SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ S .SRC T છે બબાલાશs A TT 22 થી Stan ની વસ્તુઓની પ્રભાવના કરો. આથી અનેક ઘણુ પુણ્ય મલે. રૂપિયાની પ્રભાવના ખિસ્સામાં રહી જશે. અને તે રૂપિયા ફિલમ કે હોટલમાં પણ વપરાશે. એસતા મહીને દેરાસરમાં ઘણી જગ્યાએ પૂજાના સામાન લઇ જવાની પ્રથા છે, તે અનુમોદનીય, અનુકરણીય છે. એ ના (૮) પ્રભુને અગ લુછણાં કરવાને લાભ જતો ના કરો, કારણ ડાયરેકટ પ્રભુજીના અંગ જોડ સ્પર્શ થશે, ભાવ પ્રબલ થશે. (૯) દેરાસરની સફાઈ પાતુ, પ્રતિમાની કરતી અને રામ!ક્ષપાસ પડેલ કેસરનાં છાંટણાં વગેરે જે તે સકે . એ પાનું 8 કલમ ૧૩ ઇન્ડે ૨જા એ (૬ષભનુ ?લઈ જ ના કરી તે આપણી શી વિસાત? અહ કાશ, માન, મેટટે 18 અ હી' છે.ડે. (૧૦) સંસારનો ત્રાતે અહી લાવે નહી', મૃભારામાં દેરાસર સંબંધી વાત પણ કરાય નહી. સ્તુતિ-સાવનો અનુમાં બાલવાં જોઇએ. (૧૧) દેરાસરમાં લોખ ડ કે પ્લાસ્ટીકની ડબ્બી કુલની શબ વાપરવી નહિ કે રાખવી નહિ, ગભારામાં તે ઇલેકિટ્રક લાઇટ પણ રાખવી નહિ, જુઓ પાનું ૧૪ આ શકય હોય તે દેરાસરમાંથી ઇલેકિટ્રક લાઈટ દૂર કરવી જ. (૧૨) દેરાસરના ઓટલા ઉપર કે પ્રભુજીનું મુખ દર્શન થાય તેવો જગ્યાએ પ્રભાવના કરાય નહિ. પ્રભાવના માટે દર ઉભા રહેવું જોઇએ, (૧૩) દેરાસરની ચેકડી ત્યાં જંગલુછણાં, પૂજાના વાસણો ધોવાતાં હોય તે ચાકડી અલગ (જુદી) જોઇએ. (૧૪) દેરાસરથી સંડાસ બાથરૂમ દૂર હોવા જોઇએ, વધુ વિગત માટે પાના નં. ૧૪ વાંચે | (૧૫) કેસર પૂજાની વાડકી-થાળી ચેખા પાણીથી ધોવાં જોઇએ. હાથ લુછવાનાં લુગડાથી કુંડીના અશુદ્ધ પાણીથી પૂજાની વાડકી થાળી લુછાય નહિ. પૂછળની વાડકી ડાબી હથેળીમાં મધ્ય ભાગમાં રાખી પૂજા કરવી. a (૧૬) દેરાસર ઉપાશ્રયમાં ઘરમાં ગેસ પાસે તથા બાથરૂમ વિ. જગ્યાએ પૂજણી અવશ્ય રાખે. અનંતા જી હાય છે. બાથરૂમમાં રાત્રે અનંતા જીવો હોય છે, ) S ) Song 20 D&S Sિ PCS CS CSાટેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001261
Book TitleDerasarni Vidhi
Original Sutra AuthorN/A
AuthorShasan Seva Samiti
PublisherShasan Seva Samiti
Publication Year1987
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy