જમણા હાથે રહે તે રીતે શરૂ કરી ફરતી ત્રણ-ત્રણ પ્રદક્ષિણા દેવી. ४ (૧૧) ગભારા પાસે ઊભા રહી, શરીર અડધું નમાવી, પ્રભુજીનાં સ્તુતિસ્તત્ર વિ. મધુર અને ગંભીર સ્વરે ખીજાને વિઘ્ન ન થાય તેમ ખેલવો. (૧૨) દન કરનાર પ્રભુજીનું મુખ જોઈ શકે તે માટે અને વિધિ પળાય તે મુજબ પુરુષોએ ભગવાનની જમણી બાજુ પર રહી અને સ્ત્રીઓએ ભગવાનની ડાબી ખાજુ પર રહી પૂજા-દન કરવાં. “ચિત્ત પ્રસન્ગેરે પૂજન ફૂલ કહ્યું, પૂજા અખંડિત એહ.” (૧૩) પ્રભુ દર્શન-પૂજન શાંત ચિત્તે, સ્વસ્થ મનથી, અહમ્ વગર, એકાગ્રતાથી, પૂજ્ય ભાવે કરવાં સુર્યાગ્ય છે, કારણ કે તેથી ચિત્તમાં પ્રસન્નતા પ્રસરી રહે છે. તે પ્રસન્નતાથી પ્રભુ પૂજન અખ`ડિત અને છે એમ મહાયાગી શ્રી આનંદઘનજી કહે છે. • મહાન ઈન્દ્રમહારાજા શૈત્યભૂમિ (દેરાસર)ને શુદ્ધ કરી જીવનને ધન્ય બનાવે છે, દેરાસરની સફાઈ વગેરે બધાં નાનાં મોટાં કામેા જાતે કરવાથી ઉત્તમ પુણ્ય પ્રાપ્ત થાય છે. અશુભ કમેનેા નાશ થાય છે. પૂજારી પાસે અંગત કામ કરાવવું નહિ, કેસર ચંદન ઘસવાનું, અગલૂછણાં કરવાનું, કાન્તે કાઢવાનુ વિ. કામે જાતે કરવાં જોઈએ. વૃષભ રૂપ કરી શૃંગ જળે ભરી; ઝુવણ કરે પ્રભુ અગે.” ઈન્દ્ર જેવા ઈન્દ્રે પણ પ્રભુજીની ભક્તિ કરવા પશુનું રૂપ ધારણ કરેલ છે તે આપણી શી વિસાત છે? અહંકાર છેડીને નમ્રાતિનમ્ર બનવું. r ધ ને લેાકવ્યવહાર તથા પ્રતિષ્ઠાનું સાધન ન બનાવેા. શેઠ ના અનેા-ભક્ત મનેા. Jain Education સાચા દિલથી કરેલી અનુમેદનાનું પુણ્ય અધિક છે. અંગપૂન શુદ્ધ કપડાં પહેરી કરવી. પ્રભુજીની વાસક્ષેપ પુજા, પ્રક્ષાલ, વિલેપન અને ફૂલ પૂજાને અંગ પૂજા કહેવાય. ચંદનપૂજા કરતાં વાટકીને ડાખી tional Page #5 -------------------------------------------------------------------------- ________________ ૫ હથેલીના મધ્ય ભાગમાં રાખવી. આંગળીમાં પકડવી નહિ, અષ્ટપડ કરી મ્હાં બાંધીને જ ગભારામાં પ્રવેશ કરવા, બહારથી મ્હા ખાંધીને જ જવું, આપણા મહાન પુણ્યાદયથી જગતમાં પ્રખ્યાત જિન મંદિશ પ્રાપ્ત થયેલ છે. તેથી અધિક ભાવથી વિધિપૂર્વક પૂજા-દર્શન કરો. (૧૫) હાથ લુછવાનાં લુગડાંથી તથા કુંડીના અસ્વચ્છ પાણીથી પૂજાની વાડકી, થાળી આદિ લેવી નહિ, કેસર ચંદન ઘસવા નિર્મળ જળ લેવુ, કુંડીના પાણીને હાથના ઉપયોગ ન કરતાં પવાલાને ઉપયોગ કરવા કે જયણા સચવાય તેવી ચકલીવાળી બંધ નળીના ઉપયોગ વધુ સારા છે. પ્રક્ષાલ માટે કળશના ઉપયોગ કરવા જોઈ એ. પૂજાની વાટકી થાળી સ્વચ્છ પાણીથી ધાવી. (૧૬) કેશર ઘસવાનેા પથ્થર ધેાઇને કેશર ચંદન ઘસ્યા બાદ થાડું કાઢી બદામ આકારનું તિલક પેાતાના લલાટમાં કરવું અને ભાવના ભાવવી કે-હે ! પરમાત્મા ! આપની આજ્ઞા હું શિરાધા (સ્વીકાર) કરું છું. કાન વિ. ઉપર તિલક કરવાના છે તેની વધુ જાણકારી જાણકાર પાસેથી મેળવી લેવી. (૧૭) ખીજી “નિસીહી” ગભારામાં પેસતાં કહી ભગવાનની અંગપૂજા આદિમાં મનને જોડવુ. (મ્યું। બાંધીને જ ગભારામાં પ્રવેશ કરવા) હવે દેરાસર સબંધી વાત ના થાય તે સાંસારિક વાત તે કેમ થઈ શકે ? (૧૮) તમે ઘેર વાપરતા હોય તેનાથી સવાઇ ઉત્તમ સામગ્રી પૂજામાં નાપશે. ભેળસેળવાળા તથા હલકાં કેસર, ચંદન, વરખ, ઘી, માદલું, કટારી, ઉન, મખમલ વાપરવાંને બદલે. (ઉત્તમ દ્રાથી કદાચ પૂજા થાડી થાય તે પણુ) સાચા દિલની કરેલી પૂછ્ત કે અનુમેદનાનુ પુણ્ય અધિક છે. (૧૯) વાસક્ષેપપૂજા અંગૂઠે। અને અનામિકા આંગળી (જેનાથી પૂજા કરીએ છીએ તે આંગળી) ભેગી કરી પ્રભુજીની આસપાસ છંટકાવ કરવાથી થાય. (૨૦) જળપૂ, ચંદનપૂર્જા, પુષ્પવૃા એ અંગપૂજા કહેવાય જે પ્રભુજીના અંગે શરીરે ગભારાની અંદર થાય. (૨૧) ભગવાન કરૂણામય છે. મગલમય છે. સર્વ ગુણમય છે. તેએજ એક માત્ર શરણભૂત છે. પરમ કલ્યાણમય પરમાત્માનું જ હંમેશા શરણ હા, એમ ભાવ્યા કરવુ, Page #6 -------------------------------------------------------------------------- ________________ SRISARIGRISASIS Sama R SRESOS - પ્રકરણ : ૨ અંગપૂજા-પાંચ કલ્યાણુક વગેરે | (૨૨) પ્રભુજીને હાથમાં લેતાં કે પધરાવતાં બે હાથે બહુમાન પૂર્વક ઉપાડવા જોઈએ. દેવાધિદેવને એક હાથમાં અને બીજા હાથમાં શ્રી સિદ્ધચક્ર ભગવાન એમ બેઉ સાથે ઉપાડવાથી આશાતના થાય છે. (૨૩) પાંચ ક૯યાણક – પ્રભુ પૂજામાં શ્રી જિનેશ્વર દેવના જીવનનાં પાંચેય કલ્યાણ કે આવરી લેવામાં આવ્યાં છે. તેથી પૂજા કરતી વખતે પાંચેય કલ્યાણ કેની ઊજવણી થાય છે. | (૨૩) A યવન કલ્યાણક –મોરપીંછીથી પ્રભુ ઉપરથી વાસી ફૂલે વગેરે નિર્માલ્ય ઉતારવું'. તે ચ્યવન કલ્યાણકનું સૂચક છે. | (૨૪) ઉતારેલા નિર્માલ્ય ઉપર પગ ના આવે, ઓળગવાનો પ્રસંગ ના બને તેવા ચોગ્ય સ્થળે મૂકવું. તે રીતે રૂંવેણની બાબતમાં સમજવું. (૨૫) શ્રી પ્રતિમાજીને મોરપી'છીથી પૂજી જયણા કરી જળનો અભિષેક કરવો. પછી પૂર્વનુ' ચંદન વિગેરે ભીના કપડાથી સાફ કરવું. (૨૬) જિનબિ અને વાળાકુ ચી સં'તું ને ઝપી હાથે કરવી નહીં'. પ્રથમ ભીના તાગડાનો ઉપયોગ કરી જરૂર પડે ત્યાં જ પોચા હાથે તાળાકુ ચીના ઉપગ કેરવે. જે રીતે એકાસણમાં કાંતમાં ભરાયેલ વસ્તુ કાઢવા આપણે સાણીનો ઉપયોગ કરીએ છીએ, તેમ સારી રીતે પાતુ કર્યા બા પ્રભુજી ઉપર કયાંક રહેલ કેસર વગેરે દૂર કરવા હળવા હાથે વાળાકુ ચીના ઉપયોગ કરાય. નહિતર જિનખિ ખ ઉપર ખાડા પડી જશે. - EN ક (૨૭) જન્મ ક૯યાણકે ? શુદ્ધ દૂધ, દહીં, ઘી, સાકર, ચંદન યુકત જળપંચામૃતથી અભિષેક કરે, અને એ ઇને પુષ્ય પૂજા કરવી તે જન્મ કલ્યાણકનું સૂચક છે. SOSOLSOS | (૨૮) પ્રક્ષાલમાં મ્યુનિસિપલ [ળનુ કે ટાંકીનું પાણી વપરાય નહિ, કુવા-નદી બેરીગ કે ટાંકીનું સીધુ' કુદરતી સ્વચ્છ પાણી વાપરવું, આજનું મોટે ભાગે એવરહેડ કે અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું પાણી કે ચકલી (પાઈપ) દ્વારા આવતું પાણી કેમીકસ મીક્ષ હાય છે. | (ર૯) પંચામૃત અભિષેકે પછી શુદ્ધ જળથી અભિષેક કર્યા બાદૃ ત્રણ અ ગયુ છણા કરી 20 શSC Page #7 -------------------------------------------------------------------------- ________________ જેવા લાગત J) JOSDSW SOળા 5) હો A વ્યિા થasળી CARCASSICALS CON હોજી ઇaછે તો 2 2009 MAST પ્રભુના શરીર બરાસથી વિલેપન કરવું પછી ચંદન પૂજો.–(પ્રભુજીના નવ અ ગે) કરવી. અ | લુ છણાં આપણા શરીરને કે જમીનને અડેવાં જોઈ એ નહિ. (૩૦) દેરાસરના રાખેલ સુખડે, કેસર, દૂધ, આદિ ન વાપરતાં શક્તિ પ્રમાણે સ્વ - દ્રવ્યનાં જ પોતાના ઘરેથી લાવેલ વાપરવાં જોઈ એ. ભલે થોડું', પણ સ્વ – દ્રવ્યનું ઘેરથી લાવેલ પૂજાની સામગ્રીનું પુણ્ય અનત છે, અને તમને ઉત્તમ ભાવ, અપૂર્વ આનંદ, સતોષ પ્રગટશે છતાં જો વાપરવા પડે તે દેરાસરમાં રાખેલ સુખડ, કેસર, દૂધ, ધૂપ, જરૂર પૂરતાં વાપરવાં ધૂપદાનીમાં સળગતી અગરબત્તી હોય તે નવી અગરબત્તી સળગાવવી નહીં, (૩૧) છોકરાઓ તથા પુરુષોએ પૂજા કરતાં ફક્ત બેતી અને ખેસ પહેરવા જોઈ એ. ખેસ એક બાજુથી આઠ પડ કરી મુખે બાંધવે જોઈ એ. પૂજા કરતાં ચંદનના છાંટા ભગવત અને બાજુ ઉપર ન પડે તેની કાળજી રાખવી જોઈ એ. પૂજામાં તાજા ફૂલ વાપરવા જોઈ એ, ફૂલ સ્વચ્છ ને પવિત્ર જોઈ એ. ફૂલ ધેવાથી સૂક્ષ્મ જીવાણુની હિંસા થાય છે. i (૩૨) ચંદન નખને લાગવું ન જોઈ એ, ચંદનમાં આંગળી તેવી રીતે બાળા કે નખને કેસર લાગે નહિ, ચ દને પૂજા ધીરજથી કરવી. આગળ લખ્યા મુજબ ભાવના ભાવવી. જમાઈ ને સાસુ તિલક કરે તેના કરતાં અધિક ધીરજ, પ્રેમ, ઉલ્લાસ પૂર્વક પ્રભુજીની તિલક પૂજા કરવી. જૈનને ઓળખવાના પ્રગટ ચિન્હા (૩૩) કેસરને ચાંદલે, રાત્રિભૂજનનો ત્યાગ અને ક દમૂળનો ત્યાગ વિ. છે. (૩ ૪) શ્રી જિન પૂજા કરતાં પ્રભુની નવ અંગે પૂજા કરાય છે. કુલે | તેર તિલકું થાય છે. ૧. જમણા અને ડાબા પગના અ ગૂઠે. , ૧ મણા અને ડાબા ઢી'ચણે, ૩. જમણા અને ડાબા કાંડે. ૪. જમણા અને ડાબા ખભે. ૫. શિખા (મસ્તકે) ૬. કપાળે ૮. હદયે ૯, નાભિએ. ક પાળે (ભાલે તિલક) કરવું જોઇએ અને હથેળી માં પૂકતું કરવાની હોતી નથી. (૩૫) વિધિથી નિરપેક્ષ રહી ગમે તેવી કિંમતી પૂજા કરવામાં ય ધમ નથી થતા, માટે વિધિ સાપેક્ષ વિધિ જાણવાનો પ્રયત્ન કરી અવિધિ ટાળતા રહા ! અ ગ પૂજા કરતાં પૂજાના દ્વારા સ્તુતિ વિ. રામાં બાલવાં તે ગો. પૂ ની ભાવના હૃદયમાં ભાવવી. ગભારામાં બેલાચ નહિ, STD 2000 ( કીડી Ceccarser ser ser servers '' શૈક Education International Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩૬) પહેલાં કાઈ એ સુંદર આંગી કરી હોય કે પહેલાં આંગી કરનાર શ્રાવકનુ મનદુઃખ થાય તેમ હાય કે દુઃખનુ કારણ ન હોય ત્યારે પણ જે પૂર્વીની આંગીથી અધિક કરવાની શક્તિ કે ભાવના ન હોય તે પણ પૂર્વે કરેલ આંગી રહેવા દેવી. (૩૭): નવાંગી તિલક કરતા આ પ્રમાણે મનમાં ભાવના કરવી ? ८ (૧) અંગૂઠે તિલક કરતાં-પ્રભુ ! યુગલિયાએએ અંગૂઠે અભિષેક કરી વિનય દાબ્યા, એમ મારામાં વિનય આવે. પ્રભુ ! આપના ચરણે સ્પર્શ કરવાથી મારામાં આપની નિહિતાના વિદ્યુત પ્રવાહ વહેા. (૨) જાનુ (ઢીંચણુ) પર તિલક કરતાં-પ્રભુ ! આપે ઊભા ઊભા ખડે ખડે સાધના કરી કેવળજ્ઞાન ઉપાયું ! એને મારા કૅટિ વંદન, મને ધર્મ સાધનામાં એવા અપ્રમત્ત ભાવ મળે” આ ભાવના કરવી. (૩) કાંડા પર તિલક કરતી વખતે પ્રભુ ! આપે હાથેથી વરસભર દાનમહાદાન કર્યે રાખ્યુ. અને શતશઃ અભિનંદન. મને પણ દાનતિ મળે.' (૪) સ્કંધ (ખભા) પર તિલક કરતાં ભાવવાનુ –પ્રભુ ! આપે ખભેથી અભિમાનને રવાના કર્યું એમ આ તિલકની પૂજાથી મારુ પણ અભિમાન જાશે.’ ' (૫) મસ્તક--શિખા પર તિલક કરતી વખતે ભાવવું કે પ્રભુ ! આપે લેકના મસ્તકે સિદ્ધ-શિલા પર શાશ્વત વાસ કર્યાં એમ આપની કાયાના આ સર્વોચ્ચ ભાગના પૂજનથી મને લેાકના અંતે વાસ મળે. (૬) લલાટે તિલક કરતી વખતે ચિંતવવુ-પ્રભુ ! આપ જગતના તિલક સ્થાને છે, આપને આ તિલક કરીને હું આપને મારા લલાટે ધરી આપતુ શરણ સ્વીકારી લઉ છુ.’ (૭) કાંઠે તિલક કરતાં ભાવવું કે, હે પ્રભુ આપે આ કુંડમાંથી જગદુદ્વારક તત્ત્વવાણી પ્રકાશીને અનુપમ કરુણા કરી છે. આ તિલકથી હુ એ વાણીની કરુણાને ઝીલનારા અનુ. (૮) હૃદય તિલક કરતાં ભાવવું, હૈ' પ્રભુ !” આપે આ હૃદયમાંથી રાગ-દ્વેષ વગેરે દ્વેષાને બાળી મૂકી હૃદયમાં ઉપરામ છલકાવ્યે છે. આ તિલકના જોડાણ દ્વારા એ ઉપશમને વિદ્યુત્ પ્રવાહ મારામાં વહેા.’ (૯) નાભિ પર તિલક કરતાં ચિ ંતવવુ –પ્રભુ ! કાયાનો મધ્ય પ્રદેશ જેમ નાભિ છે તેની જેમ આત્માના મધ્ય પ્રદેશ આઠે છે તે રુચક પ્રદેશ તદ્દન નિર્મલ છે. એની જેમ આપે સમગ્ર આત્મ-પ્રદેશને નિમાઁલ કરી એમાં અનત દન-જ્ઞાન-ચારિત્રને પ્રગટ કર્યાં છે. તેમ પ્રભુ ! નાભિએ તિલકના પ્રભાવે! મારામાં પણ એ અન તન્નાનાદિ પ્રગટ કરવાનું સામર્થ્ય આવા. Page #9 -------------------------------------------------------------------------- ________________ Cerasecorre SRC Ser 152 Carr Cહાથશાસ્થતeeds કળા જી. આઇ. )))))ases.appa Pરો 080000@) | (૩૮) અષ્ટ પ્રકારી પૂજામાં રોજ કરવાની ઉત્તમ ભાવનાઓ, (૧) અભિષેક પૂજામાં–‘પ્રભુ ! મારા હૃદય સિંહાસનેથી મોહને ઉડાડી તમારે મારા રાજા તરીકે અભિષેક કરું છું. હવેથી મેહની નહિ, પણ આપની આજ્ઞા મને માન્ય હો.” (૨) ચંદન પૂજામાં–‘પ્રભુ ! આ ચંદનની જેમ મારામાં સદાચારની સુગધ અને સૌમ્ય વિચાર-વાણી-વર્તાવની શીતલતા આવે.’ છે (૩) પુe૫ પૂજામાં-(i) “પ્રભુ ! હું તમને સુમનસ (૫૫) આપુ છુંતમે પણ મને સુમનસ (સારુ મન) આપે. (ii) “પ્રભુ ! પુપની જેમ મારામાં સુકૃતેનું સૌદર્ય અને સગુણાની સુવાસ આવે.” | (૪) ધૂપ પૂજામાં :--પ્રભુ ! આ ધૂપની જેમ મારામાંથી મિથ્યાત્વ—વિષયરાગ વગેરે દુર્ગધ હરી સમકિત અને વિરતિની સુવાસ પ્રસરે, ધૂપની જેમ મારી સદી ઉર્ધ્વગતિ રહે. સમકિત-સાચી દષ્ટિ અને વિરતિ–પ્રતિજ્ઞા પૂર્વક પાપને ત્યાગ પ્રગટ કરે ! | (૫) દીપક પૂજામાં –પ્રભુ ! આ દીપકના મંગળની જેમ મારા જીવનમાં મંગળ જ મંગળ હા. દીપકની જેમ મારામાં કેવળજ્ઞાન સુધીને પ્રકાશ પ્રસરે.” | (૬) અક્ષતપૂજામાં પ્રભુ ! અક્ષત વાવેલા ઊગતા નથી, એમ મારે પણ આ સ સારમાં ફરીથી ઊગવા--જનમવાનું ન રહો, ને અક્ષત અક્ષય પદવી મોક્ષ મળે.' (૭) નૈવેદ્ય પૂજામાં, ‘પ્રભુ ! મારે આહાર- રસ પર રાગ હર યાવત્ મારામાં અણાહારીપણુ” પ્રગટો.” (૮) ફળપૂજામાં પ્રભુ ! ફળ જેમ અંતિમ પકવ અવસ્થા છે. એમ મારી પણ વીતરાગતા અને સિદ્ધ-મુકતપણાની અંતિમ પકવ અવસ્થા બને,' – આ ભાવનાઓ કરવી. (૩૯) વર્તમાનમાં શુદ્ધ અત્તર વગેરે દુર્લભ છે માટે પ્રભુજીને અત્તર વગેરે લગાવવું નહીં. ધૂપ દીપક બહુ નજીક રાખવાં નહીં'. ગભારા બહાર ધૂપ, દીપક પૂજા કરવી. (૪૦) યક્ષ દેવી–લાંછનને છેલ્લે કપાળે અંગુઠાથી તિલક કરવું જોઈએ. અણુ મંગલ પાટલીની પૂજા થાય નહિ. તે માંગલિક રૂપ પ્રભુજી સમુખ ધારવાનાં છે." (૪૧) મુખ બાંધીને પ્રભુજીને અડકવું જોઈ એ કે, પગે પડવું જોઈ એ. ભગવાનના ખેાળામાં માથું મૂકાય નહિ. અને હથેલી સિવાયનું આપણું શરીર પ્રભુને અડવું કે ઘસાવું ના જોઈએ તથા કપડાં પણ અડવાં ના જોઈ એ. પ્રભુજીની હથેળીમાં નાણુ મુકાય નહિ. | (૪૨) રાવણ ભેાંય પર ઢોળાય નહિ તે રીતે શરીરે લગાડાય. "ડવાણ ખૂબ પવિત્ર અને પૂજ્ય છે તેથી કેઈના પગ તેના ઉપર આવવા જોઈએ નહિ. | (૪૩) હવણવાળા ડાથે પૂજા કરાય નહીં', 'ડે,વણના ડ}'મામાંથી વાડકી લઈ ચાખા પાણીથી તે બેઈ ને પછી તેમાં ચહેન લેવું ભ રી છે) RDI AKSARAKSISARESCO Education International Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૨(SC/S9(સ્થાdCoથC/Somત Sી સ્થાનિક છે. | (૪૪) ચંદન પૂજા વખતે ભાવના ભાવવી કે પ્રભુ પૂજાથી ભાવનાચંદન સમાન મોક્ષસુખની શીતળ છાયા મારા આત્માને પ્રાપ્ત થાઓ. પુછપ પૂજા વખતે ચિતવવું' કે પુ૫, જેવા વનસ્પતિ કાયાના જીવને પણ પુણ્યદયે પ્રભુના મસ્તકે ચઢવાનું સદ્દભાગ્ય મળ્યુ તે મારા આત્માને પણ મોક્ષ સુખ મળવા નું સદ્ભાગ્ય પ્રાપ્તિ થાઓ. | (૪૫) ફુલની માળા કાચા સુતરથી પેચી ગાંઠથી બાંધવી જોઈએ. સાયર્થી કુલ વિંધાય નહિ તેમજ પાંખડીઓ જુદી કરાય નહિ-તે એક ઈદ્રિય જીવ છે. તેથી તેમની કિલામણા, નાશ થાય i (૮ ૬) અગપૂ૪૬ રમુમ્રપૂજા કર્યા પછી છેલ્લે ભાવપૂજ, થાય, એ શાસ્ત્રોકત કેમ છે. તે સાચવવે. તે ત્રીજી નિસીહી કહી ર ગ સંડપમાં કરવી. | (૪૭) ધૂપ-દીપક, ચામર અક્ષત, ફળ, નૈવેદ્ય, પૂજાને અગ્રપ owી કવિાય, અશ્રવૃત્તિ ગભારા બહાર કરાયુ, અગ્ર પૂજા કર્યા પછી હવે એ પૂd કરવી નહિ. (૪૮) ભાવ પૂજા છેલ્લે ચૈત્યવંદનની ક્રિયાને ભાવપૂજા કહેવાય, ચૈત્યવંદન કર્યા પછી અગમ કે અગ્ર પૃ થાય નહિ. હવે પ્રક્ષાલ, તથા ચંદન પૂજા થાય નહિ. અગ્રy 166 | (૪૯) દીક્ષા કલ્યાણુક :-દીક્ષા કલ્યાણકની ઉજવણી રૂપે ધૂપ પૂજા કરવાની છે. ત્યારે ચિતવવાનું કે ધૂપ ઊર્ધ્વગામી છે તેમ મારો આત્મા ઊર્વ ગામી બને ને સિદ્ધશીલા ઉપર પહોંચે તેમજ ધૂપ જાતે ભસ્મ થઈ તેની સુવાસે ગમ પ્રસરાવે છે તેમ ધૂપ પૂજાથી મારા આત્માના કર્મના મેલ ભસ્મીભૂત થઈ જાય અને મારો આત્મા સવિજીવ હિતકર કલ્યાણ સ્વરૂપને પામે. | ધૂપપૂજા પાપને બાળે છે. | દીપક પૂજા જ્ઞાનના પ્રકાશ આપે છે. (૫૦) કેવળજ્ઞાન કલ્યાણક –તેની આરાધનાસ્વરૂપે દીપક પૂ% છે. પવિત્ર રૂની દીવેટ બનાવી, કપૂર વિગેરેથી સુગ ધિત તાજા શુદ્ધ ચા-ખા ઘીથી દીપક પ્રગટાવી પ્રભુની જમણી ખાજુ ઊભા રહી ચિતવવાનું કે અજ્ઞાનરૂપ અ ધકારનો નાશ કરતે કેવળજ્ઞાનરૂપ દીપક મારા આત્મામાં પ્રગટ થાવ, એ જ્ઞાનના અધિકાર ઉલેચાઈ જાવ. | ગર્ભ દ્વારમાં શુદ્ધ ઘીના દી જ રખાય, વનસ્પતિ ઘીના દીવે કે ઇલેકટ્રીક લાઈટ ૨ખાય નહિ. લેખડ પણ રખાય નહિ, જિન મંદિરમાં પણ લાઈટ રાખવી ઉચીત નથી. ચામર, ગીત, નૃત્ય વગેરે કેવળજ્ઞાનની ઉજવણીના ભાગરૂપ છે. ત્યારે ભાવવું કે હે ભગવાન ! અનંતાનંત સંસારમાં હું ઘણુ' નાચે, હવે તે સ સાર નાટકથી છટવા તારી પાસે નૃત્ય કરું છું. મને મુકિત આપો. | ‘ભવમાંડપમાં હું નાટક નાચી, હવે મુને પાર ઉતાર.’’ | પુરુષેની સભામાં સ્ત્રીઓએ કે બાલિકાઓએ નૃત્ય ન કરવું. તેમજ સ્ત્રીઓની પૂજામાં કે સ્ત્રીઓ ગાતી નાચતી હોય ત્યાં પુરુષોએ કે બાળકોએ ના જવું. ક્વાથી શું ગારસ પ્રગટે જ, પર ન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભાવપૂજા રગમ ડપમાં આવી ત્રીજી નિસીહીં” કહી ભાવપૂજા શરૂ કરવી. 1/5/ (૫૧) નિર્વાણ કલ્યાણક :-અક્ષત નૈવેદ્ય તથા ફળપૂર્જા તે નિર્વાણ કલ્યાણકની ઉજવણી રૂપે છે. અર્થાત્ નિર્વાણુ કહેતાં મેક્ષ એ પણુ અક્ષતની જેમ અખંડ શાશ્વતની જેમ અખંડ શાશ્વત સ્વરૂપ છે. નૈવેદ્ય આહાર એનાથી રહિત એવા અણુાડારી સ્વરૂપ છે અને ફળઅંતિમ પ્રાગટ્ય સ્વરૂપ છે, અર્થાત્ બધી આરાધનાનું છેલ્લું ઊંચુ' અંતિમ ફળ મોક્ષ છે. (પર) સરળતા માટે અક્ષત-કુલ નૈવેદ્ય ધૃજા (સાથીયા) ભંડાર ઉપર...કરવા. અને સાથીયા કરનારને ભંડાર પાસે જગ્યા આપવી. છતાંય પાટલા બાજોડી ઉપર કરેલ સાથીયા, ચૈત્યવદન પુરું થતાં બાજુ ઉપર મૂકવા, જેથી પાટલા ઠેબે ન ચઢે. colle (૫૩) ભાંય ઉપર (લેારા ગમાં) વેરાએલા ચાખા એકડા કરવા માટે પૂજોના ઉપયાગ કરવા. પૂંજણીના ઉપયોગ વિશેષ બધેય કરવા. જીવજં તુની રક્ષા થાય છે. (૫૪) અખંડ, બન્ને બાજુ અણીદાર, ઉજ્જવળ અક્ષત (ચોખા)ના સ્વસ્તિક કે ન દ્યા વત કરવા. તે ચાર ગતિદેવ ગતિ, નારક ગતિ, તિય ચ ગતિ, મનુષ્ય ગતિના નિવારણ રૂપે આલેખવા. પછી તે ઉપર દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપી રત્નત્રયેાની ત્રણ ઢગલીએ કરવી (રત્નના અભાવે અક્ષતની ઢગલી કરી રૂપાનાણું મૂકવુ.) ઉપર સિદ્ધ શીલા રૂપ અ ચંદ્ર કરવા. ગ સ્વસ્તિક ઉપર ભૌતિક ખાદ્ય મિષ્ટાન્ન તેના ત્યાગ રૂપ અણુાહારીપદની પ્રાપ્તિ માટે તથા વસ્તુ ઉપરનું મમત્વ ઘટાડવા માટે પણ નૈવેદ્ય તથા ફળપૂજા જરૂરી છે. (૫૫) પ્રથમ સાથીયાની ઢગલી કરવી પછી દર્શન--જ્ઞાન ચારિત્રની ઢગલી કરી છેલ્લે ઉપર સિદ્ધશીલાની ઢગલી કરવી. સાથીઓ ચાર ગતિના પ્રતિક સ્વરૂપે છે. હે ભગવાન ! આ ચાર ગતિરૂપ અને તાન ત્ સંસારમાં મેં ભ્રમણ કર્યુ છે મયાદા મુજબનુ (ખપે તેવુ) in Education International સિદ્ધ શિલા દર્શન જ્ઞાન ચારીત્ર 10 મનુષ્ય ગતિ ગતિ 虽 તિય નાક ગતિ ગતિ સ્વસ્તિકનું વાસ્તવિક રહસ્ય તે હવે છૂટકારા કર. સાીયા ઉપર ઘરતું બનાવેલું, કા નિર્દોષ નૈવેદ્ય મૂકવું અને અગ્રાહારી પદની માગણી કરી. DORIS 24 Ho Page #12 -------------------------------------------------------------------------- ________________ (૫૫) B દન જ્ઞાન ચારિત્રની ઢગલી ઉપર નાણું મૂકવું. (૫૫) C સિદ્ધશીલા ઉપર આવી—આડી લીટી કરવી, કારણુ અ ચન્દ્ર સિદ્ધશીલાનુ પ્રતિક છે. સિધ્ધા તેનાથી થોડે ઊંચે વસે છે તેઓના પ્રતીક રૂપે આ લીટી—છે. મેક્ષ ફળ પામવા આપણે ઉત્તમેાત્તમ ફળ મૂકવુ જોઈએ. આથો સમર્પણભાવ અને આત્મજાગૃતિ આવે છે. પછી ચિંતવવુ કે ચઉગતિ સ ંસારની ભ્રમણા દૂર કરવા રત્નત્રયી પ્રાપ્તિ થાઓ અને તેના ફળ રૂપે સિદ્ધશીલા ઉપર મારા આત્મા નિર્મળ ખની શાશ્વત કાળ માટે જલ્દીથી નિવાસ કરો. (૫૬) અંગપૂજા કરી અગ્રપૂજા અને ત્યારબાદ ભાવપૂજા આવે. અગ્રપૂજા પૂર્ણ કરી ત્રીજી “નિસીહી” કહી ચૈત્યવંદન કરવા બેસવુ તે ભાવપૂજા. સૂત્રોના ભાવ–અ જાણા, ભાવાલ્લાસ વધશે. ધર્મ અને ક્રિયાનુ હાઈ સમજાશે. અપૂર્વ આનંદ આવશે. સાથિયાની ક્રિયા અને ચૈત્યવંદન સાથે ન થાય, ભેગી ક્રિયા ડહેાળાઈ જાય છે. ક્રિયાનુ હાર્દ જળવાય નહિ. વિધિ સાચવી અનેકગણુ ફળ મેળવે, (૫૭) ચૈત્યવંદન કરતાં વર્ણ, અર્થ અને પ્રતિમા એ ત્રણનું આલંબન લ્યેા. વર્ણાલ બન–ખેલાતાં સૂત્રોના શુદ્ધ ઉચ્ચારના ઉપયોગ, તે ઉપયેગ વચન ઉપર કાબુ રાખે છે. અનુ આલ બન-ખેલતાં સૂત્રોના અર્થમાં ઉપયોગ, તે ઉપયેગ તેમાં મનને જોડી રાખે છે. ભાવેાલ્લાસની વૃદ્ધિ કરે છે. 