Page #1
--------------------------------------------------------------------------
________________
A
શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક એર્ડીંગના હિતાર્થે પ્રગટ થતું
बुद्धिप्रभा
પુખ્ત ઇ છું.
વિષય.
ફાલી. નવીન વર્ષાસન દન.
મ્હારૂં નવીન વર્ષ.
...
IT
LIGHT OF REASON. ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्गः
REGIST RED N. B. 87k
C:
एप्रील १९१२.
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા.
An extract from History of Hindu chemistry
ખરી ઉદારતા.
શબ્દની દિવ્ય શક્તિ. ...
દિગ્ધ પિતૃ પ્રેમ,
પથ્થર ભાંગનાર.
પ્રાસંગીક ઉદ્ગાર.
વિષયાનુક્રમણિકા,
1s
ચંદ હો.
પ્રસિદ્ધકત્તાશ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ'ડી વ્યવસ્થાપક-શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ખાડીશ તરફથી
શંકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ
1454
સુપ્રીન્ટેન્ડેન્ટ અમદાવાદ.
વાર્ષિક લવાજમ પેલ્ટેજ સાથે રૂ. ૧—૪-૦ સ્થાનિક ૧-૦-૦
અમઢાવાદ થી સવિજય' પ્રીટીઝ પ્રેસમાં શા. સાંકલચ'દ હરીલાલે છાપ્ય
પૃષ્ઠ
*
४
. . . પ
૯
૧૫
ર
3
૫
૨૮
૩૦
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૫૦-
બેડીંગ પ્રકરણ. બોડીગમાં વિદ્યાથીઓની સંખ્યા–-હાલ બોડીંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૮૦ ની છે જેમાં ૧ ઇન્ટરમાં ૪ પ્રીવીએસમાં ૨ મેડીકલસ્કુલમાં ૧૧ મેટીકમાં ૧૭ સીકસમાં ૧૫ રફથમાં ૬ શેર્યમાં ૩ થઈમાં ૧ સેકન્ડમાં ૪ કસ્ટમાં ૨ આરસી ટેકનીકલ સ્કુલ ૧ ઓઈલ પેઈન્ટીંગ (ફોટોગ્રાફી) માં અને ૧૨ ગુજરાતીમાં અભ્યાસ કરે છે તથા ૬ ટેઈલરનું કામ શીખે છે.
આ માસમાં બેઠગને મળેલી મદદ ૫૦–૦- શા. વાડીલાલ મગનલાલની વતી હ. માસ્તર મનસુખરામ અનેપચંદ
બા. હે. ગંગાના શુભ લગ્ન પ્રસંગની યાદગીરી માટે. અમદાવાદ. શ્રી. મુંબાઇના મોતીના કાંટાના ટ્રસ્ટીઓ તરફથી શેઠ હિરાચંદભાઈ નેમચંદભાઈ. બા. દર માસે રૂ. ૧૫૦) પ્રમાણે કાયમ આપવા કહેલા તે માગશર પિષ તથા માહા માસના. હ. ઝવેરી. સારાભાઈ ભેગીકાલની વતી ઝવેરી. ચીમનલાલ સારાભાઈ.
મુંબઈ. ૧૫૬- te શ્રી. મુંબઈમાં વસતા નીચેના સદગૃહસ્થોએ દર માસે નીચે મુજબ રકમ
આપવા કહેલી તે પૈકી સાતમા માસના હ. ઝવેરી. સારાભાઈ ભેગીલાલના જવાબથી ઝવેરી. ચીમનલાલ સારાભાઈ.
મુંબાઈ. --૦-૦ ઝવેરી. લાલભાઈ મગનલાલ. ૧૦-૦-૦ ઝવેરી. મેહનલાલ હીમચંદ. ૧૦-૦-૦ ઝવેરી. મણીલાલ સવચંદ. ૫-૦-૦ ઝવેરી. મોહનલાલ ગોકલદાસ. ૧૦-૦-૦ ઝવેરી. અમૃતલાલ મોહલ્લાલભાઈ, છ– – ઝવેરી. મોહનલાલ લલુભાઈ તથા. બીજા દલાલના મળીને. ૧૦–૦- ઝવેરી. ભેળાભાઈ બાપાલાલ.
–૮–૦ ઝવેરી. અમૃતલાલ કાળીદાસ. ૧૦–૦- ઝવેરી ભેગીલાલ મહોલાલભાઇ. ૧૧-૦-૦ ઝવેરી. ચંદુલાલ છોટાલાલ. ૧૦-૦-૦ ઝવેરી, માણેકચંદ કપુરચંદ. ૧૦–૦-૦૦ શેઠ. મગનલાલ કંકુચંદ. ૧૧-૦-૦ ઝવેરી. સારાભાઈ ભેગીલાલ. ૧૦-૦-૦ ઝવે. લાલભાઈ માણેકલાલ. ૧૦-૦-૦ ઝવેરી. લાલભાઈ સારાભાઈ. ૧૦-૦-૦ ઝવેરી. ઉદેચંદ ભાયચંદ. પ-૦-૦ ઝવેરી, જગાભાઈ ભેળાભાઈની કું, ઝવેરી. ભાષચંદ ઝવેરચંદની પત્ની બાઈ. નાની બાઈના માથે હશે. વાડીલાલ સારાભાઈએ આપ્યા બા. કબાટ લાવવા માટે
મુંબાઇ.
૬૭૬----
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। पिथ्यापानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ।।
વર્ષ ૪ થું.
તા. ૧૫ મી
એપ્રીલ.
સન ૧૯૧૨
અંક ૧ લે.
ऐऐऐऐऐं नमः
વારિ. તછ આલસ સછ ઉદ્યમ, વિચારે કૃત્ય કરવું શું ! ધરી ઉત્સાહ જાગ્રત થઈ, કરે કાર્યો ભલાઈનાં ક્રિયા વણું ક્ષણ નથી જાત, નકામા બેસવાથી શું ! કરી વૃત્તિ કિયા સન્મુખ, કરે કાર્યો ભલાઈનાં. અહંતા વણ કરે કાર્યો, વિબુધે કામના છે. અહંતાથી કરે કાર્યો, પ્રતિકૂળ સ્વાર્થથી અો; અધિકારે ક્રિયાઓમાં, અધિકારજ મનુષ્યોને; ક્રિયાઓ ધર્મની કરવા, તપાસી લે અધિકારજ. અચલ શ્રદ્ધા અચલ હૈયેં, ક્રિયાઓ ધર્મની કરવી; અભય અદ્વેષ નિઃખે, ક્રિયાઓ ધર્મની ફળતી. પડેશિરપર અચાનક જે, બજાવી લે ભલી રીતે, જણાવે જ્ઞાન સહ ફરજો, વિવેકે કૃત્ય તરતમતા. ભરી પગલાં સુકૃત્યમાં, શિખવ પાઠ અને સદાચાર પ્રવાહો સહ, વહે છે સન્તગિરિયેથી. નિયમસર કાર્ય કરવાથી, ક્રિયાયેગીપણું મળતું. બુદ્ધચબ્ધિ સર્વ અધિકારે ક્રિયાઓ ધર્મની જ્ઞાને.
Page #4
--------------------------------------------------------------------------
________________ 11- , wખy - 55 -4 , , , , , , , , ~~~~~~ બુદ્ધિપ્રભા कव्वालि. આત્મિકધર્મકાર્યની ઉન્નતિની દિશા. ત્વરિત જાગ્રતુ થઈને ઉઠ, તપાસી લે અધિકારજ, વિજય નિજ કાર્યમાં ધારી, સદા માં રહે ! તેમાં વિપત્તિનાં ચઢે વાદળ, તથાપિ કાર્ય નહિ તજજે, પ્રભુ મહાવીરનું ચિત્રજ, હૃદયપટમાં ખડુ કરજે. ઉપાધિની કસોટીમાં, સદા સુવર્ણવત્ રહીને સદા આગળ વહ્યા કરવું ફરી પાછળ નહી જેવું. અરે ચિદિશ ઉપસર્ગો નિહાળીને જરા નહિ ભહીં. ધરીને આત્મની શ્રદ્ધા, મુસાફર ચાલજે આગળ. ખરેખર આત્મશક્તિથી, વિપત્તિહિમ પીંગળશે, પ્રતિક્ષણ કાર્યમાં આગળ, ભરી પગલું અડગ રહેજે, વિજ્ય ભાવી થશે નિશ્ચય, હૃદયમાં ધાએ નક્કી. પ્રતિક્ષણ કાર્ય થાવાનું, થતું અને પરિપૂર્ણ જ; વિચારીને હૃદય ધરજે, વહે આગળ વહે ! આગળ. પ્રમાદી તું દી બન નહિ, પ્રમાદો આવતા હરજે, વિવેકે ચાલજે આગળ, પરિણામ જ ભલું અને. અરે ચેતન બની જા સૂર, વિજય મેદાનમાં મળશે. સ્વી ચપાસમાં સાધન, સતત ઉત્સાહને ટેકે. બુદ્ધચબ્ધિ” કાર્યની સિદ્ધિ, ખરી અનતેજ દેખાશે. 3 રતિઃ શાન્તિઃ શાન્તિઃ વલસાડ પાશ વદી 10 स्वगत. ઉત્તરાયણ
Page #5
--------------------------------------------------------------------------
________________
નવીન વર્ષાભિનંદન.
नवीन वर्षाभिनंदन. (મણિલાલ મોહનલાલ. વકીલ. પાદરા. )
મંદાક્રાંતા, કાલું ઘેલું, શીષ વયતણું, બાલકું, લાડકું, આ, આવે આજે, “વરસ નવલે,” તત્ત્વના પ્યાસી પાસે; મીઠા શબ્દ, સુરભિ ભરને, તત્ત્વજ્ઞાને ભરેલા, વર્ષની મહે, “ગત વરસ” માં શક્ય સેવા બજાવી.
જીજ્ઞાસુ છું-“ નવીન વરસે ” સર્વ જીજ્ઞાસુઓનું, આવું આજે, “ નુતન વચ્ચે,” ધારીને આપ પાસે, પામે વાંચી, પ્રભુકથિત તે, ધર્મના મર્મને સિ, ત્યાગી નિદ્રા, ઝટપટ કરે જ્ઞાન કે વધારે.
કાવ્ય મીઠ,–પ્રભુ ભજનને, ભાવ વૈરાગ્ય મેરા, ગાવાનું હું,મુજ હૃદયના, દિવ્ય ના અનેરા બંસી માંહે, અજબ લહરિ, આ “નવા વર્ષ” જામે, એના ભક્તા, શ્રવણુ કરતા, શાવતુ સુખ પામે.
વંદુ પાથ જનંદ, પાપહરતા, મુક્તિ પતિ, સુખદા, જેની મહેર, સદા ભવિજન હરે, કર્મદિ, સા આપદા; પ્રાતઃ સમરણીય, નામ જે પ્રભુ તણું, કલ્યાણકારી, મુદા, આપે અંજલી , કૃપા જળ તણી-“મીઠા નવા વર્ષમાં, ”
વસંતતિલકા વર્ષ પ્રભુ વચનની વર્ણવતું જે; સુત્રો દયા સુનિતિ ધર્મ ગજાવતું તે, વૈરાગ્ય દાન શુભ ધ્યાન સુજ્ઞાન થાપે; બુદ્ધિ પ્રભા” નવિન વર્ષ જ હર્ષ આપે.
(
૧ કમદિ. અષ્ટ કર્મ વિગેરે.
Page #6
--------------------------------------------------------------------------
________________
,
,
,
,
,
,
,
,
,
,
બુદ્ધિપ્રભા महारं नवीन वर्ष.
વાચકવૃંદ તરવેપારીઓના કરકમળમાં રમતાં રમતાં આજ હું હારા ચોથા વર્ષમાં પ્રવેશ કરું છું. હરતું, રમતું, પતુ, આખડતું બાળક હેય તેમ, હું પણ મહારી બાલ્યા– વસ્થાના દિવસે પ્રભુસ્મરણ, આત્મજ્ઞાન, વૈરાગ્યભાવના, દયા-વિશ્વ પ્રેમ, કાવ્યદર્શન તથા તત્ત્વજ્ઞાનના ઉચ્ચ સિદ્ધાતિનું દિગદર્શન કરાવતાં વ્યતિત કરૂં છું.
વાંચન, એ બાળક-યુવાન-વૃદ્ધ - સ્ત્રી તેમજ પુરૂષની જાણુકની પાઠશાળા છે, જ્યાં વિદ્યાર્થીઅવસ્થા પૂર્ણ કર્યા બાદ અનુભવાથી અવસ્થા તેમજ આત્મમંથનકાળમાં, દરેકને જીવન પર્યત કઈ કઈ શિખવાનું હોય છે જ; તેવા વાંચનમાં પણ તત્વજ્ઞાન-વિશુદ્ધ માર્ગ, તથા નિર્મળ નિતિ નિયમોનું ઉચ્ચ શિક્ષણ આપતું વાંચન હું મારી યથાશક્તિ આપવા પ્રય ત્ન કરું છું.
મારા નેતાઓ તથા પોષકેની સમદષ્ટિ મારા વાંચકેની જાણ બહાર નથીજ. બનતાં સુધી નિંદાવિકથા તથા ચર્ચાઓને નહિં પિપવાની અત્યાર કરેલી રીતિને મ જાળવી રાખી છે, તથા ઉત્તમ લેખક-પુજ્ય મુનિવર તેમજ જૈન યુવાનની કલમને પ્રકાશમાં લાવવાનો મારો ઉદેશ પણ પાર પાડવા હું ઉઘુક્ત રહું છું.
તત્ત્વજ્ઞાસુઓ માટે સ્વાદ્વાદ શૈલીનું ઉચ્ચ રહય, અધ્યાત્મ જ્ઞાનની અપૂર્વ કુચીઓ, સામાન્ય વાચકો માટે દયા–દાન-નિતિ સદાચારના સિદ્ધાંત કાવ્ય રસના પિપાસુઓ માટે ઉચ્ચ અર્થભાવ પૂર્ણ કાવ્યો, તથા કથા વાર્તાના રસીકોને માટે તેવા વિષયોને જનસમાજની દ્રષ્ટિ મર્યાદામાં લાવવા મહું મારું બનતું કર્યું છે તથા કરતા રહેવાને દઢ નિશ્ચય મહે કર્યો છે.
મહારા વાંકે આજ મહને તદન નવાજ સ્વરૂપમાં અલંકૃત થયેલ લેશે. કદમાં, ૨૫ માં, લખાણમાં, તેમજ દરેક રીતે મને ઉન્નત કર્યા છતાં પણ લવાજમ તેને તેજ રાખી વાચકને પ્રેમ ખરીદવ મહારા નેતાઓને અલબત મેધાજ પડશે તો પણ મહારા છજ્ઞા સુ પ્રેમીઓની સ્નેહરિ દષ્ટિથી જ તેને અંગ વળી ગયે હું હમજીશ.
ગતવર્ષમાં મહારા ધણુ શુભેચ્છકોએ મારા પ્રત્યે બતાવેલી લેખીની–સલાહ તેમજ બીજી રીતની દરેક મદદ માટે હું તેમને આભારી છું ને તેવી જ મદદ સદા આપતા રહેવાનું આમંત્રણ સપ્રેમ કરું છું.
હારા વાચકોને ભવિષ્યનાં મોટાં મેટાં વચનો આપવા કરતાં શાંતિપુર્વક કાર્ય કરી બતાવવું ૫ વિચાર્યું છે. છેવટે મહારા વાંચકે પોતાનું કર્તવ્ય રહમજી શુદ્ધ તવ રસનું પાન કરતા રહી ઉચ્ચ શ્રેણિ આરૂઢ થાય એવી આશા ભરી શુભ વૃત્તિઓ સાથે-હું મહારા પ્રમાણમાં આગળ વધુ છું. ઇયાં વિસ્તરે શાંતિ-શાંતિ-શાંતિ.
તા. ૧ લી એપ્રીલ ૧૯૧૨ ચૈત્ર સુદી પૂર્ણ મા.
બુદ્ધિપ્રભા
Page #7
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા
अध्यात्मज्ञाननी आवश्यकता.
લેખક–મુનિશ્રી બુદ્ધિસાગર–પાદરા) પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓમાં અધ્યાત્મરસ રેડાય છે. કોઈપણ ધર્મની ક્રિયામાં ઉડા ઉતરીને તપાસીએ છીએ તે ઉચ્ચ પ્રકારનું રહસ્ય અવાધાય છે. આત્માના શુભાદિ અધ્યવસાયને ઉત્પન્ન કરે છે તે તે ક્રિયાઓને પણું આપ કરીને અધ્યાત્મ તરીકે ઉપદેશાય છે. વસ્તુતઃ વિચારીએ તે આત્માના જ્ઞાનાદિ ગુણેજ -અધ્યામ તરીકે કહી શકાય. આત્માની શક્તિોને જણાવનાર અધ્યાત્મશાસ્ત્રના કર્તાઓએ આત્મતત્વનો અનુભવ કરીને તે તે બાબતને જણાવી છે. આત્મતત્વનો અનુભવ કરવાને માટે યોગીએ એકાત સ્થાન સેવે છે. કઈ ગુફાઓમાં જઈને આત્મતત્તવનું ધ્યાન ધરે છે. કોઈ અષ્ટાંગયોગની સાધનમણૂલીકા વડે આમતરવનું ધ્યાન ધરે છે. પરભાવમાં જે જે આમાની શક્તિનું પરિણમન થયું છે તેને આત્મભાવે કરવી તેજ અધ્યાત્મક્રિયાનો મુખ્ય ઉદેશ હોય છે. મનવ્યવડે ભાવ મનની શુદ્ધિ કરીને રાગ દ્વેષ દશાને ત્યાગ કરવા ઉત્તમ અધ્યાત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરે છે. આમાની જે અંશે શુદ્ધિ થાય છે તે તે અંગે અધ્યાત્મતત્વનો પ્રકાશ થાય છે. જૈન ધર્મને ફેલાવો કરવામાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. એક મહાશય વિદ્વાન જણાવે છે કે અધ્યાત્મતત્ત્વના પ્રોફેસરો ધર્મને ફેલાવો ક્યા કયા ઉપાયોથી કરવો તે સારી પેઠે જાણતા હોવાથી તેઓ આત્માની શક્તિને તે તે ઉપાયો દ્વારા પ્રવહાવીને ધર્મપ્રચારકાર્યમાં અત્યંત વિજયને મેળવે છે. આત્મતત્વમાં વિશેષ ઉંડા ઉતરીને તેને અનુભવ કરવાથી પ્રત્યેક મનુષ્યોના આત્માની પ્રવૃત્તિને અવબોધી શકાય છે. આત્માના શુભાદિ અધ્યવસાય ઉપર કલાકોના કલાકે પર્યન્ત અભ્યાસ કરવાથી પ્રત્યેક મનુષ્યના મનમાં થતા અધ્યવસાયોને જાણવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે જે બાબતેનો જ્ઞાનવડે સંયમ કરવામાં આવે છે તે તે. બાબતનું સારી રીતે આત્માને જ્ઞાન થાય છે. આમતત્વ સંબંધી જેઓ કલાકોના કલાકે પર્યન્ત અભ્યાસ કરે છે તેઓ આત્મતત્વના રવરૂપને જાણી શકે છે. આત્મા છhસ્થાવસ્થામાં વિચાર કરવાને માટે સમયે સમયે અનન્ત મદ્રવ્યને ગ્રહણ કરે છે. મનેકવ્યની સહાય લેવી પડે છે. સારા વિચારો કરવામાં મદ્રવ્યની સહાય લેવામાં આવે છે તે શુભલેશ્યાને ઉત્પાદ થાય છે. જે જે વસ્તુઓ સંબંધી વિચારો કરવામાં આવે છે તે તે વસ્તુઓ સંબંધી ક્ષાપક્ષમજ્ઞાન પ્રગટે છે. દુનિયાના પદાર્થો સંબંધી વિચાર કરવાથી તે તે વસ્તુએના જ્ઞાનનો પશમ વૃદ્ધિ પામે છે. જેના પક્ષમજ્ઞાનવડે સર્વ પ્રકારને ક્ષયપશમ પ્રગટે એવા આત્મતાવને મને દ્રવ્યની સહાય વડે વિચાર કરવો જોઈએ. મને દ્રવ્યની સહાય વડે આત્મતત્વને વારંવાર વિચાર કરવામાં આવે છે તે આત્મતત્વની વાસનાની દઢતા થાય છે. અવગ્રહ, ઈહિ, અપાય અને ધારણું આ ચારભેદ ખરેખર મતિજ્ઞાનના છે. અવગ્રહાદિ ચાર ભેદ વડે આત્મતત્વનું પરોક્ષ દશામાં ચિંતવન કરવાથી આત્મતત્ત્વ સંબંધી કલાકના કલાકે પર્યત સંયમ થવાથી આત્મતત્વનો વિશેષત: અનુભવ થાય છે. નિયમ એવો છે કે જે પદાર્થનું વારંવાર ચિન્તવન કરવામાં આવે છે તે પદાર્થના જ્ઞાનને ક્ષયોપશમ વૃદ્ધિ પામવાથી તે પદાર્થનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તે નિયમને અનુસરી આત્મતત્વનું કલાકોના કલાકો સુધી આગમોના અનુસારે મનન કરવામાં આવે છે તે આત્માના સ્વરૂપને
Page #8
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા.
-
-
-
-
-
-
-
-
૫
સ્પર્શી શકાય છે. પ્રખ્યાત શોધક એડીસને અડતાલીશ કલાક સુધી ફોનામાના વિચારોની શ્રેણિયે વડે ફોનોગ્રાફની શોધ કરીને પદાર્થ સંયમની સિદ્ધિ કરી બતાવી છે. એડીસનની પદ કલાકના કલાકે પર્યત જેઓ આગમાનુસારે આત્મતત્વનું મનન કર્યા કરે છે તેઓ આત્મતાવ સંબંધીમાં એટલા બધા ઉંડા ઉતરી જાય છે કે તેની જગતના બાહ્ય અને સમજણ પણ પતી નથી. આત્માનું ફકત રાત્રી દીવસ જે મનોકવ્યવડે ચિતવન કરે છે તેઓ છેલ્લામાં છેલ્લું સત્યકર્તવ્ય પ્રાપ્ત કરે છે. જેને સિદ્ધાન્તના અનુસાર આમતત્વ સમજાયું છે તેઓ પરમ સુખનો મહાસાગર પિતાનામાં છે એમ નિશ્ચય કરીને તેમજ મનન સ્મરણ વડે રમાતા કરે છે. દુનિયામાં અનેક પ્રકારનાં તનું જ્ઞાન કરતાં પણ જે આનંદ મળતો નથી તે આનંદ પિતાના સ્વરૂપનું મનન કરતાં મળે છે. એક પૂર્વાચાર્ય લખે છે કે સર્વ પ્રકારના સેને અવબોધવાની જ્ઞાનશક્તિ અને સત્યસુખ જાણવાની શકિત ખરેખર આમામાં રહી છે ત્યારે આત્માનું જ અવલંબન કરીને તેનું જે જ્ઞાન કરવામાં આવે તે કેટલો બધો આનંદ થાય અને તેને કેણુ વર્ણવી શકે.
આત્મતત્વના જ્ઞાન સંબંધી અધ્યાત્મજ્ઞાનીઓ ખૂબ ઉંડા ઉતરીને તેના સહજ સુખને સ્વાદ અનુભવે છે તેથી અધ્યાત્મીઓના શિરપર દુઃખનું આકાશ તૂટી પડે તેપણું તેઓ આત્મતવને આશ્રય કદી ત્યજતા નથી. અધ્યાત્મ જ્ઞાનનો તિરસ્કાર કરવા માટે એકાન્ત જડવાદીઓએ બાકી રાખ્યું નથી. જડવાદીઓએ અધ્યાત્મ જ્ઞાનીઓને દુઃખ દેવાને પ્રાણોને પણ નાશ કયો છે તથાપિ અધ્યાત્મજ્ઞાનીઓએ બાહ્ય પ્રાણુમેલને ત્યાગ કરવામાં પેલું સહજ સુખ અનુભવ્યા પછી પાછી પાની કરી નથી-આત્માના સયસુખને જે જ્ઞાનીઓએ સ્વાદ ચાખે છે તેઓ કદી ચક્રવતિ વા દેવતાઓને પણ હીસાબમાં ગણતા નથી. તેને તે આત્મતત્વની ધૂન લાગી હોય છે તેથી તેઓને બાહ્ય પદાર્થો પર આસક્તિભાવ રહેતો નથી. અધ્યાત્મજ્ઞાનીએ સર્વ આત્માઓને પતાના આત્મસમાન માનીને તેના ઉપર શુ પ્રેમ ધારે છે. તેઓના હૃદયમાં તૃષ્ણા સ્વાર્થ અને વિઘયિક સુખની ઇચ્છા રહેતી નથી. આત્મતત્ત્વને અનુભવ થયા પશ્ચાત મેહનું જોર ઘટવા માંડે છે અને આત્માનું જોર વધવા માંડે છે–અધ્યાત્મજ્ઞાનીએ જગતના જીવોને પિતાના આમ સમાન માને છે તેથી તેઓને નાશ ન થાય તે માટે દયાવ્રતને અંગીકાર કરે છે–તેએના મનમાં કોઈ પણ જીવની લાગણી ન દુઃખાય એવો વિચાર પ્રગટે છે તેથી તેઓ સત્યવ્રતને અંગીકાર કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ભાવથી પરવસ્તુની ઈચ્છા માત્રને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે અને દ્રવ્યથકી પર પુદ્ગલ વસ્તુને ગ્રહણ કરવા પ્રયત્ન કરતા નથી. અધિકાર ભેદે તેઓ અસ્તેયવતને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાનીઓને પરવસ્તુના ભેગની ઈરછા રહેતી નથી. પરવસ્તુની વૃદ્ધિને તેઓ નાકના મેલ સમાન અવધે છે તેથી તેઓ પરવતુ સંબંધી ઈરછાઓને રોધ કરવા તથા પચેન્દ્રિય વિલાની ઈછાઓ ઉપર કાબુ મેળવવાને માટે - ક્તિમાન થાય છે. ઈચ્છાના ત્યાગરૂપ આન્તરિક બ્રહ્મચર્યને ધારણ કરવા ખરેખરી રીતે તેઓ સમર્થ બને છે. બાહ્ય જડવસ્તુઓને ધનરૂપે માનવાની વૃત્તિને તેઓ કબુલ કરતા નથી. બાહ્યધનમાં જે જે અંશે મૂછ રહેતી નથી તે સર્વ અધ્યાત્મજ્ઞાનને પ્રતાપ અવબોધવો. ચાવતિ આદિની પદવીઓ અને કરોડ રૂપિયાને ત્યાગ કરીને જેઓ આત્મતત્વની આરાધના કરે છે તેમાં અધ્યાત્મજ્ઞાનનો મહિમા સમ્યગુ અવબોધાય છે. નમિરાજાએ દીક્ષા અંગીકાર કરી અને સર્વ વસ્તુઓનું મમત્વ દૂર કર્યું. ઈન્દ્રમહારાજાએ તેમના ખરા ત્યાગની પરીક્ષા માટે તેમની આખી નગરી બળતી દેખાડી. અન્તઃપુરની રાણીઓને અગ્નિના ભયથી પિકાર કરતી દેખાડી તે પણ નમરાજ મુનિવર કહેવા લાગ્યા કે આમાં મારું કઈ બળતું નથી, તે
Page #9
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા
એ ઇન્દ્રની ઈન્દ્રજાળથી મહ ન પામ્યા તેમાં ખાસ અધ્યાત્મજ્ઞાન જ કારણ ભૂત હતું. સ્કંધકસૂરિના પાંચશે શિષ્યોને પાણીમાં ઘાલીને પીલવા માંડયા. પ્રત્યેક મુનિએ આત્મતત્ત્વની ભાવ નાવડે પીલાતાં છતાં પણ શરીરદ્વારા થતાં દુ:ખને સહન કર્યા અને આત્મામજિ ઉપયોગ ધારણ કરી પરમસમતાભાવ ધારણ કર્યો. પાણીમાં પીલાતાં કેટલું બધું દુઃખ થતું હશે તેને જેણે અનુભવ કર્યો હોય તે જાણે. શરીરના કોઈ અંગને જે ચપુ લાગી જાય છે તે કેટલું બધું દુઃખ થાય છે ત્યારે ઘાણીમાં પીલાતી વખતે કેટલી બધી વેદના થતી હશે તેવી અસહ્ય વેદનાને સહન કરવામાં સત્ય અધ્યાત્મજ્ઞાનની કેટલી બધી સમર્થતા છે તે જ્ઞાનીપુરછે જાણી શકે છે. અંધકરિના શિષ્યોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી પકવદશા હતી તેથી તેઓ આત્માથી શરીર છૂટું પડતાં પણ ઉત્તમ ધ્યાનને ધારી શક્યા. આપણે તેવા મુનિનાં દટાન્ત લઈને તેવી દશા પોતાનામાં પ્રગટાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ. અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રથમાવરથાનું જ્ઞાન તે ગુલાબના પુષ્પ જેવું હોય છે. ગુલાબનું પુષ્પ જેમ સૂર્યને તાપ પામીને કરમાઈ જાય છે તેમ અધ્યાત્મજ્ઞાનના અભ્યાસીઓનું પ્રાથમિક જ્ઞાન પણ અનેક પ્રકારના ઉપસર્ગો આવતાં ટળી જાય છે--અનેક પ્રકારના દુઃખના સામું જે અધ્યાત્મજ્ઞાન ટકી રહે છે અને જે આત્માના ગુણોનું રક્ષણ કરવા સમર્થ થાય છે તેજ પકવ થએલું અધ્યાત્મજ્ઞાન અવધવું.
પ્રથમાવસ્થામાં ઉત્પન્ન થતું અધ્યાત્મજ્ઞાન, સામાન્ય હોવાથી તે જ્ઞાનવડે જોઈએ તેવી શાનિત મળતી નથી તો પણ તે જ્ઞાનના બળવડે પકવ એવા અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ કરી શકાય છે-અનેક પ્રકારના હેતુઓ પામીને પ્રથમ અવસ્થામાં થતું એવું અધ્યામશાન પાછું ટળી જાય છે તેથી તેવા જ્ઞાનવાળાઓ ઉત્તમ આચારો અને વિચારવડે બળવાન ન હાય તો તેમાં અધ્યાત્મજ્ઞાનનો દોષ ગણાતો નથી. જેઓની આગમબુદ્ધિ ઘણું હોતી નથી તેઓ અધ્યાત્મજ્ઞાનના માર્ગમાંથી કોઇના ભરમાવાથી પાછા પડી જાય છે અને અધ્યાત્મની નિન્દા કરવા મંડી જાય છે. તેઓ પોતાના અધિકારને નહિ ઓળખીને અધિકારવિનાની વસ્તુમાં માથું ઘાલવા જાય છે તેવું થાય તેમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી.