18 પ્રતિમાજીનું આલેખન સામે પ્રતિમામાં ઉપયેગ, તે ઉપયાગ કાયાને કાબુમાં રાખે છે. (૫૮) A દન ચૈત્યવંદન કરનારે તે વખતે વીતરાગની અવસ્થાત્રિક પિ’ડસ્થ અવસ્થા, પદસ્થ અવસ્થા અને રૂપાતીત અવસ્થા ભાવવી. જુએ પાનું ૧૮ (૫૮) B તે રીતે ચૈત્યવદન કરતાં ભગવાન જે દિશામાં હોય તે દિશા સિવાયની બાકીની ત્રણ દિશા તરફ જોવાને ત્યાગ કર, અર્થાત્ આડું અવળુ ન જોવું માનસિક શુભ ધ્યાન ધ્યાવવુ, ભાવાલ્લાસ વધારવા. (૫૮) C ચૈત્યવંદન શરૂ કરતાં પૂર્વે જયણા માટે ભૂમિ ત્રણ વાર ખેસના છેડાથી પ્રમાવી જોઈ એ અને ઇરિયાવહિયા કહી એક લેાગસ્સના કાઉસ્સગ્ગ કરી પછી લેગસ કહી ચૈત્યવદન શરૂ કરવું. (૫૮) D ચૈત્યવંદન શરૂ કરતાં અત્રે બતાવ્યા આપણાં નેત્રો પ્રભુજીની વીતરાગતા નીતરતી અને પ્રતિમા પર સ્થિર કરી દેવાં. (૫૯) બ્લેાકેા-સૂત્રો ખેાલતી વખતે સ્પષ્ટ, શુદ્ધ ઉચ્ચાર, સ્વર તથ વ્યંજના આદિ ભેદ સમજાય તે રીતે, સપદાએના ખ્યાલ આવે તેમ અને યોગ્ય ધ્વનિપૂર્વક ખેલવાં. સૂત્રેા ખેલતી વખતે તેનાં અના ખ્યાલ કરવા. આ ત્રણ આલખન મનને સ્થિર કરવ માટે ઉત્તમ છે. સૂત્રોમાં શબ્દોમાં શુદ્ધિ મંત્ર ચૈતન્યને પૂરે છે. Jain Education.International મુજખ આલખન લેવાં. સમતાકરુણારસ ઝરતી ..... Page #13 -------------------------------------------------------------------------- ________________ COCato@too good 200 2000 GOPIR જ વાત 7 (૬૦) ત્રણ મુદ્રાઓ :- ત્યવંદનાદિ વખતે શરીરના હાથ પગ વગેરે અવયવોને અમુક ચોકકસ આકારમાં–સ્થિતિમાં રાખવાં. તે મુદ્રાના ત્રણ પ્રકારે છે. A ગમુદ્રા B જિનમુદ્રા C મુક્તાશુક્તિમુદ્રા, (૬૦) A ગમુદ્રા —બે હાથની આંગળીઓના ટેરવાં પરસ્પર એક બીજાના આંતરામાં ભરાવી કમળના ડાડાના આકારે બે હાથ રાખી, હાથની કોણી પેટ પર રાખી હથેલી સહેજ પહોળી રાખી હાથ જોડવા તે ગમુદ્રા, યોગ એટલે બે હાથનો સંગ આ, મુદ્રા વિપ્નને દૂર કરે છે. | (૬૦) B જિનમુદ્રા : - શ્રી તીર્થંકર પરમાત્મા જે મુદ્રાથી કાઉસંગમાં ઊભા રહે છે તે જિનમુદ્રા. એમાં બે પગના અંગૂઠા વચ્ચે ૪ આંગળાનું અતરૂ રહે અને પાછળના ભાગમાં બે એડીચે ૪ આંગળથી કાંઈક ઓછું અતર રહે. જિન મુદ્રામાં કાઉસગ્ન કરવાના અને ઊભા રહી સૂત્ર બાલતાં બન્ને પગની મુદ્રા આ રીતે રાખવી. (૬ ૦) C મુક્તાથુકિત મુદ્રા : મુકતા એટલે મેતી અને શકિત એટલે છીપ. મોતીની છીપના આકાર જેવી મુદ્રા. આમાં હાથ જોડાય હથેળી પેલી રહે. ટેરવા સામા સામા આવે અને કપાળ આગળ ઊંચા રહે “જાવંતિ ચેઈઆઈ?” “જાવંત કે વિ સાહૂ” અને ““જયવીયરાય” સૂત્રો આ મુદ્રામાં રહીને બેલાય. WWW) પ્રકરણ ન. ૨ છે વધારાની દેરાસરની વિધિ પક્ષાલમાં મ્યુનિસિપલની ચકલીનું પાણી, અથવા ઓવરહેડ કે અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું પાણી વાપરવું નહિ. કારણ કે તે કેમીકલેસ મિશ્રિત તથા અશુદ્ધ હોય છે. પક્ષાલમાં કૂવા-નદી કે બેરી'ગનું પાણી વાપરવું જોઈ એ. (અ) કુવાનું પાણી ભાવશુદ્ધિ માટે સર્વોત્તમ છે. (બ) નદીના વીરડાનું પાણી મધ્યમ છે. (ક) ઘરના ટાંકાનું કે બેરીંગનું પાણી જઘન્ય ગણાય. ‘પૂના પૂર્વોત્તર મુવી?” ( ઘર દેરાસર માટે ખાસ ) ઉત્તર અને પૂર્વ દિશા તરફ પૂજા કરનારે મુખ રાખવું. જાહેર રજs SMS 02 0.59છે Page #14 -------------------------------------------------------------------------- ________________ S oon Sacs SISSE Sense 2200 2000 220@70000000002s - ૧૪ Aમિત દહેરાસર આધ્યાત્મિક-શુદ્ધિનું અદ્ભુત કેન્દ્રરૂપ પવિત્ર સ્થળ છે, તેથી ફિ૯મી— જાગેલમાં બનાવાયેલ સ્તવનો બોલી તે રાગેના બંધારણમાં રહેલ વિષમ ચારિત્રહને ઉપજાવનાર જાતીયવૃત્તિને ઉશ્કેરનાર અને રાગભાવનું પોષણ કરનાર સૂરાવલિના સ ગીતથી દહેરારકરના પવિત્ર શુદ્ધ, સાત્વિક વાતાવરણુને દૂર કરવાનું દુઃસાહસ કરવું નહીં'. દહેરાસરથી ૧૦૦ હાથ સુધીમાં જઘન્યથી ૧૦ અને ઉત્કૃષ્ટથી ૮૪ આશાતનાઓ ટાળવાનું શાસ્ત્રજ્ઞાએ ઠેર-ઠેર જણાવ્યું છે, તેથી દહેરાસર જેવા સર્વોત્કૃષ્ટ પવિત્ર ધર્મસ્થાન સામે બાથ રૂમ બનાવી તેને પેશાબદાર તરીકે ઉપયોગ મહાભય કર આશાતનાનું પાનવાન' ન થાય એ ખાસ લક્ષ રાખવુ'. “રેક ક્રિયા નાની મડાપુરુપાની નિશ્રા અને તેઓએ દર્શાવેલ સૂચવેલ મર્યાદાના વ્યવસ્થિત પાલન દ્વારા વધુ સફળ બને છે. દહેરાસરમાં ઈ લેકિટ્રક લાઈટ કે બેટી વગેરેથી ચાલતી કોઈ પણ યાંત્રિક-સામગ્રીને ઉપયોગ શાસ્ત્ર-વિહિત નથી, સુદ તર વજનીય છે. ગભારામાં તે ચલાવાય નહિ જ. દહેરાસરમાં ચઢાવેલી કોઈપણ ચીજ પૈસા આપીને દહેરાસરમાં ચઢાવવા માટે પણ ન લેવાય. બઢામ વિ. લેવાતી હોય તે અયોગ્ય છે. દહેરાસર એ આત્મશુદ્ધિનું સ્થળ છે, તેથી વિચારોમાં ખળભળાટ, ચંચળતા અને રંગ- રાગ આદિ કિલષ્ટ પરિણામો ઉપજાવનારી ઉભટ વેષભૂષા, સ્વચ્છેદ-મનમરજી પ્રમાણે અમર્યાદિત મા ,ક વસ્ત્ર પરિધાન કરવું ઉચિત નથી. દહેરાસરમાં પ્લાસ્ટિક, કચકડું , રમ્મર, સેલેલાઈટ આદિ મહેક પણ ભય કર-હિંસાના અનુબ ધવાડની કોઈપણ ચીજ ધામિક ઉપકરણ તરીકે પણ ન લાવવી. | દહેરાસરમાં ત્રવાદના ઉપયોગ કોઈપણ સંજોગોમાં ઉચિત નથી. ઇટી કરી ભવ- ભ્ર મ ણા ટાળવાના ઉદેશ્યથી ત્રણ પ્રદક્ષિણા વખતે બલવાના દુહા પ્રથમ પ્રદક્ષિણા વખતે કાળા અનાદિ અનતથી, ભવભ્રમણને નહિ પાર ! તે શમણા નિવારવા, પ્રદક્ષિણા દઉ' સાર પ્રદક્ષિણા દેતાં થકાં, ભવ ભવ- ભાવઠ દંર પલાય ! પ્રદક્ષિણા તે કારણે, ભવિકજન ચિત્ત લાય !! ? રી POSREDOKSER Page #15 -------------------------------------------------------------------------- ________________ CURSOSRO SALSA 09/ 05/Mes/0B00000027 SASASADASO વિસ્તા , દGિ & R Me Soદર WA% 2) Jan 020 BAGS 2 . ઉપર 2009 ) બીજી પ્રદક્ષિણા વખતે જીવાદિ નવતરવની, સદૂણા સુખકાર ! જન્મ-મરણું દૂર ટળે, સીઝે જ દરિસણું સાર !! જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખહેત ! જ્ઞાન વિના જગ જીવડે, ન લહે ત સ કેતા ત્રીજી પ્રદક્ષિણા વખતે ચય તે સચય કમને, રિક્ત કરે વળી જે ! ચારિત્ર પદ નિરુત્તે ભા ખીચું', તે વ દા ગુણ ગેહે !! દશા ન- નાનું ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર ! તો પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખભ જનહાર ઇ દરેક ક્રિયા જ્ઞાની મહાપુરુષોની નિશ્રામાં અને તેઓએ દર્શાવલ સૂચવેલ મર્યાદાના વ્યવસ્થિત પાલનદ્વારા વધુ સફળ બને છે.” (૧) પાટલુ કાણુ બે જાતનું જ્ઞાની ભગવતાએ નિફ્ટ ડ્યુ છે. (૧) પબાસણ ઉપર પાણી આપવા માટે, (૨) ગભારામાં જમીન પર ઢળેલું પાણી વગેરેને સાફ કરવા માટે. બને પાટેલુ છણા (દાં (દાં રાખવાં. બ નેનું પાણી પ્રભુજીના શરીરને પશી આવેલ પ્રક્ષાલના જળની કુ'ડીમાં ન લેવુ. રીત : યંત્રવાદથી મેળવેલ પાણી તે નિકૃષ્ટ-કક્ષાનું અને પ્રભુ પૂજા માટે સર્ષ થા નિષિદ્ધ જાણવું . પંચામૃત (પાણીમાં ઇંધ, દહી', સાકર, ઘીનું મિશ્રણ)માં થોડું ચંદન નાંખી, તે કળશમાં લઇ પ્રભુજીને મસ્તકથી અભિષેક કરવો. - જન્માભિષેક મેરુપર્વત પર થાય છે, તેના પ્રતિક રૂપે આ પંચામૃતના અભિષેક જાણવો. | પછી શુદ્ધ ચંદન જેમાં સુગધિદાર કેશર, કપુર અત્તર આદિ સુગ ધી પદાર્થો નાંખવા. પણ કેશર વધુ પડતુ નાખી લાલચોળ રંગીન બનાવવાનો આગ્રહ ન રાખવા. વધુ પડતા કેશરની ગરમીથી પ્રતિમાજીને નુકશાન થવાથી માટી આશાતના થાય છે. કારણુ પ્રતિમાજી આરસનાં હોય છે, આરસમાં કેશીયમને ભાગ હોય છે. તેથી કેશરની ગરમી અને ઈલેકિટ્રકનું સીધુ લાઈટ મૂર્તિને નુકશાન કરે છે. ( વિગત માટે શાસનના પ્રશ્નો વાંચે. ) વળ થogી ક્યાં છુટ્ટા છ વચ્ચે જ્યાં આ in Education International Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રેજ એCards &# Congo@cs 0 0 WD P પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજામાં બીજી ચંદનપૂજા છે. અ ગલું છણા થાળી માં મૂકી રાખવા, જમીન પર ન અડે તેમ ધ્યાન રાખવું. પાટલુ છણુ પ્રકાલની કુડીમાં ન નીવવુ. તે માટે જુદું વાસણ રાખવું'. પ્રક્ષાલની કુડીમાં પ્રભુના શરીરને ચડેલું હવણુ જ લેવું. પ્રક્ષાલની કુંડીમાં હાથ નહીં ધેવા, પાટલું છણુની કુંડીમાં હાથ ધોવા. કાગળ પર સરકારના સિકકો (સહી) લાગતાં તે રૂપિયા બને છે. તેમ પ્રભુપ્રતિમામાં પૂજ્યપાદ આચાર્ય ભગવંત (અંજનશલાકા) કરતાં પ્રતિમા પરમાત્મા બને છે. લુગડાને રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્ર ભાવનાની વૃદ્ધિ કરે છે, તેમ પરમાત્માની પ્રતિમા–પ્રભુ પર પ્રીતિ વધારી ધર્મ ભાવનાની વૃદ્ધિ કરે છે. સામાન્ય પથ્થરને ગુરુ માની બહુમાન કરતાં જંગલના ભીલ એકલવ્યે ગુરુ ઉપરના બહેમાનથી કળાને પ્રાપ્ત કરેલી. ઢોર ચરાવનાર દેવપાલે શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરતા તીથ કર નામ કર્મ બાંધેલ. - મિથ્યાત્વી શ્રીશસ્ય ભવ બ્રાહ્મણ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમાના દર્શનના પ્રભાવે શ્રી દશવૈકાલિક સૂત્ર ( આગમ )ના રચયિતા શ્રી શયભવસૂરિ બન્યા. આરતી- મંગળ દી નાભિથી નીચે અને નાકથી ઉપર ન જવો જોઈ એ. અને આપણી ડાબી બાજુથી શરૂ કરાય. આરતી મંગળદી કરતાં દિલમાં પ્રભુના શ્રેષ્ઠ ગુણો ઉપકારો ધ્યાનમાં રાખવાકુમારપાળ રાજાએ આરતી કરતાં–પ્રભુના પરમ ઉપકારો યાદ કરી પ્રભુની છએ ઋતુના ફૂલથી પૂજા ન થાય ત્યાં સુધી આહાર પાણીના ત્યાગનો નિયમ કરેલે. ચોવિહાર ત્રણ ઉપવાસ છતાં અધિષ્ઠાયક દેવે છએ ઋતુના કુલા તેના ઉદ્યાનમાં ઉગાડવા-ઉલ્લાસ પૂર્વ કે પ્રભુ ભક્તિ કરતાં ગણધર નામ કમ બાંધ્યું . - મહામ'ગળકારી શ્રી સ્નાત્ર પૂજા :-શ્રી અરિહંત પરમાત્માનો જન્મ થતાં ૬૪ ઈંદ્રો, ૫૬ દિકુમારી આદિ પોતાના વિશાળ પરિવાર સાથે, ૧ લાખ ચા જનના સુવર્ણ મય મેરૂ પર્વત ઉપર ખૂબ ઠાઠથી શ્રી અરિક ત પરમાત્માની ભક્તિ કરે છે. તેના વણ નયુકત શ્રી સ્નાત્ર પૂજા આપણે સાક્ષાત્ પરમાત્મા સામે નિહાળી ઈદ્રિમય બની ભકિત કરવી જોઈ એ. રાજ શ્રી સ્નાત્ર પૂજા ભણાવવાથી આપણુ તથા શ્રી સંઘનું મહા મંગળ થાય છે. 