એક શિયાલ હતી તે એક ઉંચી બેરડીનાં બોર ખાવા પ્રયત્ન કરવા લાગી. તે ઘણું કદી પણ એક બેર તેના મુખમાં આવ્યું નહિ. અન્ય શિયાલે તેની મશ્કરી કરી. અને કહ્યું કે તે એક બોર પણ કેમ ખાધું નહિ? પેલી મૂર્ખ અને ધૃત શિયાલે કહ્યું કે–મેં બેરડીના બોરને તપાસ કર્યો અને તે ખાટ જણાય તેથી મેં ખાધાં નહિ અને છોડી દીધા. પેલી તેના માથાની શિયાળે કહ્યું કે બોરડીનાં બાર જો તમે મુખમાં ચાવીને પરીક્ષા કરી હેત તે તમારી પરીક્ષાને હું સ્વીકાર કરી શકત માટે હવે બોલવાની તસ્દી લેશો નહિ. અધ્યાત્મજ્ઞાનની બાબતમાં પણ પેલી શિયાળની પેઠે કેટલાક પ્રયત્ન કરે છે અને અધ્યામસુખ લેવા પ્રયત્ન કરે છે પણ તેઓ મૂર્ણ અશ્રદ્ધાળુ અને વાતાનાજ માત્ર રસીયા હોવાથી અને તેમજ આમિકધર્મ ક્રિયા તરફ લક્ષ્ય પ્રવૃત્તિ નહિ રાખનાર હોવાથી તેઓનો અધ્યા ભણાનમાં પ્રવેશ થતો નથી અને આમતત્વનો અનુભવ થતો નથી તેથી તેઓને આત્મિક સુખ મળતું નથી તેથી તેઓ અને કંટાળીને અધ્યાત્મમાર્ગથી પાછા પડે છે અને કેઈ તેનું કારણ પૂછે તો તેઓ પેલી જૂહી શિયાલની પેઠે પોતાની ભૂલ છૂપાવવાને માટે અગડ બગડે બકે છે પણ તેઓના વાકાને તત્ત્વજ્ઞાનીઓ હીસાબમાં ગણુતા નથી. અધ્યાત્મસુખનો જેણે અનુભવ કર્યો છે તે પકવજ્ઞાની કદી કોઈના ભરમાવ્યાથી અધ્યાત્મતત્વનો ત્યાગ કરતા નથી.
અધ્યાત્મજ્ઞાનની અપકવદશાવાળા મનુષ્યોએ પકવત્તાનવાળા મનુષ્યનું આલંબન
Page #10
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભાલેવું જોઈએ—અધ્યાત્મજ્ઞાનીઓએ પિતાના ઉત્તમ સદાચારવડે અને જગતસેવારૂપ ફરજવડે પ્રતિપક્ષીઓને પણ જણાવી દેવું જોઈએ કે જડવાદના શુષ્કજ્ઞાનથી અમો દુર છીએ-અધ્યાત્મજ્ઞાનની પકવદશા થતાં ઉત્તમ સ્થિરતા પ્રાપ્ત થાય છે. આવું આધ્યાત્મિકત્તાન કંઈ પુસ્તકે માત્ર વાંચવાથી મળે તેમ ધારવું નહિ-સાક્ષાતગુરૂના બોધથી જે અધ્યાત્મજ્ઞાનને રસ અનુભવાય છે તે કદી પુસ્તકના વાચનથી અનુભવાત નથી. પુસ્તકેદાશ અધ્યાત્મજ્ઞાનને જે બંધ કરવામાં આવે છે તેને પકકે કરવાને માટે એક સદ્દગુરૂની આવશ્યકતા છે. શ્રી સદારૂવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસી ઘણી બાબતોમાં ભુલ કરે છે અને તેને અધ્યાત્મજ્ઞાન સં. બંધી ઘણું અનુભવે મળી શકતા નથી. સરૂની આજ્ઞાવિનાને સ્વછન્દી મનુષ્ય ખરેખર હરાયા ઢેર જેવો છે. જેના માથે કોઈ સદ્દગુરૂ નથી તે અધ્યાત્મજ્ઞાનના પ્રદેશ આગળ આવીને વે આગળ પાછળ ઠપકાઇને પાછો વળે છે અને તેથી તે બાહ્ય વસ્તુઓમાં સુખને માટે ફાંફાં મારે છે. દુનિયાના પ્રત્યેક ઉત્તમ કાર્યમાં દક્ષત્ર મેળવવાને માટે કોઈ પણ ગુરૂને અવસ્થ કરવા પડે છે તે મેક્ષના માર્ગમાં પ્રવેશ કરવાને માટે અધ્યાત્મજ્ઞાનની પાપ્ત અર્થે કોઈ મુનિવર સદ્દગુરૂ કરવા જોઈએ. જેઓએ મેક્ષમાર્ગ પ્રતિ પ્રયાણ કર્યું છે તેવા મુનિવર અધ્યાત્મજ્ઞાનની કુંચી આપવાને માટે સમર્થ બને છે. સંસારિક ઉપાધિયોનો ત્યાગ કરીને જેઓ કલાના કલાકાપર્યન્ત એક આત્માને તારવાને માટે નિરપાધિદશા ભેગવે છે અને આત્મતત્વની વિચારણામાં લયલીન રહે છે તેઓ સદગુરૂ હોઈ શકે છે–જે મુનિવર સદ્દગુરૂએ અધ્યાત્મતાનને ઘણે ઉંડે અનુભવ કર્યો હોય છે અને જેને અનુભવ ખરેખર વીતરાગવાણીના અનુસારે છે તેવા અધ્યાત્મજ્ઞાની મુનિવરની આજ્ઞા સ્વીકારીને અને તેમના દાસ શિષ્ય થઈને અધ્યાત્મજ્ઞાનનો અનુભવ કરવો જોઈએ એમ ઉપર લખેલી વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
અમસ્તાનને અનુભવ ખરેખર પાતાળકુવા જેવું છે. પાતાળકુવાનું પાણી જેમ ખૂટતું નથી તેમ અધ્યામને અનુભવ પણ ન ન પ્રગટવાથી કદી ખૂટતો નથી. અધ્યામજ્ઞાનના બળવડે દરરોજ આત્મતત્વ સંબંધી નો અનુભવ પ્રગટ થાય છે અને તેથી પ્રત્યેક બાબતોને સાર સંક્ષેપમાં સમજાય છે-કેટલાક સમ્યગ અનુભવવિનાના લેભાગુ પામીઓ હોય છે તેઓની અમુક બાબતમાં દષ્ટિ મર્યાદાવાળી થઈ જવાથી તેઓ પોતાના વિચારમાં જાણે સર્વ પ્રકારનું અધ્યાત્મજ્ઞાન સમાઈ ગયું હોય એ ધમંડ રાખીને અનેક પ્રકારના કદાચ જેની તેની સાથે કરીને મનમાં આનન્દના ઠેકાણે કલેશને ધારણ કરે છે. કેટલાક સમ્યગજ્ઞાનના અભાવે અમુક જાતની ક્રિયા કરે તોજ અધ્યાત્મ કહેવાય એવા ઉછીના વિચારવડે બોલે છે. પોતાની બુદ્ધિવડે જેઓ પૂર્ણ અનુભવ કર્યા વિના અધ્યામજ્ઞાન ઉપર વિચાર બાંધવા જાય છે તેઓ ધણી ભૂલ કરે છે અને તેઓ પશ્ચાત અધ્યાત્મજ્ઞાનને અનુભવ લહીને પોતાની ભૂલો માટે પશ્ચાત્તાપ કર છે. ગજસુકુમાલમુનિવર કે જે શ્રીકૃષ્ણના ભાઈ થતા હતા તેમણે બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હતી. બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરીને તેઓ સ્મશાનમાં કાયોત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમના સસરા સેમિ શ્રીગજસુકુમારના શરીર પર માટીની પાળ બાંધીને તેમાં બેરના અંગારા ભ. શ્રીગજસુકુમાલે અધ્યાત્મજ્ઞાનના બળવડે અગ્નિના દુઃખને સહન કર્યું. પોતાના મનમાં જરામાત્રપણુ ક્રોધ આવવા દીધો નહિ. પિતા. ના મનમાં તેઓ અધ્યાત્મજ્ઞાનથી ઉત્તમ સમતાભાવની ભાવના ભાવવા લાગ્યા અને શરીરને ત્યાગ કરીને પરમસુખ પામ્યા. શ્રીગજસુકુમાલનું દાન ખરેખર અધ્યામભાવનાની પુષ્ટિમાં હેતુભૂત છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
AN EXTRACT FROM "HISTORY OF HINDU CHEMISTRY' By
Frifulla Chandra Chandra Ray D.se., Ph.D.,
Professor of Chemistry, Presidency, College, CALCUTTA Vol. II.
PAGE 178 TO 183.
The atomic theory of the Jainas:-Of the nine catagories of the Jainas, that of Ajive (the not soul or non-Ego) consists of fivo entities, four of which are emmateriol (ara), Viz, Merit, demerit, space and time, aud the fifth, material (), possessing of figure). The last is called Pudgala (matter), and this alone is the vehicle of energy, which is essentially kinetic, i. e. of the nature of motion. Every thing in the world of not-soul (the non-Ego) is either an entity (5), or a change of state in an entity (a), Pudgala (matter) and its changes of state ( पर्याय ) whether of the natnre of subtile motion ( परिस्पन्द ) or of Evolution (afton), must furnish the Physical as opposed to the Metaphysical basis of all our explanations of nature. Pudgala (matter) exists in two formus,--Anu (atom) aud Skandha (aggregate). The Jainas begin with an absolutely homogeneous mass of Pudgalas, which, by differentiation (a) breaks up into several kinds of atoms qualitatively determined, and by differentiation, integration, and differentiation in the integrated (agarą, Mia Amazig— Umasvati, Chap, V, Sutra 26 ), formis aggregates (Skandhas). An Anu has no parts, no beginning, middle or end. An Anu is not only infinitestimal, but also eternal and ul. timate. A Skandha way vary from a binary aggregate (u) to an infinituur (arazarga). A binary Skandha is an aggregate of two Anus (atoms), a tertiary Skandha is formed by the addition of an atom ( Anu) to the binary () and so on Ad Infinitum. The asceuding grades are (1) what can be numbered (eicầu), (2) indifinitely large (aszäu). (3) infinity of the first order (a), (4) infinity of the second order (afataza), and so on.