2 0 કથા :- શાહજહાં બાદશાહના નગરશેઠ શ્રી સંગ્રામસિહે સુકી આંબાની વાડી કપાતી અટકાવી ટૂંકી વાડીમાં ૧ મહિના ભવ્ય સ્નાત્ર મહોત્સવ કરી શિયાળે આંબા પકવેલા. RUSSIO SARRERAKO SARRERES Page #17 -------------------------------------------------------------------------- ________________ ના Se | (i) •પિ ડેસ્થ’ અવસ્થામાં પાછી જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા, શ્રમણાવસ્થા, એમ ત્રણ અવસ્થા ચિંતવવાની. ચિંતવન આ રીતે કરવાનુ :-જમાવસ્થા:-- “હે નાથ ! આપ તીર્થ કરના ભવમાં જન્મ પામ્યા ત્યારે પ૬ દિકુ કુમારી અને ૬૪ દ્રિોએ આ જન્માભિષેક ઉત્સવ ઉજવે ! જન્મ વખતે પણ આ કે આપને મહિમા ! છતાં પ્રભુ ! આપે લેશ માત્ર ઉત્કર્ષ કે અભિમાન ન આપ્યું ! ધન્ય લધુતા ! ધન્ય ગાંભીર્ય !? T રાજય અવસ્થા :-“હે તારક દેવ ! આપને માટીમાટી રાજયસંપત્તિ પરિવાર્ મળ્યા, છતાં આપ જરાય રાગ દ્વેષથી લેપાયા નહિ; અનાસકત યોગી જેવા રહ્યા ! ધુન્ય વૈરાગ્ય !? શ્રમણાવસ્થા :–“હે વીર પ્રભુ ! માટે શૈભવી સ સાર તૃણવત્ ફગાવી દઈ આત્મકલ્યાણ અર્થે આપે સાધુજીવન સ્વીકારીને ઘેર પરીસહ અને ઉપસર્ગ સમતાભાવે સદ્યા ! સાથે અતુલ ત્યાગ તથા કઠોર તપસ્યા કરી ! અને રાતદિ’ ખડે પગે ધ્યાન ધર્યા ! એમ કરી ઘનઘાતી કમના ભુકકા ઉડાવ્યા ! ધન્ય સાધન ! ધન્ય પરાક્રમ !' (ii) પદસ્થ અવસ્થા એટલે કે તીર્થ" કરપદ ભેગવવાની અવસ્થા. અને એ અંગે ભાવવાનું કે...હે નાથ ! આપે કેવા ૩૪ અતિશયધારી અરિહંત તીર્થકર બની, (૧) ૩૫ વાણીના ગુણે ભરી તત્ત્વ માગ સિદ્ધાન્તની ધર્મદેશના રેલાવી ! તથા (૨) તીથ ચતુર્વિધ સંઘ અને શાસન સ્થાપી, તેમજ (૩) દશન-રમરણ પૂજા–ધ્યાનાદિમાં આલ'બન આપી, જગત ઉપર કેટલો બધે ઉપકાર કર્યો ! જગતને આપે જીવ-અજીવ વગેરે સમ્યક તત્ત્વ આપ્યા ! સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રતપને મોક્ષમાર્ગ આપે ! અનેકાંતવાદ, નયવાહ, વગેરે લોકોત્તર સિદ્ધાન્ત આપ્યા ! હે ત્રિભુવનગુરુ ! આપ અષ્ટ પ્રાતિહાર્યથી સેવાઓ છો ! ઇન્દ્રો જેવા પણ આપના ચરણે નમે છે ! મડાબુદ્ધિનિધાન ગણધરો આપની સેવા કરે છે ! કે આપને વાણીપ્રભાવ કે જ'ગલી પશુઓ પણ પોતાના જન્મ જાત વેરી (શિકાર) સાથે મિત્રભાવે એસી, એ સાંભળે છે ! અહા, આપના સમરણ માત્રથી કે દર્શનમાત્રથી પણ દાસના પાપનો નાશ કરે છે ! આપનો કે અચિંત્ય અને કે અપરંપાર પ્રભાવભર્યો અનત ઉપકાર ! છતાં પણ તેના બદલામાં ર૫: પને કાંઈ જોઇતું નથી. એ કેવી અકારણુવત્સલતા ! આપે તે ઘોર અપકારી- અપરાધીને પણ તારવાને અદ્ભુત ઉપકાર કર્યો ! તે હું આપનાથી જરૂર તરીશ ! " (iii) રૂપસ્થ એટલે કે શુદ્ધ સ્વરૂપ અવસ્થા અંગે વિચારવાનું : “હે પર માત્મન ! આપ સર્વને નિર્મળ નાશ કરી અશરીરી અરૂપી શુદ્ધ બુદ્ધ મુકત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી કેવું' અનંતજ્ઞાન અનંત સુખમાં ઝીલવાનું કયું ! કેવા અનત ગુણ ! કેવી ત્યાં સદા નિષ્કલંક,નિરાકાર, નિર્વિકાર નિરાશાધ સ્થિતિ ! જન્મ, મણ રોકા, શાક કે દારિદ્રય વગેરે કઈ જ પીડા નહિ ધન્ય પ્રભુ !' an Education International Page #18 -------------------------------------------------------------------------- ________________ KOUSEKSSSSSS PISOS Aી ( વધારાની દેરાસરની વિધિ ) માટી પૂજા ( સ ગીતમય ) પ્રભુ ભકિતમાં એકતાન બની ધર્મધ્યાન કરવા માટેનું શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. અ.ટાપદ તીર્થે રાવપુરા જાએ સંગીતમય પ્રભુભકિત કરતાં તીર્થકર નામ કમ બાંધેલ. બહેનોએ ભાઈ એની પાછળ બેસવું જેથી કોઈને કર્મબુ ધમાં નિમિત્તભૂત ન થવાય, | સૂચનો : દુશનપુજનમાં પ્રથમ આવ્યા હોય તે પ્રથમ દર્શન પૂજન કરે, કેમ તેડીને આગળ આવવાથી અનાયાદિ ઢાપા લાગે, - બહેનોએ ભાઈ એની પાછળ બેસવુ તથા એક જાજમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ખે સવું નહિ. 0 દંપણ પૂજા :-૬પ ણમાં પ્રભુનું તો હું જોઈ-પ્રભુના ગુણે સાથે આપણા ગુણેની સરખામણી કરી પ્રભુ જેવા ગુણે પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરો. દૂર રહેલા પ્રભુ મારા (હૃદયકમલમાં પધારે. જેથી આત્મીયભાવ જાગૃત રહે. શુભ ધ્યાનનું બળ વધે. નવાંગી પૂજામાં દૂહ ન આવડતા હોય તેણે પ્રભુ પ્રજાના પ્રત્યેક અગે મનમાં શ્રી નવકાર મહામ ત્રનું ૧-૧ પ૬ બેલી પૂજા કરવી. વચનથી ખોલતાં ધૃ ક ઉડે, માટે ઉપચાગ રાખવી. ન | દા. ત. જમણા અંગુઠે નમે અરિહ તાણ , ડાબા અંગુઠે નમો સિદ્ધાણં' વગેરે. ધર્મક્રિયા કરતા નીચે મુજબના ચાર દોષાના અવશ્ય ત્યાગ કરવા. . (૧) લૌકિક ફળની ઈછા- (૨) =(આત્મશુદ્ધિના) લક્ષ્યની જાગૃતિ ન રાખવી. (૩) અવિધિ=શાસ્ત્રીય મયાદાની ઉપેક્ષા. (૪) અતિવૃષિ-સ્વચ્છ ૬ પણે અમર્યાદિત પ્રવૃત્તિ. ગભારામાં કુલ-ઝા ડુથી કચરો વળાય પછી પૂજાની શરૂઆત કરવી. કાજો કાઢવે આદિ. દેરાસર સ બ ધીના સર્વ કાર્યો પ્રભુ પર પ્રીતિ વધારી ધણા લાભને કરનારા છે તેથી સવ કાયા જાતે ઉત્સાહથી કરવા. ઘટનાદ જેથી વાતાવરણ શુદ્ધ થાય છે. પ્રભુ ભકિનના આનડને વ્યકત કરવા (ઉંટ વગાડવા) (1) પ્રભુના મંદિરમાં પસતાં જ પ્રભુના દર્શન કરતાં. (૨) પ ચામૃતના અભિપેક વખતે. (૩) દ્રવ્ય પૂજા પૂરી થયા પછી મૈત્યવદન પ્ર. (૪) મૈત્યવંદન પછી દેરાસરમાંથી નીકળતાં ઘટ વગાડવા.. ચામર પૂજા : હે પ્રભુ ! જેમ ચામર આપને નમીને ઊ ચે જાય છે. તેમ અમે આપશ્રીને નમન કરી ઉર્ધ્વગતિ (માક્ષ) ને પામીએ. શાસ્ત્રજ્ઞા વિરૂદ્ધ લખાણ હોય તે મિચ્છામી દુ કકડમ્ તથા ભૂલચૂક જણાવશોજી. સંપર્ક- શ્રી શાસન સેવા સમિતિ, પાલડી, સુખીપુરા.. B/૯ વસંતુ એપાર્ટમેન્ટ અમદાવાદ -૭ ફ્રેન ન. ૮૧૨ ૦૧૧ છે SOLSOS ચો Page #19 -------------------------------------------------------------------------- ________________ NAS વાચન શ્રી દેરાસરની વિધિ અને પ્રશ્નો (ચાલુ) કાર | વિભાગ નં. ૧ ના પ્રક૨ણ ૨ ૩ ગણી ડાર સામાન્ય જનરલg ggg (૬૧) આજકાલ કકત્રિઓમાં, આમત્રણ પત્રિકાઓમાં, કેલેન્ડર વિ. માં ભગવાનના ફોટાઓ ગુરુ ભગવંતનાં ફોટાઓ, તીર્થના ફોટાઓ વિ. છપાય છે તે ચગ્ય નથી, કંકોતરી વચાઈ ગયા બાદ જેમ-તેમ રખડે છે. આશાતના થાય છે. SIJ8 I ભગવાનને પૂઠ ના પડે તે રીતે દેરાસરની ક્રિયા કરવી અને પૂંઠ ના પડે તે રીતે બહુમાન પૂર્વક દેરાસરની બહાર નીકળવુ. . (૬૨) મોટા ભાગના આમંત્રણ કાર્ડમાં ૮૮ શ્રી જિનેન્દ્રાય નમ:” શુદ્ધ રીતે લખાતુ નથી. * જિનેન્દ્રાય”ને બદલે ૮ જીનેન્દ્રાય” લખાય છે તે બાદુ છે, જિન”માં ઈ હસ્વ છે. અર્થનો અનર્થ ના થાય તે ધ્યાનમાં રાખશે. પર (૬૩) ભગવાનની જયંતી ના હોય પણ કલ્યાણક હોય, મહાવીર જયંતી ના કહેવાય પણું શ્રી મહાવીર જન્મ કલ્યાણક બાલવું જોઈએ. ભગવાનના પાંચ કલ્યાણક શ્રી મ્યુવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન, મેક્ષ છે. | (૬૪) રોજની ધમ ક્રિયામાં ઉપયોગી હોય તેટલું જ્ઞાન ઓછામાં ઓછું મેળવવું જોઈએ જ. બાલ્યાવસ્થામાં જ તે માટે બાળકો પ્રત્યે વડીલેએ ધ્યાન આપવું જોઈએ. પૂજ્ય ગુરુદેવ પાસે કે પાઠશાળામાં અવશ્ય મોકલવા જોઈ એ. શારી જેના લાભનાં લેખાં લાખથી ન મંડાય તેવા શ્રી જિનેશ્વર ભગવાનનાં દશન પૂજન ચૈત્યવંદનમાં અવિધિ ટાળી લાખના બાર હજાર થતા બચાવે. કમાવવા જતાં ખાવે નહિ, જ્ઞાન જરૂર મેળવે. આશાતના-અવિધિ-દોષ અને વિરાધનાથી બચે. 15 - કરાઈ (૬૫) વ્યવહાર અને ભકિત પૂજા—પૂજનમાં લોકિક વ્યવહાર મુજબ ચાલુ પૂજા એ પૈસાદારને સગાં-સંબંધીને આગળ બેસાડવાં, ફોટા પડાવવા વિ. કાર્યો મહાન હૈષ રૂપ અને ભક્તિ ધ્યાન ભગનું કારણ બને છે. ભકિત કરતાં ફોટા અને માનનું તથા પિઝીશનનું અને વ્યવડારનું મડુત્વ વધે છે. | . (૬૬) દેરાસરમાં કે ઉપાશ્રયમાં ગરીબ તવગર સૌ દેવાધિદેવ પાસે સેવક રૂપે છે. ત્યાં આવકાર કે અવહેલના કેઈની ના થાય, ઔચિત્ય જરૂર જળવાય. ગાઈ | (૬૭) પંજણી મારપીંછી, વાસંક્ષેપ, ધૂપ, ધાર્મિક પુસ્તકની સમજુતી સાથેના પરિપત્ર સહીત પ્રભાવના કરો તથા શુભ પ્રસંગે ભેટ આપે, ||જણીનો ઉપયોગ દેરાસર, ઘરનું રસોડું અને બાથરૂમમાં અવશ્ય કરવા. રાત્રે બાથરૂમના ખાળ ઉપર અસંખ્યાત જીવે હોય છે, પૂજવાથી હજારો કીડી વગેરે જીવે ર SARRERESCURO SSC For Private & Personal use only www.jamendiany.org Page #20 -------------------------------------------------------------------------- ________________ S .SRUS, Sળાટ સરો &શહ થઈ છે 3 બચી ગયાને લાભ અનુભવાય છે....ત્યારે આપણને જયણાની કિંમત સમજાય છે.... જ્યારે ઉતાવળથી અજતનાથી દેષના ભાગી મનાય છે. | (૬૮) પયુષણાની તપસ્યા નિમિત્તે જે રાત્રિ જાગરણ વિગેરે થાય છે તેમાં રાત્રિ ભેજન ચા-નાસ્તો વગેરેથી મહેદ્ અંશે તેનું મૂળ સ્વરૂપ-હાદ ખેઈ નાખ્યું છે. તપસ્વીના મડાન તપની અનુમોદના નિમિત્તે વિશેષ કરીને સૌએ પ્રભુની આજ્ઞા–રાત્રિ ભોજન ત્યાગની પાળવી જોઈ એ. લાઉડસ્પીકર કે મોટા અવાજથી અનેકને અશાતારૂપ અધિકરણરૂપ ન બનાય તેની કાળજી રાખવી જોઈ એ. ભક્તિ શાંત અને સાત્ત્વિક જોઈ એ. સમયને ઉપગ જોઈએ. તેમાં સજાતિય-વિજાતિય દાંડીઆ--રાસ ગરખા વગેરે વજ્ય છે. આ | (૨૯) સંસાર તે ખારા સમુદ્ર જેવો છે. રાગ દ્વેષના ચાળા રૂપ ખારા પાણીથી ભરેલે છે. મીઠા પાણીના શેરડા ધર્મસ્થાન તથા જિનમંદિરો છે. એ આપણુ’ સદ્ભાગ્ય છે કે આજે નહિ તે કાલે, આપણને અને બીજાને મીઠા પાણીના આસ્વાદનો ચાન્સ છે. પણ જો એ ધર્મ સ્થાને રંગ-રોગના ચાળાથી લેપાવ્યાં-ખારાં બનાવ્યા તે હાથે કરીને ભાગ્ય ફેડેવા જેવું થશે. પછી મીઠાશની આશા જ કયાં ? પૂરા–સંસારમાં બધે જ ખારાશ ! માટે કઈ પણ સમજુ આમા ધમ સ્થાનને રંગરાગ અને વેરઝેરથી લેતા મા ? અનતા ભવ ભટકતાંય આપણે છૂટકારો નહિ થાય, 3 આજે પૂજા ભાવના, રાત્રિજગામાં ફોટા લેવાય છે. પછી યુવક યુવતિઓ દાંડીઆ રાસ લે છે, મોડી રાત સુધી ભારે વટવાળા વીજળીના ખુબ વપરાય છે. જેથી હિંસા વધે છે, માઈક વપરાય છે. સ્ત્રીઓ ગાય છે. નૃત્ય કરે છે, જે પુરુષો જુએ છે. નાસ્તા પણ થાય છે. જલસા થાય છે. વીડીઓ બતાવાય છે, આથી માહ અને રાગ વધે છે. આ બધું બં ધ થવું જોઈએ. નહિતર સદ્ગતિને બદલે દુર્ગતિ થશે. એકાંત સ્થળે પ્રાર્થના કરતાં ભગવાનની ભક્તિમાં ખોવાઈ જઈ એ, ક્રિયા કરીએ-કરાવીએ તે વિધિપૂર્વક કરીએ, કરાવીએ, વિધિના આગ્રહી બનીએ; નહિતર અનેક દોષના ભાગી બની કમથી ભારે થવાશે. જૈન પ્રભુ વચનમાં સ્થિર થાય, તેનું જૈનત્વ ખીલે, આચારમાં ઢોડે, જૈનત્વ મજબૂત થાય તેવાં શાસ્ત્રવિહિત કાર્યો કરો. જૈન શ્રદ્ધામાં મજબૂત તો ધમ" પણ મજબૂત. | પૂજારી:-પૂજારી સવારે પ-૩૦ થી ૧૨-૩૦ કલાક સુધી ફરજ ઉપર હોય. તેથી સ્વાભાવિક હા-બીડી પીવે, મસાલે ખાય, લઘુશંકાએ જાય તેથી આશાતનાથી બચવા પૂજારીને ફરીજીયાત ના કલાકની રીસેસ આપવી. રીસેસ દરમ્યાન ખાણી-પાણી પતાવી ફરી પૂજારી નાહીં - સ્વચ્છ થઈ ઢેરાસરનું કામ કરે તેનું ધ્યાન રાખવું. પૂજારીએ પૂજાનાં સ્વચછ કપડાં દેરાસરમાં પહેરવાં જોઈ એ. પસીનાવાળા, મેલાં, દુર્ગ ધવાળા કપડાની સફાઈ કરવી જોઈએ. વહીવટદાર ને કાયદા આ યુગના ટ્રસ્ટીઓ અને વહીવટદારને શાશનું અવશ્યક - જ નથી SU SOCARGO COOK ( For Private & Personal use only www.janeribrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ FOR GAR NIFક ji/ - ) 2) , જ જ્ઞાન જોઈ એ, તેમજ ટ્રસ્ટ એકટ, ઈન્કમટેક્ષ વિ. નું જ્ઞાન જોઈએ. તે જ્ઞાન નહિ હોય તે સંસ્થાને અને વહીવટદારોને નુકસાન દંડની સજાની જોગવાઈ છે. ૧૦ A નંબરનું ફોર્મ ભરી સેટ એપાર્ટ માંગી ઇન્કમટેક્ષમાંથી લાખ રૂપિયા બચાવી શકાય છે. જેથી સંસ્થાએ લાખ રૂા. ના ટેક્ષમાંથી બચી શકે. | પૂજાના કપડાં પહેરી સામાયિક કે અન્ય પ્રવૃત્તિ ના કરવી જોઈ એ, વધુ સમય પહેરી રાખતાં પસીના-વાછૂટથી અશુદ્ધિ વધે. પાછા ફરી તે જ પહેરાય માટે ઉપયોગ રાખવાના છે. પૂજાના કપડાં કોઈ અડે નહિ તેમ રાખવાં, | પૂજા-દર્શન-વંદન વખતે યાત્રામાં કે તીર્થ સ્થાનમાં નિયાણું ન થાય એટલે કે સંસારિક લાભની અપેક્ષાએ માગણી કદાપિ ના થાય. સાંસારિક ફળ માંગીને, રવડ બહુ સંસાર; અષ્ટ કમ નિવારવા, માગુમેક્ષ ફળ ત્યાગ ખમાસમણ સૂત્રના ૮ મલ્થ રમેણુ વંદામિ’ શબ્દ બોલતાં બે ઢો'ચણ બે હાથ અને મસ્તક (લલાટ) પાંચે અગાને જમીન સાથે અડકાડવાં. હેરાસરમાંથી નીકળતા કે દેરાસરમાં પ્રભુજીને પૂઠ ના પડે તે ખાસ જેવુ. - નૈવેદ્ય તેવી રીતે પેક રાખો કે જેથી કીડી વિ. ઉપદ્રવ ના થાય. રાસરની ચાકડી અલગ જોઈએ, જ્યાં અગલુછણુ ધોવાય અને હેરાસરના વાસણ મઝાય ત્યાં સાંસારિક ઉપયોગ મહા આશાતનાનું કામ છે.” અગલુછણા પાટલુ છણા - જમીનલુ છણા અલગ-અલગ રાખીને અલગ વાના છે. એક સાથે બાલદીમાં બાળી ધાવા તે આશાતના છે પગને મેલ અગલુછણુામાં જાય. આથી શુદ્ધિનું કામ વિવેકથી કરવું જરૂરી છે. અગલુ છણા વિ. સવારના સાંજે છેવાય તે પણ વ્યાજબી નથી. મેલમાં સમુચ્છિમ જીવે ઉત્પન્ન થાય છે માટે શુદ્ધિનો ઉપયોગ રાખો. - આગોની તથા ધીની બાકીની રકમ તે જ દિવસે અથવા સંઘે ઠરાવેલી મુદ્દત પ્રમાણે ભરપાઈ કરવી જોઈ એ. દેરાસરની કે ધર્માદાની ઉધારી દોષમાં નાંખે છે. (૭૦) ગભારા માં ઈલેકિટ્રક લાઈટ, લોખંડના હુક, સળીયા, દરવાજાનું' લેખડનુ ફીટીંગ, લાખ'ડની ડેoખીએ . ૨ખાય જ નહિ, શકય હોય તે તે દેરાસરમાંથી પણ દૂર કરવું'. પ્લાસ્ટીક ગભારામાં વાપરવું નહિ. શકય હોય તે દેરાસરમાં રાખવું નહિ | (૭૧) દેરાસરના દરેક કામે, ચંદન ઘસવું', અગલુ છણા કરવા, દેરાસર સાફ કરવુ (કાને લેવા) વિ. બધાં કામે શ્રાવકે જાતે કરવા જોઈએ. દર મહિને ધાતુના પ્રતિમાજીને દહીં', ખંભાતની વડી વિ. થી પ્રભાજન કરવું (પરિમાર્જન કરવુ) તથા તેની વિધિ જાણકાર પાસેથી જાણી લેવી. ત્રણ જગતના નાથ હેવાધિદેવના બધાય કામે જતે જ ભક્તિ–પૂર્વક, પ્રેમ પૂર્વક, અહમ વગર કરવા જઈ એ. જેનો લાભ મડાન છે. (૭૨) દેરાસરમાં ગરીબ ધનવાન સૌને સરખા ગણવા, સાધમિક તરીકે સર્વનું કહS સ્થિતિ / TP Code 0 0 0 0 0 0ા SOSSRESPOSOCORNERS Page #22 -------------------------------------------------------------------------- ________________ ( | શroscogs eved | | | રી S સન્માન કરવું અને વિવેક ઔચિત્ય સાચવવું. . | (૭૩) શારીરિક કે માનસિક ચોખ્ખાઈ રાખવી અને શરીરના અંગોપાંગ દેખાય તેવા વિવેકહીન વસ્ત્રો પહેરવં નહિ.. | (૭૪) પ્રભુજીને દૂરના કારણ વિના યાંત્રિક વાહનમાં લઈ જવાય નહિ, નહિતર અઢાર અભિષેક કરવા જોઈએ. ભક્તિ પૂર્વક-બહુમાન પૂર્વક પ્રભુજીને વિધિપૂર્વક રથમાં લઈ જવા. નજીકમાં મુખકેશ બાંધી થાલીમાં જાતે ધૂપ-દીપ-ધારાવડી થાળી ડાકૅ સાથે લઈ જવા, (૭૫) આજ ની ધર્મશાળા :- દેરાસર-ઉપાશ્રય કે ધર્મ શાળા ધમ પ્રવૃત્તિ, ધર્મ જાગૃતિ અને ધર્મ વૃદ્ધિ માટે છે. ત્યાં સંસારિક સુખ સગવડ ભેગનો ત્યાગ જોઇએ. તેને બદલે આજની ધર્મશાળાઓ પૈસા કમાવવા માટે વિલાસી હોટલની જેમ મેહ, માયા, માન, ક્રોધ, ગર્વ, મોટાઈ વગેરે કષાયે વધારનાર સામગ્રીથી ભરપૂર હોય છે. ફલેટ ટાઈપ (જેમાં બાથરૂમ, W. C. કીચન પ્લેટફેમ, ડેસીંગ, ટેબલ, પલંગ, ફરનીચરવાળી વિલાસમય વાતાવરણ ઊભું કરે છે. ૨૪ કલાક અળગણ પાણી ચાલુ, પાણીની ચકલીઓ વિ. પાપના પૂ જ વધારે, રાગ પોષાય ત્યાં ધર્મ કયાંથી હોય ? ઉપાશ્રયમાં પૈસાના હેતુઓ થતી લગ્ન વિ. સાંસારિક ક્રિયા કઈ દુગતિમાં લઈ જશે ? જયાં ભોગ વિલાસ અને મેટાઈનાં પ્રદર્શન ભરાય છે ત્યાં યાત્રા કેવી અને ધમ કે થાય ? અન્ય સ્થાને કરેલાં પાપે તીર્થ સ્થાનમાં છેવાય જ્યારે તીર્થસ્થાને કરેલા પાપે વાલેપ જેવા બને છે. માં (૭૬) દેરાસરના રંગમંડપ દેરાસર જેટલું જ પવિત્ર છે પછી ભલે રંગમંડપ બાજીમાં હોય કે પછીથી બનાવેલ હોય. રંગમંડપમાં સ્નાત્ર પૂજા ભણાવતા હોઈ એ, પછી ભગવાન ના હોય તોય તે રંગ મંડપમાં સાંસરિક ક્રિયા થાય જ નહિ. (૭૭) પૂજા વિ. ની પ્રભાવના દેરાસરની બહાર પ્રભુનું મુખ દંખાય નહિ તે રીતે જ કરવી જોઈ એ. પગથિયાં ઉપર પ્રભુની દૃષ્ટિ પડે તે રીતે પ્રભાવના થાય નહિ. (૭૮) શ્રીમંત ઘરના દિવાનખાના કરતાં દેરાસર વધુ એક ખુ, સુઘડ, સેહામણુ હોવું જોઈએ. વહીવટદારે ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેટલી શુદ્ધિ સારી તેટલી પ્રસનતા ખીલે. (૭૯) ચાખાથી વધાવવાની ક્રિયા: ચૈત્યવદન ભાવ પૂજા પૂર્ણ થયા બાઠ ભાવેલ્લાસથી પ્રભુને મોતીડે વધાવવાના પ્રતિક રૂપે ચોખાથી વધાવીએ ત્યારે ગભારામાં જઈને વધાવવાની ક્રિયા ચાગ્ય નથી. રંગમ'ડપમાં જે જગ્યાએ ચત્યવદન કર્યું હોય ત્યાં જ ઊભા રહીને ભંડાર ઉપર વધાવવાની ક્રિયા કરવી જોઈએ. ધાતુના પ્રતિમાજી આહિંમાં ચાખા ભરાઈ રહેતાં કહેવા-લીલ વગેરે પેદા થાય છે તેમજ ઉદર આદિના ઉપદ્રવ થાય વગેરે બાબન ધ્યાનમાં રાખીને વિવેકપૂર્વક ક્રિયા કરવી જોઈએ. તેમજ ચાખા દેશ ન–પૂજા કરનારાના પગમાં ન આવે તે માટે સાવરણીથી વાળી લેવા. ૫૫ કુલ આ ગે - બજારમાં પવિત્ર શુદ્ધ ફૂલા ધાર્યા મળતાં નથી, ડેમરો વાસી આવે છે. અમ રજની HT Page #23 -------------------------------------------------------------------------- ________________ Good છo@fo@CCESS అంచనాలకు Sec.se દાવાદમાં ફેલ ગલીમાં રસ્તા ઉપર વહેલી સવારે ગદકી હોય છે. ગટરો પાસે હોય છે. ફૂલે સીધા રોડ રસ્તા ઉપર કે ગદા કપડામાં રાખે છે. અશુદ્ધ અળગણ પાણીથી કૂલ ધાવાય છે. તેમાં અજતના છે. માટે શુદ્ધિને ઉપયોગ જરૂરી છે. | શાસ્ત્રોક્ત વિધિ છે કે, કુલેના છોડ પાસે જઈને વિનતિ કરવાની કે ભગવાન નની પૂજા માટે ફૂલ લેવાં છે. અને શુદ્ધ લુગડું' કે કાપડ પાથરી કુદરતી પડેલાં ફ્લે લેવાય તો સારૂ', અગર કોમળતાથી ઓછી કીલામણા થાય તે ધીરજથી જોઈતા ફૂલ ચૂટવા જોઈએ. માળી વિગેરેને શુદ્ધિનો ઉપયોગ શિખવાડવે જોઈ એ. M. C. નહીં* પાળનાર માલણ બેનાએ ચૂટેલા કે વેંચાણથી આપેલા પુઠપે પૂજામાં વન્ય છે. શક્ય હોય તે દેરાસરમાં બગીચે કરવું જોઈએ જેથી ન્હવણના પાણીનો પ્રશ્ન પણ ઉકલી જાય. ન કમ તણી કરવા હાળી, આ આવી દિવાળી ના રહા - તેમાં ફટાકડાને ફાડી ના ભરી પાપની ઝેળી !! સર્વ જીવના ત્રાતા શ્રી મહાવીરપ્રભુના મોક્ષગમનથી શરૂ થયેલ દિવાળી એ.....તપ જાપ (માળા) ધર્મ –દાન દ્વારા કર્મના (ફટાકડા ફોડવા) તોડવાના નિજ રાના પવિત્ર દિવસે છે... ........નહિ કે દારૂના ફટાકડા ફોડી ઘેર જીવહિ સાથી કમ ન ધ કરવાના દિવસે.... છે. ગુડી | ફટાકડા બનાવતી તથા ફોડતી વખતે તેની દુર્ગધ પ્રકાશ અને અવાજથી અસંખ્ય નાના મોટા જીવને નાશ, નાના પક્ષીઓ, બાળવૃદ્ધો તથા માંદા મનુષ્યોને ગંભીર ઇજા થાય છે. દુકાને, શું પડાઓ આદિના આગથી નાશ થાય છે....