Page #12
--------------------------------------------------------------------------
________________
10
An extract from “ History of Hindu Chemistry,"
General properties of matter:
The specific characters of the Pudgalas (Matter) are of two kinds, (1) those which are found in atoms as well as in aggrigates, and (2) those which are found only in aggregatur. Qualities of touch, tasto, smell and colour come under the first head. The original Pudgalas being homogeneous and indorterminate, all sensible qualities, including the infrasensible qualitics of atoms, are the result of evolution ( TOTA ). Every aton has thus evolved possesses and infrasensible (or potential) taste, sinell and colour, ( one kind of each) and two infrascosible tactile qualities e. g. a certain degroe of rouglmess or smoothness (or dryness and moistness ? ) and of heat or cold. Earth-atoms, Apatonis etc. are but differentiations of the originally homogeneous Pudgalas. The tactile qualities at, itasi, JC, sifa ) uppear first, but qualities of taste, smell and colour are involved in tho possession of trcticle qualities. An aggregato (Skandha) whether binary, tertiary or of a higher order, possesses ( in acldition to touch, taste, smell and colour ) tho following physical characters:-- (1) sound, (2) atomic linking, or mutual attraction and ropulsion of atoms, (3) dimension, small or great, (4) figure, (5) divisibility, (6) opacity and casting of shadows, and (7) radiant heat and light.
Sensible qualities. Tactile qualities aro of the following kindshardness or softness, heaviness or lightness (ilegrees of pressure ), heat or cold, and roughness or simoothness (or dryness and viscosity ?). Of these, the atouis (Ames) possess only topera. ture, and degrees af roughness or smothness, but all the four kinds of tactile qualities in different degrees and combinations characterise aggregates of matter from the livary molecule upwards. The Jains appear to have thought that gravity was developed in molecules as the result of atomic linking. Siaple tastes are of five kincis,-bitter, pungent, astringent, acid and sweet. Salt is supposed by some to be resolvable into sweet, whilo others consider it as a compound taste. Sviells are either plear sant or unpleasant, Mallislena notes some clementary varieties of unpleasant smell, E.Ş. the smell of asafoetidla, ordure, etc. The sinple colours are five-black, blue, red, yellow and white. Sounds
Page #13
--------------------------------------------------------------------------
________________
An extract from "History of Hindu Chemistry. 11
may be classed as loud or faint, bass (thick) or treble (hollow), clang or articulate speech.
در
The most remarkable contribution of the Jainas to the atomic theory relates to their analysis of atomic linking, or the mutual attraction (or repulsion-) of atoms, in the formation of molecu les. The question is raised in Umasvati's Jaina Sutras (circa A. D. 40)-what constitutes atomic linking? It mere contact (or juxataposition) of atoms sufficient to cause linking? No distinction is here made between the forces that bind together atoms of the same Bhuta, and the chemical affinity of one Bhuta to another. The Jainas hold that the different classes of elementary substances (Bhutas) are all evolved from the same primordial atoms. The intra-atomic forces which lead to the formation of chemical compounds do not therefore differ in kind from those that explain the original linking of atoms to form molecules.
Mero juxtaposition (ˆn ) is insufficient; Linking of atoms or molecules must follow before a compound can be produced. The linking takes place under different conditions. Ordinarily speaking, one particle of matter (g) must be negative, and the other positive (fangaga); the two particles must have two peculiar opposite qualities, roughness and smoothness (Fya and fear or dryness and viscosity ?), to make the linking possible. But no linking takes place where the qualities, though opposed, are very defective or feeble () % We have scen that, ordinarily speaking two homogeneous particles, i. e. both positive, or both negative do not unite. This is the case where the opposed qualities are equal in intensity. But if the strength or intensity of the one is twice as great as that of the other, or exceeds that portion then even similar particles may be attracted towards each other. In every case change of state in both the particles is supposed to be the result of this linking, and the physical characters of the aggregate depend on the nature of this linking. When particles of equal intensity (nega. tive and positive) modyfy each other, there is mutual action; in cases of unequal intensity, the higher intensity transforms the lower, it being apparently thought that an influence proceeds
Page #14
--------------------------------------------------------------------------
________________
12 An extract from "History of Hindu Chemistry.
from the higher to the lower. All changes in the qualities o atoms depend on this linking. A crude anticipation this, of the ionic theory of chemical combinations, very crude but immensely suggestive, and possibly based on the observed electrification of smooth and rough surfaces as the result of rubbing. The interpretation of ond ft as dry and viscous (or as vitre ous and resinous ?) must be rejected in this connection as unten able The Tattavarthadhigama of Umasvati which expounds the theory, must probably dates back to the first half of the firs1 contury A. p.
Cf. Umasvati-Tattvarthadhigama, Chap. V.
૧
એક ચાર એક મુલ્લાંની પાઘડી તફડાવીને દાડી ગયા. મુઠ્ઠાં તે દરવાજા આગળ જઇ એહા. લાકે તેને પુછ્યા લાગ્યા કે મુલ્લાંજી ચારતા ગયા તમે તેના પાછળ દેડવાનુ ડી ત્યાં કેમ બેઠા ? મુલ્લાં શાંતપણે માલ્યા જઇને કર્યા જવાના છે ? છેવટે તેને અહી તો આવવુંજ પડશે ને
',
""
''
તરતજ સ્મશાનન
આ
બાજુ નાસ
ચાર જા
"
*
એક અંધારી રાત્રે એક આંધળા માણસ એક ખભે દાંડલું ને હાથમાં ફાનસ લ ચાલતા હતેા તેને કાઇ માસે પુછ્યુ.
અરે ગાંડા જેવા ! તે
દીવે! શામાટે રાખ્યા છે ? તારે રાત્રી શુને દીવસ શુ આવા દશ દીવા હોય તે પણ તારાથી શું જણાવાનું છે ?
જેવ
તે આંધળા ખેલ્યા. ભારે આ દીવા મારા માટે નથી ! એ તો તમારા દેખતા ધ ” માટે છે કે તેએ ધક્કામારી મારૂં માટલું ફાડી ના નાખે
૩
એક વૃદ્ધ ડાસી ખૂધી થઇ થઇ ગઇ હોવાથી હાથમાં લાકડી લઇ કમરમાંથી વળ ગયેલી ચાલતી હતી. તેવામાં તેને એક જુવાનીમાએ ટાળમાં પુછ્યુ કે ડોસીમા ! શું વે છે ? તે ડેાસીએ જવાબ આપ્યા ભા ! મારી જીવાની ! યુવક શરમઇ ચાલતા થયા.
*
આફીસને! મેનેજર—( સીપાઇને }—કુમરે કાગળા બરાબર પાછુ કર્યો કે ? સીપાઇ—હા ! પણ તીકીટ ચેઢવામાં થોડી ભુલ થઇ સાહેબ, વિલાયતના કાગળ માઁ આનાની ને દેશાવરના કાગળને એક આનાની ભુલથી ચઢાઇ ગઇ હતી. મેનેજર—અરેરે ! પણ તે ફેરવી નાંખીને ?
સીપાઇ—હા ! હુર ! કાગળપરના શિરનામાંજ ફેરવી નાંખ્યાં સાહેબ. સાહેબના મીજાજનું થર્મોમેટર ૧૦૧ પાઇટપર. ગયું.
Page #15
--------------------------------------------------------------------------
________________
જડ વસ્તુનાં મુખ્ય લક્ષણે कलकत्ताना प्रेसीडेन्सीकोलेजना रसायणशास्त्रना प्रोफेसर प्रीफुल चंद्रराय,
છે. ઇ. સ. .
उपरना लेखनो अनुवाद. જેનના નવ તત્ત્વોમાં અજીવ પાંચ પ્રકારના છે. જેમાંના ચાર ધર્મ, અધર્મ, કાળ અ આકાશ અમૃત છે અને પાંચમા પ્રકાર મૂર્ત છે. આ મૂર્તિ પ્રકારને પુદગલ કહે છે, અને આ પુદ્ગલ એજ શક્તિને ધારક છે. અજીવ દ્રવ્યમાં દરેક વસ્તુ કાતિ દ્રવ્ય છ હોય છે કે પર્યાયરૂપે હોય છે. આ પર્યાયના પણ બે ભેદ છે, પરિસ્પદ અને પરિણામ અને તે કુદરતનો સઘળા ખલાસો આધ્યાત્મિક રીતે નહિ પણ ભૌતિકરીતે આપે છે. પુદ્ગલ બે રૂપે માલુમ પડે છે, અણુરૂપે અથવા સ્કલ્પરૂપ. પુદ્ગલની સામ્યવસ્થાથી જૈન આનો આરંભ કરે છે. જેના ભેદથી અનેક પરમાણુમય વિભાગ પડે છે, અને જેના સંધાત, ભેદ અને સંધાતભેદથી સ્ક બને છે. અણુના ભાગ પડતા નથી. તે અનાદિ છે, મધરહિત છે, અને અંતરહિત છે. અણુ એ પુદગલને અનન્નો ભાગ છે, છતાં તે શાશ્વત છે અને છેવટને છે. સ્કન્ધના
યુકથી આરંભી અનંતાણુક સુધી અનેક વિભાગ પડે છે. દયણુક બે પરમાણુઓને બને છે. વધુમાં એક અણુ ઉમેરવાથી તે યjક બને છે, અને આ રીતે અનતાણુક સુધી જાણવું, “સંખ્યય,’ * અસંખ્યય,” “ અનન્ત” અને “અનતાનઃ” એમ વિભાગો પડે છે.