માટે. દીઘ કાળ દુગતિના અસહ્ય દુઃખાના દાતા, ફટાકડા ના ફાડશે. શાધતકાળ સદ્ગતિનાં શ્રેષ્ઠ સુખના દાતા, પરમાત્માને પૂજશે અને જીવદયાનું પાલન કરશે. સાધારણ દ્રવ્ય અગે આપના અભિપ્રાય મોકલશાળ દેરાસરના સાધારણ દ્રવ્યના પ્રશ્ન કાયમી હેલ ના થઈ શકે છે. પ્રત્યેક જૈન સંઘામાં દેવદ્રવ્યની ઉપજ તે પ્રમાણમાં સુ દર થઈ રહી છે. દેવદ્રવ્યની રકમના કયાંય તાટે પડેલ જણાતો નથી. જ્યારે સાધારણ દ્રવ્યની ઉપજનાં સાધનો નહિવત્ છે, અને સાધારણ દ્રવ્યના ખર્ચ ઘણો જ વિશાળ હોય છે. પ્રત્યેક ગામ નગરમાં સાધારણ દ્રવ્યને પ્રશ્ન સતાવતા હોય છે. વિચાર કરીને સાધારણ દ્રવ્યના પ્રશ્ન કાયમી ઉકલી જાય, એ રીતે પૂજય આચાર્ય ભગવંત, આદિમુનિ ભગવતે હાલના તબકકે માર્ગ દર્શન આપે તે અત્યંત જરૂરી છે. (૧) દેવદ્રવ્યની ઉપજ માટે આપણા પૂર્વાચાર્યોએ સ્વપન દ્રવ્ય માલારા પણ રથયાત્રા વગેરેના દ્રવ્ય નિયત કર્યા એ રીતે કોઈ સાધારણ માગ અપનાવાય તો જ આ પ્રશ્ન હલ થઈ શકે. (૨) દેરાસરના સાધારણ દ્રવ્ય માટે પણ એવી જ કોઈ રીતની વ્યવસ્થા જરૂરી બની છે. - પૂજ્ય આચાર્ય ભગવં'નાદિ ગીતા એ શારણે અબાધિત માગે શાધી તાત્કાલિક જાહેર કરવા જરૂરી લાગે છે. જો કે, માગ ને બતાવવામાં આવે અને બાળજીવા બૂ ખ્યા હારાજ રે 25 SS SRSRSRESOCSORSRUS ( ૨ દૈચ્ચિCK એ શિશ કરો પાટીળા ) SOHI) Page #24 -------------------------------------------------------------------------- ________________ ઈર ' 0 0 0 0રી બાળકૈને એક નહિ તો બીજુ ભેજને નહીં' આપતાં એ રસ્તાની માટી ખાઈ દુઃખી થાય એની જવાબદાર જેમ માતા બને, તેમ આ વિષયમાં ગીતાર્થોને દેષ નહિ લાગે શું ? | (૩) વાર્ષિક સાધારણ ખર્ચને પહોંચી વળવા કાયમી ટીપે થાય છે. પરંતુ તે વધુ કારગત નીવડતી નથી. એના નિવારણ માટે પૂજ્ય ગીતાર્થગુરૂઓ પાસેથી માર્ગદર્શન મેળવી માગ અપનાવવા જરૂરી થઈ પડે છે. જેમકે સ્વપ્ન ઉપજ મોટા પ્રમાણમાં થાય છે. એજ રીતે દિવાળી અથવા ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકને અવાજ કેઈક દિવસ નક્કી કરી ભગવાનના ઉપાસક દેસ મહુાશ્રાવકની મૂર્તિ કે ફેટ બનાવડાવી તેને તિલક અને પુછપમાળા ચઢાવવા બેલી બાલાવાય અને તે ચઢાવે સાધારણ દ્રવ્યમાં કામ આવે અથવા કાયમી ભ ડોળ કરવું'. - બારે મહિનાની અંદન, પુષ્પ, પક્ષાલ ધૂપ, દીપ, પૂજાના ચઢાવા. તેમજ પૂજારીના પગારની ટીપ કરવાથી એ દ્રવ્યની પૂજા વગેરેના પ્રખ ધ થાય. આ પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ છે. આ જ કાયમી ઉકેલ મળી જાય તે જ સાધારણના પ્રશ્ન હલ થઈ શકે તેમ છે. નહિ તે ઘણા શ્રી સ થે દેવદ્રવ્યના દેવામાં ડૂબી રહ્યા છે. પૂજ્ય આચાર્ય ભગવ તે, મુનિવરે આ અંગે શાસ્ત્રીય માર્ગદર્શન આપવા કૃપા કરશે તેવી વિનતિ. જરૂરથી આપ સાહેબનો અભિપ્રાય મેકલશોજી. આ ટેસ્ટની નાણાં સરકારની નીતિ ટ્રસ્ટનાં નાણાં-દાગીના વિ. દેશ માટે વાપરશે. કદાચ ટ્રસ્ટનું રાષ્ટ્રીયકરણ પણ થાય, ૧૦–૧૦–૮૨ નો મુંબઈ સ ઘાના અહેવાલ તા. ૧૧-૧૦-૮૨ નો મુ બઈ સમાચાર પેપરના લેખ અને તા. ૧૧-૧૦-૮૨ નુ જિનવાણી તેમજ મહારાષ્ટ્ર ને ગુજરાત સરકારની ટ્રસ્ટની ચેજના પાલીસી અગેનાં પેપરો અને લખાણ વાંચશો તે ખ્યાલ આવશે કે ટ્રસ્ટી સરકાર હસ્તક જો. | માટે તમારું અને અન્ય બખ્તારનાં દેરા સરાના જિર્ણોદ્ધાર કરી તેવા મુજબૂત સુ દર બનાવે કે આવતાં ૧૦૦ વર્ષ સુધી ભાવી પેઢીને જિદ્ધાર કરવા ના પડે. દેરાસરની વધારાની મૂડી અન્ય દેરાસાના ખાસ કરી પાટણ, મેવાડ, રાજરમાન વિ. વિ. વિસ્તારમાં વગર વ્યાજની લોન તરીકે કે મદદ રૂપે આ પે તે સારૂ . | સમયને ઓળખે | સોસાયટીમાં થતાં નૂતન દેરાસરો માટે - | વે. મૂર્તિપૂજક ૧૦૦ એ ૮૦ ટકા કરતા વધુ દર્શન કરે છે. - ૧૦૦ એ ૪પ ટકા કરતા વધુ પૂજા કરે છે. 5 ૧૦૦ એ જ્ઞાનમાં ટકાવારી ઓછી છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રભુ દન લગભગ બધા જ કરે છે અને તેથી ઢેરાસર ઘર પાસે અનિવાય છે. શહેરની વસ્તી ઘણા પ્રમાણમાં સેાસાયટીમાં ફેરબદલી થાય છે તેથી સ્વાભાવિક ૪/૫ સાસાયટીવાળા નૂતન દેરાસર બનાવે છે. શરૂમાં ફંડ ઓછુ હોય જેથી પેાતાની જરૂરીયાત મુજખનું નાનું દેરાસર બનાવે છે. ૫/૧૦ વર્ષ પછી આજુબાજુ નવા ફ્લેટો ને સાસાયટીએ બંધાય છે. વસ્તી ખૂબ વધે છે. આવક ખૂબ વધે છે. પણ દેરાસર નાનુ પડે છે. માટે ૫૦ વર્ષ સુધીનુ કેટલુ વસ્તીનું ડેવલપમેન્ટ થશે. તેવા દર્દી વિચાર કરી દેરાસરનું આયેાજન કરવુ જોઇએ. શરૂથી ગભારા, ગૂગમડપ ખૂબ મોટા ખને પહેાળા બાંધવા જોઈ એ. જેમ નાણાં મલે તેમ ફીનીશ આઈટેમ વિ. નું કામ કરશે. પણ કન્સ્ટ્રકશન મેટુ કરવુ, આંબાવાડીનું માથેકબાગનું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર ઉત્તમ આદ રૂપ છે. પાલડીના અનેક દેરાસરા શરૂથી નાનાં અન્યા છે. દેરાસર જાહેર સસ્થા છે. સેક હજારા વ્યક્તિ આવવાની, માટે દીધ ટષ્ટિનુ આયેાજન જરૂરી છે. જૈન શાસનમાં નાણાં મળી જ રહેવાનાં છે. જેના માટે સાધર્ક્ટિક અંગેનું લખાણ આગળ છે. વિશેષમાં તેમેના મકાન રહેઠાણુ અંગે કાઈ આયેાજન નથી. આ કાળઝાળ મોંઘવારીમાં રોટી-કપડાં અને મકાન મુખ્યત્વે છે. હજી સુધી કોઈ હિત ચિતકાએ આ વિષે પુરતુ ધ્યાન આપ્યું નથી, આર્થિક રીતે નબળા કેવી રીતે પૂરુ કરતા હશે તે કલ્પના કરતાં કપારી આવે છે. અન્યત્ર લાખા કરેાડા ખરચતાં આપણે આ વિષે કેમ દુર્લક્ષ સેવીએ છીએ ? અનેક સિદાતા સામિ કાની પરિવારની સ્થિતિ જાણીએ તે સાચા ખ્યાલ આવે. આવી દશા કેટલા જૈનેાની હશે, કલ્પના કરાતી નથી. દેરાસર-ઉપાશ્રચા શહેરની વસ્તી શકેટ સ્પીડે સેાસાયટીમાં ફેરખદલી થાય છે. શહેરના ગામડાના ભવ્ય જિનાલયાઉપાશ્રયાની હાલત અજાણ નથી. કેાઈ વ્યવસ્થા વિચારવાના સમય પાકયા છે. જૈને પાતાનું મકાન ભાડે–વેચાણુ જૈતનેજ ઓછી કિંમત લઈ ને પણુ આપવુ જોઇ એ. તે સાધર્મિક ભક્તિરૂપ, અને ધર્મ અને શાસન માટે લાભદાયી છે. જેથી દેરાસર–ઉપાશ્રયા સચવાશે. પ્રભુજીના ખહુમાન રૂપે દેરાસરના ઊખરે હાથ અડાડી, કે હાથી ખંજવાર કરી અથવા કપડે હાથ અડાડી સીધી પૂજા કરે છે તેથી પવિત્રતા જળવાતી નથી. પૂજા in Education International For-Private & Personal kanelbrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિ બિSિ @TS કલવર(CCC QUOTES છાળો o cesw/2000 20 C f o @( @CC 1 , 1 AM શoછે કન્નારે મ્હોં બાંધી, હાથ બેઈ, ધૂપનો વાસ લઈ સીધી જ પૂજા કરવી. ક્યાંય બીજે અડવું જોઈએ નહિ. ડા દાડાના | ગભારામાં હે બાંધ્યા સિવાય જવાય નહિ, ગભારામાં ખેલાય નહિ. સ્તુતિ, પૂજાના દુહા મનમાં જ બોલાય. અાપણે શુદ્ધિ જાળવવાની છે દેવાદ્ધિદેવ શુદ્ધ, બુદ્ધ, મુક્ત સિદ્ધ પવિત્ર પ્રભુની આપણાં શ્વાસોશ્વાસ બાલતાં થુંક વિ. થી આશાતના થવાને સંભવ છે. માટે ઉપગ રાખવાનો છે. | શુભ મંગલ કેર અના, હાર્દિક નૂતન વર્ષાભિનંદન સાથે આખુ ય વર્ષ ધુમ મય, સુખ, સમૃદ્ધિ, શાંતુ ને સમતાની સૌરભર્થી મહેકતુ રહે તેવા વિચાાની શ્રેણી પાઠવુ છું, આ વિચાર શાસ્ત્રોકત અને અનુભવસિદ્ધ છે. પરમાત્માનું પરમ પાથેય છે. તેનું મનન કરવાથી અને તે જીવનમાં --ગ્યવહારમાં ઓતપ્રેત કરવાથી આખુંય વર્ષ-આખું ય જીવન નૂતન લાગશે,સમતા સાથે સમાધિ આપશે અને તે દ્વારા સમ્યક્ત્વ પ્રતિ અભિમુખ બનો. - સવજીવના ત્રાતા, ધર્મપિતા શ્રી મહાવીર સ્વામિ ભગવાનના મોક્ષ કલ્યાણુક અને અનંતલબ્ધિનાનિધાન શ્રી ગૌતમસ્વામિ ગણુ ધરના કેવળજ્ઞાન કલ્યાણકથી શરૂ થતું તમારું નૂતન વર્ષ મ ગળ ધમમય બને તે મંગલ કામના ( શ્રી જિનભિકત-સુગુરૂ-ધમની આરાધના નિવિદને ઉલ્લાસપૂર્વક થાઓ ) , ( 12 નમો જિણાણો રીરમાં d શ UTT [gT હિર . T0I Tum *K[PORISSUBSC_4_i) IST) )))))))))))))))))))))))))) એ જ છીએ? છે BJ// Tી પણ કરી ( પ. પૂ. પ્રાતઃ સ્મરણીય શ્રી શાસનના ગુરુભગવડતાને તથા શાસનના રસીઆઓને, S વે છે . રાજા છે ? O . . www.jainelibrary.og Page #27 -------------------------------------------------------------------------- ________________ Reserse SAS coarse( S erveriores కesses SOR & 9) ઈનિામી કસોટી સ્પર્ધા શ્રી દેરાસરની વિધિની આ પુસ્તિકાની સ્પર્ધા ફક્ત ૧૨ થી ૧૫ વર્ષના બાળકે | માટે છે. તેમજ સ કાર ધન પુસ્તક ભાગ ૧ લે (લેખક પ. પૂ. શ્રી ધર્મગુપ્ત વિ. મ. સાહેબ) ની સ્પર્ધા ૮ થી ૧૧ વર્ષના બાળકો માટે છે. પ્રવેશ-વિગત માટે લખે :શ્રી વર્ધમાન સરકૃતિ ધામ (ભાયંદર કેન્દ્ર) ૩-૩/A શ્રી પાલ નગર, ભાયંદર વેસ્ટ, મુંબઈ બ્લેક બેડ દાનની યોજનાઃ શ્રી દેરાસરની વિધિનુ' રોજ થોડુંક લખાણ બ્લેક બેડ ઉપર લખી–લખાવી દેરાસરે મુકવાની યોજના છે. જેથી દર્શને આવનાર સ્વભાવિક દશન-પૂજન વિધિ વાંચે સમજે. આશાતનાથી દૂર ૨હે. બ્લેક બેઠ” બનાવવાના ખરચ, વ્યવસ્થા, તથા લખાવવાને ખરચ જે દાતા આપે તેનું નામ શુભેચછક તરીકે બ્લેક બેડ ઉપર લખાશે. | તમે તમારા દેરાસર પૂરતી આ યોજના ચાલુ કરી શકે છે. - TI જાહેર ખબર પર (૧) શ્રી પંચધાતુનાં પ્રાચીન પ્રતીમાજી. શ્રી સિદ્ધચક્રજી અન્ય દેરાસર માટે કી મલશે. આરસના કલાત્મક પીસીસ મળશે. | (૨) ધાર્મિક સ્થળનાં બાંધકામ માટે કપચી–ગ્રીટ નફા વગર પડેતર કીંમતે મળશે. | (૩) ટેક્ષ પ્લાનીંગ સંસ્થા તથા વ્યક્તિ માટે ઈન્કમટેક્ષ, વેલ્થટેક્ષ, એસ્ટેટ ડયુટીમાંથી ૫૦ થી વધુ ટકા રાહત મેળવવા લખે યા મળે આ પુસ્તક હેજી સસ્તુ પડે અને સરલતાથી પ્રભાવના રૂપે અસંખ્ય ઘરોમાં પહોંચી જાય માટે તમારી જાહેર ખબર (અભક્ષ અને હિંસામય જાxખ નહિ) મોકલશોજી. દર આખુ પાનું છાપવાની સાઈઝ | છા”x૫” રૂા. ૩૦૧અડધું પાનું 55 53 ફા”૪૫” રૂા. ૧૫૧ન પાનું , 5 ૧૪૫” રૂા. ૧૦૧ સંપાદકના સરનામે. Page #28 -------------------------------------------------------------------------- ________________ | S8 શ્રી દેરાસરની વિધિ નવકારવાળી માળા એ ખૂબ પવિત્ર ચીજ છે. તેને ચરવળામાં ભરાવી રાખવી, ખુલ્લી લટકાવવી કે તુચ્છ અપવિત્ર વસ્તુની ડબ્બીમાં રાખવી એ આશાતના છે. જર્મન સીલ્વર કે શુદ્ધ કપડાંની ઝોળીમાં રાખવી. માળા ગણુતાં વચ્ચે કોઈપણ જાતની વાતો કરવી નહિ. માળા નાભિથી નીચે કે નાકથી ઉપર રાખવી નહિ. જમણા હાથની કોણી પેટની લાઈનમાં બહાર રાખી, માળા હૃદય સામે આવે એ રીતે માળા ગણવી, ડાબે હાથ મેળામાં સ્થિર રાખવા. માળા શરીર કે કપડાંને અડવી ન જોઈએ. માળા ગણ્યા પછી ભંડાર કે પાટલા ઉપર ફેંકાય નહિ, વિનય પૂર્વક પૂજ્ય ભાવે માળાને રાખો. પ્લાસ્ટિકની તથા લાકડાની માળા અશુદ્ધ, તુચ્છ છે. તે માળા અવિધિસરની છે. માળા વિધિપૂર્વક શુદ્ધ ઊચા પ્રકારના સૂતરમાં ગૂંથેલી ગણવી. દેરાસરમાં આપણે સૂતરની માળા મૂકવી જોઇએ. લાખ રૂા. ખરચતા દેરાસરમાં સૂતરની માળા કેમ રાખતા નથી ? સૂતરની માળા સંપાદક પાસેથી મળશે. પ્રતિક્રમણ તથા પસહ વિધિમાં આટલું તો જાણો અને આશાતનાથી બચવું માગુ કરવા જનારે અથવા જ્યારે જ્યારે ઉપાશ્રયમાંથી બહાર જવું પડે ત્યારે ત્રણવાર ‘આવસ્યહી” કહેવી અને અદ્ધર પ્રવેશ કરતા ત્રણવાર ‘નિસીડી’ કહેવી. કામળીને કાળ હોય ત્યારે ગરમ કામળને બરાબર એાઢવી, કટાસણું એાઢવું નહીં, તથા રેશમની કે સુતરની શાલથી જયણા થાય નહિ. માગુ કરવા જનારે પ્રથમ માગું કરવા જવાનું વસ્ત્ર પહેરી, કુંડી પુંજણી વડે ' પુંજીને