जड वस्तुनां मुख्य लक्षणो. પુગલનાં બે પ્રકારનાં લક્ષણ છે. કેટલક લક્ષણ પરમાણુમાં તેમજ સ્કધમાં માલુમ પડે છે, અને કેટલાંક લક્ષણ તે કેવળ સ્કન્દમાં જ માલુમ પડે છે. પ્રથમ વિભાગમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણના ગુણને સમાવેશ થાય છે. મૂળ પુદ્ગલ એકજ સ્વરૂપી હોવાથી, અને અનિશ્ચિત હોવાથી પરમાણુના સધળા ગુણે પરિણામનું ફળ છે. આ પ્રમાણે પરિણામ પામે છે. દરેક પરમાણુને એક પ્રકારનો રસ, ગધ અને વર્ણ હોય છે, અને બે પ્રકારના સ્પર્શ હોય છે જેવા કે ખર, નિગ્ધ, ઉષ્ણ કે શીત. પૃથ્વીકાય, અપકાય, વગેરેના પુદ્ગલો એકજ સ્વરૂપી પુદગલના જૂદા જૂદા ભેદે છે. સ્પર્શના પ્રકાર જેમ કે ખર, સ્નિગ્ધ, ઉષ્ણ, શત વગેરે પ્રથમ દેખાય છે પણ આ સ્પર્શગુણમાં રસ, ગધ અને વર્ણને પણ સમાવેશ થાય છે. ચબુક, ટયણુક, અથવા વધારે વધારે અણુના સ્કલ્પમાં સ્પ, રસ, ગંધ અને વર્ણ ઉપરાંત ભૌતિક સાત લક્ષણે હોય છે.
(૧) શબ્દ (૨) બન્ધ (8) સૌમ્ય, રથૌલ્પ, (૪) સંસ્થાન (૫) ભેદ (૬) તમઃ છાયા (૭) આતષ ઉઘાત.
સ્પર્શ ગુણના નીચેના પ્રકાર છે. ખરતા અથવા સ્નિગ્ધતા, હલકાપણું અથવા ભારેપણું, ગરમ અથવા ઠંડું, ખરબચડાપણું અથવા સુંવાળાશ આમાંથી અણુઓમાં તે થોડીક અગર વધારે ગરમી, અથરા ખરબચડાપણું કે સુંવાળાશ હોય છે પણ ચાર પ્રકારના સ્પર્શના પ્રકાર જૂદા જૂદા સંયોગરૂપે અને જુદા જુદા પ્રમાણમાં થાણુકથી અનન્તાનને પરમાણુઓના ધનું ખાસ લક્ષણ હોય છે. જૈન એમ માને છે કે પરમાણુઓના આકર્ષણવિકર્ષણથી
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
બુદ્ધિમભા
ગુરૂત્વાકર્ષણુ અણુમાં પેદા થાય છે. રસ પાંચ પ્રકારના છે. કડવા, તીખે, મધુર, તૂરા, અને ખારા. લવણુને કૅટલાક મધુરના ભાગ સમજે છે અને બીજાએના મત પ્રમાણે તે સયેાગરૂપ છે.
ગન્ધ એ પ્રકારની છે. સુગન્ધ અને દુર્ગન્ધ. મલિધેણાચાય દુર્ગંધના કેટલાક વિભાગ પાડે છે, જેવી કે હીંગની ગ, વગેરે. મૂળરગ પાંચ પ્રકારના છે. કાળે, વાદળી, રાતા, પીળા અને ધોળે. શબ્દ અવાજ) ના પણ ધીમા અથવા માટે, જાડી અથવા પાત ( પેાલે ) અવ્યક્ત તે વ્યક્ત
પરમાણુવાદના સંબંધમાં પરમાણુઓના આક દુવિક ણુથી દ્રષણુક વગેરે કેવી રીતે બને છે તે સબંધમાં જૈનોની નોંધ વખાણવાલાયક છે. પરમાણુઓનુ આકર્ષવિકર્ષણ શા કારણુથી થાય છે ? આ સવાલ ઉમાસ્વામીકૃત તત્ત્વાર્થીધિગમસૂત્રમાં ઉભા કરવામાં આવ્યે છે ? એ પરમાણુઓને સાથે મૂકવાથીજ શું તેમને સમૈગ થાય છે? એકજ ભૂતના પરમા આને સાથે બેડનાર શક્તિ અથવા તે એક ભૂતના બીજા ભૃત સાથેના રસાયણિક સબંધ આ સંબંધમાં ભિન્નતા દર્શાવવામાં આવી નથી. જેને એમ માને છે કે એક પ્રકારના મૂળ પરમાણુએમાંથી જૂદા જૂદા ભૂતા (તત્ત્વ) પરિણામ પામેલા છે. જે કારણથી પર માણુએ ભેગા મળીને જૂદા વૃદા ચણક વગેરે થાય છે તેજ કારણેાથી તત્ત્વને રસાયણુક સમૈગ બને છે.
કેવળ સાથે મૂકવાથીજ સયાગ થતે નથી. સમૈગ અને તે માટે પરમાનું આક Öવિકણુ થવાની જરૂર છે.
આ કવિકણું જૂદી જૂદી સ્થિતિમાં બને છે. સાધારણ રીતે પુદ્ગલને દરેક પરમાણુ વિષમયુક્ત પરમાણુ સાથે સયાગમાં આવે છે; આ સયેાગ થાય તે માટે ક્ષત્વ અથવા સ્નિગ્ધત્વ જેવા ખાસ વિરેધી ગુણાની જરૂર છે પણ ત્યાં ગુણે વિધી છતાં જધન્ય ગુણુવાળા હાય ત્યાં સયોગ થા અસંભવિત છે. સાધારણ રીતે કરીયે તો બન્ને પેઝીટીવ અને બન્ને ડ્રેગેટીવ ( એટલે બન્ને એકજ ગુણવાળા ) પરમાણુએ નેડાતા નથી. વળી વિરૂદ્ધ ગુણવાળા છતાં સરખા સામર્થ્યવાળા પરમાણુ પણ બેડાતા નધી. પણ સરખા ગુણવાળા એ પરમાણુએ ય છતાં એકનુ સામર્થ્ય ખીન્ન કરતાં બમણું હોય તા, અથવા તે કરતાં પણ વધારે હેય તે એકજ સરખા ગુણવાળા પરમાણુ પણ એક ખીજા પ્રતિ આકર્ષીય. દરેક ખાબતમાં આકર્ષણવિક ના નિયમ પ્રમાણે બન્ને પરમાણુ. આની સ્થિતિમાં ફેરફાર થાય છે, અને સ્કન્ધના ભૈતિક લક્ષણોના આધાર પણ આકરાંવિષ્ણુ ઉપર આધાર રાખે છે. સરખા સામર્થ્યવાળા પણુ વિરૂદ્ધ ગુણવા પરમાણુએ એક બીજાપર અસર કરે છે પણ એ સામર્થ્યમાં ફેર હોય તે વધારે સામર્થ્યવાળા પર મણુ થેાડા સામર્થ્યવાળા પરમાણુપર અસર કરે છે. તત્ત્વાના ગુણના ફેરફાર આ કણવિકર્ષણુપર આધાર રાખે છે. સાનિક સયેાગને વાસ્તે જે આયાનીન વાદ છે, તેની આ શરૂયાત છે. આ શરૂયાત ને કે અસંસ્કૃત છે, છતાં તે ઘણું સૂચવે છે. અને વતુને ધસવા વગેરે સુંવાળી અને ખરબચડી સપાટોનું નિરીક્ષણ કરવાથી શેાધી કાઢી હોય એમ લાગે છે. ક્ષ અને સ્નિગ્ધના અર્થ સૂકું અથવા ભિનાશવાળુ કરવુ એ અયુક્ત છે. શ્રીઉમાસ્વા મીકૃત તત્ત્વાર્થાધિગમ સૂત્રને આધારે આ પરમાણુવાદ લખવામાં આવ્યે છે, અને તે ઇ. સ. ના પ્રથમ સૈકાના પહેલા પચાસ વર્ષ દરમ્યાન લખાયેલું છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
ખરી ઉદારતા.
૧૫
खरी उदारता.
{ લેખક–એક જૈન ગ્રેજ્યુએટ ) આપણે આ જમાનામાં ઉદારતાનાં અનેક દૃષ્ટાન્ત દિન પ્રતિદિન સાંભળીએ છીએ. અમુક મનુએ હોસ્પીટલ બંધાવવા વાતે પ૦ ૦૦૦ રૂપીઆ આવા અથવા તો અમુક શેઠ કેળવણી ફંડમાં ૨૦૦૦૦ રૂપીઆ આયા. આવા સમાચાર સાંભળતાં આપણુને ઉદા રતાનો કાંઇક ખ્યાલ આવે છે. ઉદારતાનો આ એક માર્ગ છે, અને તે પણ ઉત્તમ છે, છત હરવખતે વસ્ત્ર, ખોરાક કે ધન આપવામાંજ ઉદારતાનો સમાવેશ થતો નથી. ખરી ઉદારતા એ કાંઈ અલોકિક વસ્તુ છે, અને તેનો ખ્યાલ આપવાને આ લેખ લખવાની પ્રવૃ. ત્તિ થઈ છે.
ઉદારકાર્ય એ ઉદાર ભાવનું બાહ્ય સ્વરૂપ હોવું જોઈએ અને તે રવાભાવિક રીતે જ હદયમાંથી વહેવું જોઈએ.
મનુષ્યજાતિપ્રતિને પ્રેમ આ ઉદારતાનું રૂપ ધારણ કરે છે અને તેથી ખરે ઉદાર મનુષ્ય લોકોનું બાહ્ય દુઃખ દૂર કરીને જ બેસી રહેતો નથી; પણ જે કારણથી તે દુઃખની ઉત્પત્તિ થઈ હોય તે કારણને દૂર કરવા મથે છે કે ફરીથી તે મનુષ્યને તેવા પ્રકારનું દ:ખ અનુભવવાને પ્રસંગ ન આવે. જ્યાં ખરી ઉદારતા છે ત્યાંજ આટલા પ્રયાસને સંભવ છે, બાકી કોઈ દુઃખીને દેખી તેના તરફ બે પૈસા ફેંકવા એ કામ તે ઉદારભાવ વિનાના મ નુષ્યો પણ લેકલજજાએ કરે છે.
ખે ઉદાર મનુષ્ય બીજાની ખામીઓ, ખીજાના અવગુણે, અને બીજાના દો તરફ નજર કરતા નથી. આ ખામીઓ, અવગુણો અને દેષ ઉપાધિ આશ્રયી રહેલાં છે, પણ તે ઉપાધની પાછળ આમાતિ સંપૂર્ણ પવિત્રતાના તેજથી ઝળકી રહી છે. આ અપૂર્ણ જગતમાં દરેક પૂર્ણતા તરફ જવા પ્રયત્ન કરી રહ્યું છે પણ જ્યાં સુધી પૂર્ણતા સં. પાદન ન થાય ત્યાંસુધી અપૂર્ણતા નજરે પડે તો તેમાં આશ્ચર્ય શું?