લેવી. તેમાં માથું કરીને પરઠવવાની જગ્યાએ પ્રથમ કુંડી નીચે મૂકી, નિર્જીવ ભૂમિ જોઈ ને ‘અણુ જાણહ જસુગ્ગહે, કહીને માથું પરઠવવું. પરઠવ્યા પછી પાછી કુંડી નીચે મૂકી, ત્રણવાર સિરે કડી, કુંડી મૂળ જગ્યાએ મૂકી અચિત્ત જળવડે હાથ ધઈ, વસ્ત્ર બદલી, સ્થાપનાચાર્ય સન્મુખ આવવું અને ખમાસમણ દઈને ઈરિયાવહી પડિકમવા. જ્ઞાન અને ભાવ સહિતની ક્રિયા | એકલી સુઠ પિત્ત પેદા કરે, ગોળ એક કફ કરે, સુંઠ અને ગોળ ભેગા કરવાથી પિત્ત અને કફને દોષ દૂર થાય અને નિરોગી થવાય. - આ રીતે શ્રદ્ધા વગરનું જ્ઞાન એકલું અહમ આદિ પેદા કરે અને ઉપયોગ વિનાની ક્રિયા એકલી આળસ-શિથિલતા વગેરે પેદા કરે. શ્રદ્ધાવાળું જ્ઞાન અને ક્રિયા ઉભય ભેગા થવાથી આ થતા દેને નાશ કરી સંસારને જન્મ-જરા-મરણને રોગ દૂર કરી, ભાવ આરોગ્યને પેદા કરી મુક્તિને પામી શકાય છે. ચો Page #29 -------------------------------------------------------------------------- ________________ મેાક્ષસાધક ધર્મરૂપી રથના બે પૈડા સમાન પૈડાની કિંમત ઓછી નથી. ૨૯ જ્ઞાન અને ક્રિયા છે. એમાંથી એક એ આંખ, અને બે હાથ સમાન જ્ઞાન અને ક્રિયા છે. જ્ઞાન એકલુ લુલુ છે. ક્રિયા એકલી આંધળી છે, આંધળાના ખભા ઉપર બેસી લુલેા દેખાડે તેમ આંધળા જાય તેા લુલે અને આંધળો બને ઇચ્છેલા સ્થાને પહોંચે છે. આ રીતે આંધળી એવી ક્રિયા લુલા એવા જ્ઞાનના આશરો લે તે જ્ઞાન અને ક્રિયા પરસ્પરના સહકારથી ઇચ્છિત એવી મુક્તિને સાધે છે. આત્મ પરિણત વગરનું કારૂ એકલુ જ્ઞાનધમડ, અડુ'કાર વિ. ક્રુષ્ણેા પેદા કરે, તેવા સંભવ છે. અને વાસ્તવિક ફળની પ્રાપ્તિ થતી નથી. એકલી ક્રિયા વાસ્તવિક ફળને આપનારી થતી નથી અને સમજ વિના, અથવા સમજીને આશ્રય લીધા વિના દવા ખાવાની ક્રિયા કરે, તે ઉંટવૈદ્યની માફ્ક નુકશાન કરનાર અને છે. જ્ઞાનથી સમજ મેળવે પણ આચરે નહિ તેમ રાગની જાણ થયા પછી, પ્રયત્ન કરે નહિ તે જાણેલુ જ્ઞાન કઈ રોગ કાઢવા સમ” થાય નહિ. સૂત્ર એ શેરડી અને અથ એ શેરડીના રસ જેવા છે. રસ પીએ તે શેરડીની કિ ંમત સમજાય છે. અ રૂપી શેરડીનેા રસ જાણીએ તે સૂત્ર રૂપ શેરડીની કિ'મત અને ગૌરવ છુ' છે, તેનુ મહત્વ જીવનમાં સમજાય અને ઉતારાય છે. જનરલ-વિભાગ-શ્રી શત્રુ ંજય મહાતીર્થાંની ભાવ યાત્રા દરેકે રાજ નીચે મુજબ ટુંકમાં ભાવ યાત્રા કરવી. વધુ વિગત સંબંધીત પુસ્તક કે પૂજ્ય ગુરૂ ભગવંત પાસેથી જાણી લેવી. શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા આપણે સહકુટુંબ સાધર્મિક સાથે તૈયાર થઈ ગયાં છીએ. ઘેરથી ૧૨ નવકાર ગણી પ્રથમ આપણા વિસ્તારના શ્રી દેરાસરમાં માંગલીક દર્શન કરી, ધોલકા શ્રી કલીકુંડ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં દર્શન કરી, ધંધુકા એસ. ટી. સ્ટેન્ડ પાસે દેરાસરમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં દર્શન કરી વાપરવાનુ... હાય તા વાપરવું. ત્યારબાદ શ્રી વલ્લભીપુરમાં દેરાસરનાં દર્શન કરી સીહાર થઈ પાલીતાણા પહોંચ્યા. પાલીતાણામાં પહેાંચ્યા બાદ યેાગ્ય સમયે તળેટી જતાં બધાં જિનમંદિરે દર્શન કરતાં શ્રી કેશરીયાજી ભગવાનના મંદિરમાં શ્રી કેશરીયાજી ભગવાન, શ્રી આદિશ્વર ભગવાન, શ્રી જીરાવાલા, શ્રી અંતરીક્ષજી, શ્રી શ ંખેશ્વર વિ. અનેક ભગવંતના દર્શન કરી, આગમ મંદિરમાં પ્રવેશ કર્યાં. ત્યાં અતીત અનાગત્ કાળે અનંતા (ભૂત, વત માન, ભાવી) શ્રી Page #30 -------------------------------------------------------------------------- ________________ RCS Corras ( SAL છે . અહી થી વીસી, ભગવાનના દર્શન કરી બાજુમાં શ્રી નવપદ ભગવાનના દર્શન કરી તળેટી પધાર્યા, (૧) શ્રી ગિરિરાજની યાત્રાએ જતાં તળેટીએ તીર્થાધિરાજની સન્મુખ ચૈત્યવંદન કરવું, ત્યાં આજુબાજુ શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. સામે લાઈનખ ધ દેરીઓમાં શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી પુણ્ડરીકસ્વામીજી, શ્રી કુંથુનાથ 23થાન આદિનાં પગલાં છે, તેનાં દર્શન કરવાં. શ્રી ધર્મનાથ ભગવાન, જલ મંદિર બાબુના હિરાસર, નૂતન સમવસરણુના દર્શન કરવાં. (૨) ઉઘાડે પગે વિવેક પૂર્વક શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાથે આગળ વધતાં બીજા વિસામાની સામે ભરત ચક્રવત જેમણે આ અવસર્પિણીમાં પહેલે સ ઘ કાઢયે હતા તેમની પાદુકા છે તેનાં દર્શન કરી આગળ વધતાં ત્રીજા વિસામે નવાકુ'ડથી ઉપર ચડતાં જમણી બાજુ જે દેરી છે તેમાં શ્રી આદિનાથ, શ્રી નેમિનાથ, તથા તેમનાથ પ્રભુના ગણધર શ્રી વરદ્યત્તનાં પગલાં છે. | (૩) ત્યાંથી ચાથા પછી પાંચમા વિસામા કુ ડની જોડે ઉંચી ટ્રેરીમાં શ્રી ઋષભદેવના પગલાનાં દર્શન કરી હિંગળાજનો હડે ચઢયા એટલે નવા રસ્તે જતાં નાકા પર દેરીમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનનાં પગલાં છે. જુના રસ્તે આગળ વધતાં સમવસરણુ આકારે ચારા પર શ્રી મહાવીરસ્વામીનાં પગલાં છે. ત્યાં દર્શન કરી, આગળ વધ્યા એટલે છાલાકુંડની સામે રસ્તા પર શાધતા ત્રષભ, ચંદ્રાનન, વારિણુ વર્ધમાન ભ. નાં પગલાં છે. | (૪) અહીંથી નવા રસ્તા પર જતાં ગોરજીની દેરીએ કહેવાય છે ત્યાં એક નાના દેરાસરમાં પદ્માવતી દેવીના મસ્તક પર શ્રી પાર્શ્વનાથ ભગવાનની નાની મૂર્તિ છે તેનાં દર્શન કરી આગળ ચાલતાં ચઢાણુ પુરૂ થતાં જુના-નવા રસ્તાના સંગમ પર જે દેરી માટી આવે છે, તેમાં ચાર કાઉસ્સગીઆ શ્યામ પાષાણુના છે તે દ્રાવિડ વારિખિલ્લ જે ઝષભદેવ સ્વામીના પૈત્રો છે. જેમાં કાતિ કી પૂર્ણિમાના દિવસે ૧૦ કરોડ મુનિએ સાથે મોક્ષે ગયા છે, ૩ જા રાજીમતીના ભાઈ શ્રી અઈમુત્તામુનિ અને ૪ થા શ્રી નારદ ઋષિ જેઓ ૯૧ લાખ મુનિવરો સાથે મોક્ષે પધાર્યા છે. તેમનાં દર્શન વદન કરી આગળ વધવું . | (૫) આગળ વધતા રસ્તા પર પાંચ કાઉસ્સગીઆની જે દેરી છે, તે પાંચ રામ ભરત જેઓ ત્રણ ક્રોડની સાથે અડી’ મેક્ષે ગયા છે. અને થાવસ્થા પુત્ર, શુક પરિવ્રાજક અને શેલકાચાર્યની મૂર્તિઓ છે. આગળ જતાં નાની દેરીમાં શ્રી સુશલ મુનિ પિતા-પુત્ર સાથે દીક્ષા લીધેલી અને વાઘણે ઉપસગ કર્યો હતો. જેમાં રામચંદ્રજીના પૂર્વ જ હતા, તે સુકેશલ મુનિનાં પગલાં છે. આગળની દેરીમાં નમિ-વિનમિનાં પગલાં છે, ઉપર જતાં હનુમાનધારા આગળ વડના ઝાડ નીચે શ્રી ઋષભદેવસ્વામીનાં પગલાં છે, આગળ ઠેઠ રામપળના પગથીયાની પહેલાં ઉચે પહાડની શિલા પર જાલી-મયાલી અને ઉવયાલીની મૂરતી છે. તેના વંશન કરી રામપાળમાં પ્રવેશ કર્યો, એટલે શત્રુ જયગિરિભૂગણુ શ્રી 0 0 0 am 0 0 0 0 0 0 0 .. 002, BOROSCORCORSORSOGON 26.0RRORISORSOGOPERASORBOK NOJ N2 2 K DATE Page #31 -------------------------------------------------------------------------- ________________ 32 આદીશ્વર ભગવાનની પવિત્ર છત્રછાયામાં આપણે આવીએ છીએ. પ્રથમ શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન પૂજા કરી ખીજું ચૈત્યવદન અત્રે અવશ્ય કરવું. ત્યાર બાદ શ્રી શાસનદેવી શ્રી ચક્રેશ્વરી તથા શ્રી પદ્માવતી દેવીની સ્તુતિ કરી ( શ્રી ચક્રેશ્વરીના ભંડારમાં રૂપો નાણુ નાખવુ) સામે શ્રી શાસન દેવ શ્રી કવડજક્ષનાં દશ ન કરી ખ'ને ખાજી શ્રી નેમિનાથ ભગવાનની ચાળીની લાઈન તથા સામે શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની લાઈનના દેરી, દેરાસરના દાન-પૂજા કરવાં. ત્યાર બાદ પૂ. દાદાની ટુંકમાં પ્રવેશ કરવા. વિધિપૂર્વક દર્શન કરવાં. પવિત્ર સ્નાન કરી ( સ્નાન કરતાં લઘુશČકા વિ. ના થાય. આખા ગીરીરાજ તળેટીથીજ દેરાસર જેટલા પવિત્ર છે) પૂ. દાદાની મધુર સ્વરે સ્તુતિ કરી, વાસક્ષેપ પૂર્જા કરવી. અષ્ટપ્રકારી પૂજા કરવી. સુંદર આંગી કર્યાની ભાવના ભાવવી. પછી અગ્રપૂજામાં ધૂપ દીપક ચામર પૂજા કરી, સાથીએ કરી ભાવ પૂજામાં ચૈત્યવદન કરી નવા દિશ્વરની પૂજા કરવી. પ્રથમ પ્રદક્ષિણા પૂ. દાદાના દર્શન કરી, નવા શ્રી આદિશ્વરની પૂજા કરી, સહસ્ર ભગવતની પૂજા કરી, પૂ. દાદાના પગલાનાં દર્ષોંન કરવાં (પૂજા છેલ્લે કરવી) શ્રી સીમ ંધર સ્વામીની પૂજા કરી, શ્રી પુડરીક સ્વામીની પૂજા કરવી. ખીજી પ્રદક્ષિણા શ્રી નવા આદિશ્વરના મંદિર પાસેથી શ્રી સમવસણુની દર્શન પૂજા કરી, શ્રી સમેતશીખરજીના મંદિરના દર્શન કરી, રાયણવૃક્ષ પાસેથી ૧૪૪૪ ગણધર પગલાના દન કરી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથની પૂજા કરવી. ત્રીજી પ્રદક્ષિણા શ્રી પુંડરીક સ્વામીના દેરાસર પાસે શ્રી નેમિનાથ વિ. ભગવતના દર્શન પૂજા કરી ભાગળ વધતાં વીશ રમાનનાં દર્શન કરી, શ્રી અષ્ટાપદજીના દેરાસના દેશને પૂજા કરી શ્રી રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા કરી, ( હવે રાયણુ ખવાય નહિ શ્રી રાયણવૃક્ષની પૂજા છેલ્લી કરવી) ત્યાંથી પૂ. દાદાના પગલા પાસે નમિ વિનમિ (પૂ. દાદાના પૌત્રાના) દશન કરી, ૧૪૪૪ ગણધરના પગલા પાસે પ્રદક્ષિણા કરી નૂતન શ્રી આદીશ્વરના દેરાસરના દન કરી શ્રી પુંડરીક સ્વામી પાસે શ્રી શાન્તિનાથજીના ચૌમુખજીની પૂજા કરો. અનુકૂળતાએ ચૈત્યવંદન કરવા પહેલા બીજા પ્રભુજીની પૂજા વિ. કરવી. પણ તલેટીમાં, શ્રી શાન્તિનાથના દેરાસરમાં પૂ. દાદા, પુંડરીક સ્વામી ને રાયણ પગલે અવશ્ય પાંચ ચૈત્યવદન કરવાંજ. પછી નવટુ'કની બાકી આડ ટુક જે નીચે મુજ છે ત્યા પ્રદક્ષિણા સહીત દર્શન પૂજા ભાવથી કરવા. Korg Page #32 -------------------------------------------------------------------------- ________________ કર વચ્ચે માણેકબા અને અઃખદજી દાદાના દર્શન કરવા નવટુકના મૂળનાયકનાં નામ ૧. પૂ. દાદાની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ૨. મેાતીશા શેઠની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૩. શ્રી ખાલાભાઈ શેઠની ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૪. શેઠ પ્રેમચંદ મેદીનૌ ટુંકમાં શ્રી આદીશ્વર ભગવાન છે. ૫. શેઠાણી ઉજમબાઈની ટુંકમાં ન ંદીશ્વરદ્વીપની