જે સ્થળે હલવો બને છે, તે સ્થળે તમે જાઓ, અને ત્યાં કેવી રીતે નોકરવર્ગ ખાંડની ચાસણીને પગતળે કચરે છે, અને તેમના શરીરમાંથી નીકળતા પરસેવાના બિન્દુઓ તે ચી. જમાં કેવી રીતે પડે છે, એ સઘળું તમે જુઓ તો તે ચીજ તમને ખાવી પણું ન ગમે છતાં તમે હલવો આનંદથી ખાય છે. પૂર્ણતા પ્રાપ્ત કરતાં પહેલાં ધણુ અપૂર્ણ સ્થિતિ આમાં થઈને દરેક વસ્તુ તેમજ મનુષ્યને પસાર થવાનું હોય છે. ખરો ઉદાર મનુષ્ય દરેક જીવને ઉન્નતિ તરફ ધીમે ધીમ પ્રયાસ કરતો જુએ છે, અને ઉપાધિમાં રહેલું ઈશ્વરવું ? જોઈ શકે છે, અને તેથી બીજાના દે દરગુજર કરે છે.
એક સાડાચાર વર્ષનું બાળક ચાર વર્ષના બાળક કરતાં પોતાને વધારે મોટું માને છે. હું બે આગળ ઉો છું, એમ કહી પિતાની સરસાઈ બતાવવા પ્રયત્ન કરે છે પણ મોટા મનની અપેક્ષાએ તો આ બન્ને બાળકો છે. તેજ રીતે રહેજ જ્ઞાન મળતાં, સહેજ સત્તા મળતાં, સહેજ ગુણમાં આગળ વધતાં, આપણે પિતાને બીજાઓ કરતાં અધિક જ્ઞાની આધક સત્તાવાન અને અધિક ગુણી માનીએ છીએ, પણ જે મહાપુરૂષો છે, મહાત્માએ છે, જીવન્મુકત છે, તેમની અપેક્ષાએ આપણે સર્વે બાળક છીએ. ઉદાર પુરૂષ આ સર્વ
Page #18
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિમભા.
જોઈ શકે છે, પોતાના અવગુણે સમજે છે, અને તેથી બીજાના અવગુણોને ક્ષત્તવ્ય ગણી તે તરફ દષ્ટિ નહિ ધરવતાં બીજાઓમાં પ્રકટ થયેલા ચેડા પણુ ગુણ જોઈ હદયમાં આનંદ માને છે, અમેદ ધારણ કરે છે.
મહત્વનું શું છે. અને બીન મહત્વનું શું છે, આ બે તો વચ્ચે આપણે ભેદ પાડવા જોઈએ. ધણાખરા જગતના કલેશે બિન મહત્વની બાબતોમાં જ થાય છે. કારણ કે ખરૂ મહત્તવ શેમાં રહેલું છે તેનો કઈ રતીમાત્ર પણ વિચાર કરતું નથી. જે સીધી રીતે ઉન્નતિને સહાયકારક છે, તે મહત્વનું છે અને જે ઉન્નતિમાં ઘણે લાધે સમયે અને ઘણું જ આડકતરી રીતે સહેજ મદદગાર થાય તે બિન મહત્વનું છે.
ખરે ઉદાર પુરૂષ સામાન્ય મનુષ્ય જાતિના હિતને આ કામ હિતકારી થશે કે નહિ, એ વિચાર મનમાં રાખી દરેક કાર્યને તપાસે છે. અને જે ખરો મહત્ત્વનો સવાલ લાગે, તેને વાતે ખડકની માફક અચળ ઉભો રહે છે, પણ જયાં બાહ્ય ક્રિયાઓના અથવા રૂઢીના કે એવા સવાલો આવે છે, ત્યાં પોતાના વિચારો સત્ય સ્વરૂપમાં જાહેર કરે છે, પણ તેમને વાસ્તે આગ્રહ કરતા નથી. કારણ કે કઈ ઉભા ઉભા પ્રભુની પ્રાર્થના કરે, અને કઈ બેઠા બેઠા કરે, પણ જ્યાં સુધી તે બન્ને જણ પ્રભુની પ્રાર્થના કરે છે, ત્યાંસુધી તેઓ કઈ રીતે તે કરે છે તે બીનમહત્વનું છે. પ્રાર્થના કરવી એ બાબતમાં તે અચળ રહે છે, પણ કેવી રીતે તે કરવી તેની બાબતમાં ખરે ઉદાર પુરૂષ તદન નિરાગ્રહી બને છે. પોતાનાથી તદન જુદી રીતે વર્તતા મનુષ્યોના આશય તરફ તે નજર રાખે છે, અને તેથી તે સર્વ સાથે મૈત્રીભાવ રાખી શકે છે.
મનુષ્યની ઉદારતા તેનાં નાનાં કામો પરથી જણાઈ આવે છે, આ જીવનજ નાના નાના બનાવોનું બનેલું છે, અને તેથી કંઈપણ મનુષ્યની ઉદારતાની કસોટી તેને દરરાજના જીવનવ્યવહાર ઉપરથી સારી રીતે થઈ શકે છે. તે પોતાના નોકરવર્ગ તથા આશ્રિત જન પ્રતિ કેવી રીતે વર્તે છે, તે જીવનના દુ:ખ કેવા સ્વભાવથી સહન કરે છે, જે કામમાં તેને કાંઈપણ લાભ ન મળવાન હોય તે કામ તે કેવા ઉત્સાહથી કરે છે, અથવા તે બીજાઓ સાથેની લેવડદેવડમાં તે કેવી ન્યાયનીતિથી વર્તે છે–આવી આવી બાબતોમાં જ તેની ઉદારતા કે ઉદારતાની ખામી જણાઈ આવે છે.
જંદગીમાં એવા કેટલાક પ્રસંગો આવે છે કે જ્યારે કાયર પુરૂષે પણ વીરને પાઠ ભજવે છે, અને એક મહાન પુરૂષને છાજે તેવા ઉમદા કામ કરે છે, પણ તે ઉપરથી તે ખરો ઉદાર કે મહાન છે એમ માનવામાં ભૂલ થાય છે પણ જેનો જગતના લોકોને કદાપિ ખ્યાલ પણ ન આવે તેવી પોતાની ઉચ ભાવના (ideal ) ને જગતમાં અનુભવવાને કઈ જાણે નહિ તેમ, કોઈની પ્રશંસાની દરકારવિના કામ કર્યું જવું એમાંજ ખરી ઉદારતા છે.
The earth's bravost truest heroes Fight with an inward foe And win a victory grander Than you or I can know.
Page #19
--------------------------------------------------------------------------
________________
ખરી ઉતારતા.
વીરા માંતર્ શૃઙ્ગ સાથે લડે છે, વિજય મેળવે છે. દરેક પળે તેમને સામે લડવાનુ હેાય છે. ઉદાર પુરૂષ
જગતના ખરા અને અહાદુર જાણી થકીએ તેના કરતાં પણ મેાટે ની અને અનુદારતાની પ્રબળ વૃત્તિ ઉપર જય મેળવે છે, અને ઉદારતાના દૃાખલારૂપ બને છે.
અને તમે કે 4 કૃષ્ણુતાની, સ્વા મા હલકી િ
એક મેાચીએ એક નાના બાળકને સારૂ એક છુટની એડ બનાવી, જ્યારે તે તે તૈયાર થઇ, ત્યારે તે હાથમાં લેખ તપાસવા લાગ્યા. તપાસતાં તેને લાગ્યું કે આ યુટનુ ચા મડું કાણુ છે, અને તે બિચારા નાના બાળકના કુમળા પગને હેરાન કરશે. આ વખતે તેની સ્વાર્થ વૃત્તિએ કહ્યું “ ચલાવી લે ક્યાં તે જોવા બેઠે છે ? વળી કરીથી નવુ સામ લઇ મહેનત શા સારૂ કરવી ! ”
પણ તે વૃત્તિ ઉપર જય મેળવતાં ઉદારતાએ તેને જણુાવ્યુ` કે થોડી તકલીફ્ અને નુકશાન વેઠી લે, પણ બિચારા બાળકના કુમળા પગને ! સારૂં ઇામાં નાંખે છે !” આજ ખરે ઉદારપુરૂષ ! અને આનું નામ તે ખરી ઉદારતા } અને બાજ ઇશ્વરના ભક્ત! એક બીજે દાખલા આપણે વિચારીએ.
જે ફેરફાર કરવાના છે, તે આંતર સ્વભાવના છે. હૃદયના ભાવ બદલવાની ભાવશ્યક્તા છે. ખરે ઉદાર પુરૂષ ગમે તે સ્થિતિમાં હાય અથવા ગમે તેવા સંજોગામાં હાય, છતાં પેાતાની ઉદારનૃત્ત અનુસાર તે સ્થિતિ તથા સ ંજોગામાં વર્તે છે. તે કાર્તિની લાલસા વિના પેાતાનુ ક્રામ કર્યે જાય છે, પણ જેમ કસ્તુરીની ગંધને વાસ્તે સાગન ખાવાની જરૂર નથી તે તે પેાતાની મેળેજ બ્લેકે છે, તેજ રીતે ખરી ઉદારતા અંધારામાં પશુ પ્રકાશથી નીકળે છે. તેવા મનુષ્ય પાપકારનુ કામ કરવાની શોધમાંજ હૈય છે, અને તે પાપકારત્તિ એજ ઉદાર તાનું પરમ લક્ષણ છે.
હવે આપણે ઉદારતાના એક નવીનજ પ્રદેશમાં વિચરીએ. કાણુ મનુષ્ય સબંધી અભિપ્રાય બાંધી નહિ બેસવામાં પણુ પરમ ઉદારતા રહેલી છે. આ એક નવીન વિષય છે પણ જરા વિચાર કરનારના લક્ષમાં આવ્યાવિના રહેશે નહિ કે જેમને આપણે જગતની દષ્ટિએ ઉદાર જાણીએ છીએ, તેવા ધણા મનુષ્યેામાં આ ઉદારતાની ખામી દ્રષ્ટિગેાચર થાય છે. મનુષ્યના રવભાવમાં ક્ષણે ક્ષણે ફેરફારે થયાં કરે છે. તેના ચારિત્રનું ત્રાજવું સ્થિર નથી, તે પછી તેના અમુક કાર્યં કે અમુક વચન ઉપરથી તે આવેાજ મનુષ્ય છે અથવા આવે નથી, એવા ચેકસ અભિપ્રાય બાંધી બેસવામાં આપણે તે મનુષ્યને મેટા અન્યાય કરીએ છીએ.