રચના છે. ૬. શેડ હેમાભાઇ શેઠની ટુકમાં શ્રી અજિતનાથ ભગવાન છે. છ. શેઠ સાકરચંદજી પ્રેમચંદની ટુકમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. ૮. છીપાવસીની ટુંકમાં મૂ॰ શ્રી આદીશ્વર ભગવાન છે. . શ્રી ચૌમુખજીની ટુંકમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન ચૌમુખજીની છે. શેઠ નરશી કેશવજીની ટુંકમાં મૂળનાયક શ્રી અભિન ંદન સ્વામી છે. શ્રી શેત્રુંજય મહાતીર્થની ભાવ પૂજા કર્યા બાદ શ્રી આણુજીના પાંચ દેરાસર શ્રી અષ્ટાપદજી શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી ગીરનારજી, શ્રી સમેતશીખરજી, શ્રી પાવાપૂરીજી, શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ, શ્રી અંતરીક્ષજી ભાયણી, પાનસર શેરીસા વિ. તીર્થીની ભાવ પૂજા કરવી. મહાવરે પડતા ૧૦ થી ૧૫ મિનિટમાં આ ભાવ પૂજા કરી અનંત પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરી મનની અપૂર્વ શાંતિ સુખ પામી શકશો. આરે નરકે જવું નથી કેમ ? અસખ્ય વનું દુઃખ જોઈતુ નથી. માટે નરકમાં જવાના કારણેા ૦ પચેન્દ્રિય જીવની હિંસા॰ માંસાહાર ઇંડા -આમલેટ-ચીકનરસ ચાકલેટ૦ આઈસ્ક્રીમનુ ભક્ષણ૰ મદિરાપાન॰ પાંઉ-ભાજી-માખણનુ ભક્ષણ॰ અભક્ષ્ય ખાન-પાન૦ કદમૂળનું ભક્ષણ॰ રાત્રિભાજન મેળ અથાણુ પરસ્ત્રી-ગમન અતિકામ-ક્રોધ॰ તીવ્ર રાગ-દ્વેષ૦ ધનની ગાઢ મૂર્છા મહા આરંભ ગ`પાત કરવા-કરાવવા અનુમેદવા૦ રૌદ્ર-કઠોર હિંસક પરિણામ૰ દેવ-ગુરુ ધર્મની અવજ્ઞા-આશાતના વગેરે નરકગતિનાં કારણાને છેડવાના પ્રયત્ન ચાલુ કરેલ છે. પ્રવચનકાર પૂ. પં. રાજેન્દ્ર વિજયજી મ. મુસસ્કાર નિધિ પ્રકાશન [ આ સ્ટીકર રૂા. ૧/- થી મળશે. ] Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શ્રી દેરાસરની વિધિના મહત્વના મુદ્દા (૧) દેરાસર તથા ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ત્રણવાર ‘નિસીહી’ કહેવી. CIRKE (૨) નવ અંગે પુજા કરતાં પાના નં ૮ કલમ ન. ૩૭ ખાસ વાંચો. ઝડપથી એકજ પ્રતિમાજીને વારંવાર તિલક કરવા કરતાં એકજ વખત અર્થ સમજીને તિલક કરશ. પ્રભુજીના અંગને સ્પર્શ કરતાં શરીરમાં ઝણઝણાટી આવવી જોઇએ. (જેમ વિજાતીયના સ્પર્ધામાં અને છે તેમ) પ્રભુજીને સ્પર્શ થતાં અપૂર્વ સ્નેહભાવ પ્રગટ કરે, સાસુ જમાઇને નિક કરે તેથી વધુ પ્રેમ, ધીરજ, ભાવ આવવા જોઇએ. (૩) પૂજાના ક્રમવિધિ ધ્યાનમાં રાખા. (૪) ચોખાથી વધાવવાની ક્રિયા ભડાર ઉપર કે સાથિયાનાપાટલા ઉપર થાય તે વધારે ઉચિત છે. ગભારા અને ર'ગમંડપમાં ચોખા વેરાયેલ હાય તે પગમાં આવે. ઉંદર કીડી આદિના ઉપદ્રવ થાય તેમજ પ્રભુજીની ઉપર પડેલ ચેાખા ખાંચાઓમાં ભરાઇ જાય. લીલ-કહાવાટ થાય અને જીવજંતુ ફરતા થાય. (૫) વાળાકચી. માટે પાન નં. ૬ લમ નબંર ૨૬ ખાસ વાંચો. વાળાક ચીથી પ્રભુજીની પ્રતિમા જલદીથી ઘસાઈ જાય છે, પ્રભુજીને ફરીથી પ્રક્ષાલ કરો ત્યારે વાળાકૂ ચીની જરૂરિયાત નથી. વાળાકૂંચી ધસ-ધસ કરવાથી પ્રતિમાને ઘણું નુકસાન થાય છે. ધાતુના પ્રતિમાજીને ખૂબ નુકસાન થાય છે. (૬) પૂજારી સવારે ૫-૩૦ થી ૧૨-૧૫ કલાક સુધી ફરજ ઉપર હાય તા તેને ચા-પાણી, લધુ-શકા માટે ફરજિયાત । (અડધા) કલાક ની રીસેસ આપવી, પછી ફરી નાહી ચાખ્ખાં પૂજાના કપડાં પહેરી આવે તે ધ્યાન રાખવું. વહીવટદારે। ધ્યાન રાખે કે ઘણી જગ્યાએ પૂજારી પૂજાના કપડામાં ચા-પાણી પીએ છે તથા લઘુશ કા કરે છે. તે ના થવુ ોઇએ. (૭) દેરાસરમાં પૂજણી, અગ-લૂછણા, ધૂપ, મારપી ́છી, કેસર, ઘી, સુખડના મોટા કકડા, સાવરણી, નાડાછડી, રૂ વગેરે મૂકવાની ટેવ પાડી. આ ચીજવસ્તુ દેરાસરમાં મૂકતાં તે કેટલું પુણ્ય આપશે તેના વિચાર ફરા અને લગ્ન વાસ્તુ વગેરે શુભ પ્રસંગેામાં સમ્યગ્ દર્શનજ્ઞાન-ચારિત્ર Jain Becali key.org Page #34 -------------------------------------------------------------------------- ________________ S .SRC T છે બબાલાશs A TT 22 થી Stan ની વસ્તુઓની પ્રભાવના કરો. આથી અનેક ઘણુ પુણ્ય મલે. રૂપિયાની પ્રભાવના ખિસ્સામાં રહી જશે. અને તે રૂપિયા ફિલમ કે હોટલમાં પણ વપરાશે. એસતા મહીને દેરાસરમાં ઘણી જગ્યાએ પૂજાના સામાન લઇ જવાની પ્રથા છે, તે અનુમોદનીય, અનુકરણીય છે. એ ના (૮) પ્રભુને અગ લુછણાં કરવાને લાભ જતો ના કરો, કારણ ડાયરેકટ પ્રભુજીના અંગ જોડ સ્પર્શ થશે, ભાવ પ્રબલ થશે. (૯) દેરાસરની સફાઈ પાતુ, પ્રતિમાની કરતી અને રામ!ક્ષપાસ પડેલ કેસરનાં છાંટણાં વગેરે જે તે સકે . એ પાનું 8 કલમ ૧૩ ઇન્ડે ૨જા એ (૬ષભનુ ?લઈ જ ના કરી તે આપણી શી વિસાત? અહ કાશ, માન, મેટટે 18 અ હી' છે.ડે. (૧૦) સંસારનો ત્રાતે અહી લાવે નહી', મૃભારામાં દેરાસર સંબંધી વાત પણ કરાય નહી. સ્તુતિ-સાવનો અનુમાં બાલવાં જોઇએ. (૧૧) દેરાસરમાં લોખ ડ કે પ્લાસ્ટીકની ડબ્બી કુલની શબ વાપરવી નહિ કે રાખવી નહિ, ગભારામાં તે ઇલેકિટ્રક લાઇટ પણ રાખવી નહિ, જુઓ પાનું ૧૪ આ શકય હોય તે દેરાસરમાંથી ઇલેકિટ્રક લાઈટ દૂર કરવી જ. (૧૨) દેરાસરના ઓટલા ઉપર કે પ્રભુજીનું મુખ દર્શન થાય તેવો જગ્યાએ પ્રભાવના કરાય નહિ. પ્રભાવના માટે દર ઉભા રહેવું જોઇએ, (૧૩) દેરાસરની ચેકડી ત્યાં જંગલુછણાં, પૂજાના વાસણો ધોવાતાં હોય તે ચાકડી અલગ (જુદી) જોઇએ. (૧૪) દેરાસરથી સંડાસ બાથરૂમ દૂર હોવા જોઇએ, વધુ વિગત માટે પાના નં. ૧૪ વાંચે | (૧૫) કેસર પૂજાની વાડકી-થાળી ચેખા પાણીથી ધોવાં જોઇએ. હાથ લુછવાનાં લુગડાથી કુંડીના અશુદ્ધ પાણીથી પૂજાની વાડકી થાળી લુછાય નહિ. પૂછળની વાડકી ડાબી હથેળીમાં મધ્ય ભાગમાં રાખી પૂજા કરવી. a (૧૬) દેરાસર ઉપાશ્રયમાં ઘરમાં ગેસ પાસે તથા બાથરૂમ વિ. જગ્યાએ પૂજણી અવશ્ય રાખે. અનંતા જી હાય છે. બાથરૂમમાં રાત્રે અનંતા જીવો હોય છે, ) S ) Song 20 D&S Sિ PCS CS CSાટેલા Page #35 -------------------------------------------------------------------------- ________________ 924(cordવ્યo@ comcces ooooooooo ૩૫ 29) Osm90 0800 &. & Taro & 2009 ) જરૂર વાંચો દેરાસરનાં દર્શન પૂજન રાજની આવશ્યક ક્રિયા છે. અને છતાંય દુઃખ સાથે કહેવું'. પડશે કે કેટલા ટકા સંપૂર્ણ વિધિ અર્થ ભાવ સહીત પૂજા દર્શન કરતાં હશે. ? ? ? ૬–૭– પ. પૂ. આ. ભ. ને પ. પૂ . પદસ્થ મુનિ ભગવતે પુસ્તકની ચકાસણી કરેલ છે. આ પુસ્તકથી તમારી ઘણી અવિધિ દોષ દૂર થશે અને રૂપિયાની કમાણી ૦-૨૫ પૈસામાં નહિ વેડફાય. પાઠશાળા વ્યાખ્યાનમાં, સઘપૂજામાં, પ્રતિક્રમણમાં સગાં સ બ ને આપવા આ ઉત્તમ પુસ્તક છે. તમારા વતન કે વિસ્તારનાં દેરાસરો ઉપાશ્રયમાં આ પુસ્તક મુકી પુણ્યાનુબંધી પુણ્ય મેળવશોજી. a શાસ્ત્રજ્ઞા વિરૂદ્ધ લખાણ હોય તે મિચ્છામી દૂકડમ્ તથા ભૂલચૂક જણાવશોજી. અન્ય ૧૮ પ્રકાશનો જેવા કે :-ભવનું ભાથું -દિવાલી અભિન દન કાર્ડને બદલે મંગલ કામના, પર્યુષણ પર્વના ક્ષમાપના કાર્ડને બદલે ક્ષમાપના અને આરાધનાની પુસ્તિકાધર્મશાળા અને ઉપાશ્રયનાં સંસારીકે ઉપયોગ કયાં લઈ જશે-સાત ક્ષેત્ર–શ્રી શત્રુ જયની વિરાધના, દેરાસરના સાધારણના પ્રશ્ન, શાસનના સળગતા ૪૫ પ્રશ્નો, શું આ છેલ્લી ટ્રેઈન છે ? વિ. વિ. પુસ્તિકા સ્ટોકમાં હશે તે મળશે. તમે છપાવે તેવી વિનંતી છે. ક ૦ કુહલે લખાણ પાના ૧ થી ૩૬ છે. તથા પ્રકરણ ૧ થી ૪ છે. જિજ્ઞાસુએ માગળનું લખાણ મગાવવું. હવેના લખાણમાં અંગ પૂજામાં પાંચ કલ્યાણ કેને ભાવ, અમપૂજા, લાવપૂજાની વિધિ, હેતુ, અર્થ, ચૈત્યવંદનની ૩ મુદ્રાઓ, ૧૦ ત્રિક, ત્રણ અવસ્થા વિ. તથા આપણા ઉપયોગી પ્રશ્નોની સમજ વિ.. ટૂંકમાં અર્થપૂર્ણ લખાણ છે. સંબંધીને આપવા આ ઉત્તમ પુસ્તિકા છે. પ્રભાવના કરીને પુણ્યાનુબંધી પુણ્ય મેળવો. it is દરેક સ્થળે આ સંસ્થાની શાખા ખોલી શકાય છે. હોદ્દેદારે બીન પક્ષીય, શાસનને વફાદાર, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોવી જોઇએ અને આ સંસ્થાનાં ઇયમાં શ્રદ્ધા ધરાવતાં હોવાં જોઇએ. WW. રીતે સપ્રેમ ભેટ શ્રી તરફથી શાસનના ૪૫ પ્રશ્નો કિં. રૂા. ૧-૦૦ થOI થાય છે SAN SORROSIOCAESAREERS Jain Education Intemational Page #36 -------------------------------------------------------------------------- ________________ ( હાલ વેવ્યાં ન થી 30 0 0 0 2 સીટ ગભારાની અંદર ગભારા બહાર ( રંગ મંડપમાં 1. અપડેમુખકેશ હે બાંધીનેજ ( 1, ધૂપ, દીપક, ચામર પૂજા કરવી. અ દર જવુ.. " 2. વાસક્ષેપ, પક્ષાલ, ચંદન, કુલ પૂજા 2. સ્તુતિ-સ્તવન, ચૈત્યવંદન આદિ મધુર અદર થાય.. સ્વરે બીજાને વિક્ષેપ ના પડે તેીિ 3. પૂજાના દુહા કે સ્તુતિ મનમાં રીતે કરવું'. બેલાવી જોઈ એ. 4. આપણાં શ્વાસોશ્વાસ શરીર પવિત્ર નથી. 3. વચ્ચે ઊભા ના રહેતાં પુરુષોએ પ્રભુજીની બાલતાં ચૂક પણ ઊડે. જમણી બાજુ અને હેનેએ બીજી પ. પૂજા કરવાના હાથ પાણીથી ધોઈ, ધૂપી, બાજુ ઊભા રહેવું. પવિત્ર રાખશોજી. તે પહેલાં દેરાસરનાં 4. પ્રભુજીનું મુખ સૌ કોઈ જોઇ શકે | G અરે,શરીરે,કપડે હાથ અડાડશે નહિ. તેમ દર્શન પૂજા કરવાં. ખાસ ચાઠ રાખો કે પ્રભુજીના નવ અગે 13 તિલક કયાં થાય. પ્રભુજીના મસ્તકે અને કપાળે ( ભાલે ) તથા કઠે પૂજા કરવી તેમાં ભૂલ ના થાય. પણ હુંથેલીમાં પૂંજા કરવાની નથી. વિગત માટે પાના નં. 7 વાંચશોજી. - આપણી હથેલી સિવાય શરીરના કોઈ પણ ભાગ કે કપડાં પ્રભુજીને અડવા ના જોઈ એ. ભગવાનનાં ખેાળામાં માથું મૂકાય નહિ અને હથેલી વિ. જગ્યાએ નિક્કલ કે કાગળનું રૂપિયા ના મૂકાય નહિ. પ્રાપ્તિ સ્થાન : (1) વંદના અંગાર-ડોશીવાડાની પોળના નાકે. ફાન ૩૩લ્પ૦ (2) આગેવાન ધાર્મિક પુસ્તક વિકેતા પાસે મળશે. To. 0-15 ની ટીકીટ શ્રાદ્ધગુણ સપન શ્રી ONLY Printed Book Posted Under Clause 114 P.&.T.Guide Book-Post સંપાદક : પ્રકાશક : પ્રાપ્તિસ્થાન : શ્રી શાસન સેવા સમિતિ વતી ભરતકુમાર માણેકલાલ શાહ બી/૯ વસંત એપાર્ટમેન્ટ, પાલડી, સુખીપુરા, નવા શા. મં’: રોડ, અમદાવાદ-૩૮૦૦૦૭ ફાન-૪૧૨૦૧૧ દેરાસરની વિધિ. કિંમત રૂ. Loo. શથી an E nec resonanse only રા