કયા સગેિમાં, કેવી મનની સ્થિતિમાં, કેવા કાસર અમુક કામ કરવામાં આવ્યું છે, તે જ્યાં સુધી આપણા જાણવામાં ન આવે ત્યાં સુધી તે કાર્ય કરનાર મનુષ્યના સ્માશય સબધી તુલના બાંધવામાં આપણે છેતરાઈએ છીએ. જે તમારામાં એક ગુણુ હેાય તે તમે
આ તુલના બાંધી રા।, અને તે ગુરુ તે જો કાઈ નદ્ધિ પણ સાપણું. જ્યાં સુધી તેના મનના વિચારા, તેના હૃદયના આશ્ચય કળવાની શક્તિ આપણે પ્રાપ્ત કરી નથી, ત્યાં સુધી બીજા સબંધી ચાકસ અભિપ્રાય નહિ બાંધતાં મનના દ્વાર નિરંતર ખુલ્લા રાખવાં બે એ
Page #20
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા,
કે જેથી બન્ને પક્ષનું કથન સાંભળવાને આપણને પ્રસંગ મળે, અને આ રીતે અનેક અપેક્ષાએ એક વસ્તુને જોતાં આપણે સત્યની સમીપમાં આવી શકીએ.
આપણે બધા પ્રફશીટ વાંચનારાનું કામ મોટે ભાગે કરીએ છીએ. પ્રફશીટ તપાસ નારાએ શાબ્દની ચમત્કૃતિ, ભાષાનું માધુર્ય, અર્થનું ગૌરવ અથવા તે શૈલીની રસિકતા વગેરે ઉત્તમતા તરફ બીલકુલ નજર ન કરતાં પૂર્ણવિરામ કયાં મુકવામાં આવ્યું નથી, અથવા તે કયે અક્ષર બરાબર ઉઠેલો નથી. તેવા નજીવા દોષો તરફજ લક્ષ આપે છે, તે જ રીતે આપણે પણ ઉદારતાના અભાવે બીજાના ગુણો તરફ નજર ન કરતાં તેના દોષ તરફ સહજ દ્રષ્ટિ દેરવીએ છીએ.
કેટલાક મનુષ્યો એમ કહે છે કે અમે તો મનુષ્યના હદયની પરીક્ષા કરનારા છીએ. આને અર્થ એટલોજ થાય છે કે તેઓ મનુષ્ય કયાં સુધી અધમ સ્થિતિએ પહોચે છે, તેની નેધ લેનારા તેઓ છે, પણ મનુષ્ય કેટલી ઉચ્ચતા પ્રાપ્ત કરી શકે છે, તેને તેને ખ્યાલ સરખો પણ હોતો નથી કારણ કે તેઓની દ્રષ્ટિ મેટે ભાગે પરગુણ ગ્રહણમાં નહિ પણ પરદોષ દર્શનમાં લાગેલી હોય છે.
શ્રી બુદ્ધ ધમ્મપદ સૂત્રમાં જણાવ્યું છે કે -- હે શિષ્ય અતુલ ! આ વાત સર્વ કાળને વાસ્તે ખરી છે કે
“જે ચૂપ બેસી રહે છે તેની લો કે નિંદા કરે છે, જે બહુ બોલે છે, તેની લોકે નિંદા કરે છે, જે હું બોલે છે તેની પણ તેઓ નિંદા કરે છે. આ જગતમાં એવો એક પણ મનુષ્ય નથી કે જેની નિંદા ન થઈ હેય.”
મનુષ્યનું જીવન ગમે તેવું પવિત્ર, નિષ્કલંક અને ઉચ્ચ હોય, છતાં અનુદાર સ્વભાવના મનુષ્યો તેમાં કાંઈ પણ દેશ આપણું કર્યા વિના રહે જ નહિ.
કેટલાક કહેશે કે આતો મનુષ્યનો સામાન્ય અવગુણુ છે. પણ જેને મનુષ્ય સ્વભાવને દૈવી સ્વભાવમાં બદલવા હેવ તેણે આ સામાન્ય અવગુણ ઉપર જય મેળવે જોઈએ એમ કહેવું એ ન્યાયયુક્ત છે.
આ સામાન્ય અવગુણ જણાવે છે કે તે પુરુષ ગમે તેટલું દાન કરે છે, છતાં જે આ પરદેજના અન્વઘણને સામાન્ય અવગુણ તેનામાં હોય તે હજુ તેને બહુ શિખવાનું છે. આ અવગુણનું કેવું સારું પરિણામ આવે છે, તેને કદાપિ તમે વિચાર કર્યો છે ?
કાળીએ મહામહેનતે અતિ શ્રમ લેખ, આત્મભોગ આપી જાળ રચે છે, પણ તમે હાથ હલાવીને તેને એક ક્ષણમાં નાશ કરે છે. તે જ રીતે કોઈ મનુબે કેટલા પ્રકારના સ્વાર્થને ભેગ આપી, પરોપકારનાં કામ કરી, ઈન્દ્રિયનિગ્રહ કરી ચારિત્ર પ્રતિદા બાંધી હોય; તેને તમે એક ક્ષણવારમાં ગાફેલાઈથી બેલેલા એકાદ શબદથી, આંખના એક કટાક્ષથી અથવા તે ખભાના મરેડથી તોડી નાંખે છે, આ શું ઓછી નિર્દયતા છે ? આવો પુરૂજ અનઉદાર નહિ તે પછી અનઉદાર કેણ કહેવાય !
Page #21
--------------------------------------------------------------------------
________________
ખરી ઉદારતા.
૧૯
કાઇના સંબંધમાં સાંભળેલી વાત ઉપરથી અભિપ્રાય બાંધી ખેસવામાં, અને વગર પૈસાના ફેરીની માફક જ્યાં ત્યાં તે વાત ફેલાવવામાં આપણે કેવુ ભારે જોખમ ખેડીએ છીએ, કેટલાકને રડતાં કરીએ છીએ, કેટલાકનું આખુ જીત્રના દુઃખમય બનાવીએ છીએ, કેટલાકને આપધાત કરવા જેવા પ્રસંગમાં આણી મૂકીએ છીએ અને કેટલાકનું ચારિત્ર લૂટી તેમને હમેશને વાસ્તે પાયમાલ કરીએ છીએ, આ ભયંકર પાપને એ ખ્યાલ આવતા હેય તે પર્સનદાના પાપને દેશવટે આપી ઉદારતાને પાઠ શિખે. આપણે ઘણીવાર અજ્ઞાનવાદી ( Ignorants ) ની નિદા કરીએ છાએ, અથવા તેમની તરફ્ હલકી ત્તિથી જોએ છીએ પણ તે અજ્ઞાનવાદના કાંઇપણ ગુણ હેય તે તે આ બાબતમાં છે, તેમ કહે છે કે ‘અમે જાણતા નથી, માટે માનતા નથી. ’ આ નિયમ પ્રમાણે આપણે કાંઇપણુ મનુષ્ય સબંધી અભિપ્રાય બાંધવામાં વર્તવુ જોઇએ. આપણે કાઇ મનુષ્યને નજરે પણ ન જોયે હાય તેના સંબંધમાં પશુ ન આવ્યા હોઇએ, છતાં અમુક માધુર્સે તેના સંબંધમાં કહેલી વાત ઉપરથી અભિપ્રાય આંધવા, અને તૈટલેથી પણ બેસી ન રહેતાં તે બેધડક જ્યાં ત્યાં જણાવતાં ફરવું એ મેટામાં માટેા અવગુણુ છે, અને એજ ખરી ઉદારતાની ખામી છે.
આપણે સામાન્ય વાચિતમાં એવા નિયમ પ્રતિપાઘ્ન કરીએ છીએ કે સામા મનુષ્યને પેાતાના બચાવમાં શુ કહેવાનુ છે, તે સાંભળ્યા સિવાય આપણે કાંઇપણુ અનુમાન આવી શકીએ છીએ. છતાં આપણા મિત્રા, સ્વજને અને સાંઆના સખધમાં, તેમના તરફના ખચાવની લીલા સાંભળ્યા સિવાય ચૈકસ ખાટા અભિપ્રાયે! બાંધી અેસીએ છીએ, એ હૃદયની
કેટલી બધી નિષ્ઠુરતા ! ક્રૂરતા !! તે આ નિષ્ઠુરતા અને ક્રૂરતાના પાપમાંથી ખચવું હેય તેા મનને ઉદાર બનાવે, નાના નાના દેખાને જતા કરે, ઉપાધિના દેશ તરફ દ્રષ્ટિ નહિ કરતાં અંદર રહેલા પ્રકાશિત આત્મતેજને નિહાળતાં શિખે અને કાઇપણ મનુષ્ય કે બનાવ સંબંધમાં ચાકસ એતરી અભિપ્રાય બાંધવાને બદલે મનનાં દ્વાર નવા પ્રકાશ મેળવવાને ખુલ્લાં રાખ. આથી તમારૂ મન સ્ફટિક જેવુ નિર્મળ થશે, અને આત્મજ્યંતિ તે પર
પડી તમને ઉન્નત બનાવશે.
ગણિતશાસ્ત્રના વિદ્વાન પ્રેફેસર !-પેાતાની વાંચનની રૂમમાં કષ્ટને પેસવા દેતા નહીં. માત્ર તેની ‘ વ્હાલી 'ખિલાડી ને તેનું બચ્ચું મેનેજ પેસવાની રજા હતી. પણ તે ખેને પેસવા માટે બારણાં ઉધાડતી વખતની કાંટાળાભરી કચડ કયડ માટે તે કંટાળતા ને એક રસ્તો શેષધી કાઢયા.
તેણે ભીતમાં એક મૈટુ અને એક નાનુ એમ બે કાણાં પાડયાં ને ખીલાડી મોટા કાણાંમાંથી ને અચ્ચુ નાનામાંથી સુખેથી ન આવ કરતાં.
પ્રેસરના એક મીત્રે તેને પુછ્યુ “ મી. ક–ોલાડીયા માટે બે કાણાં પાડવાની કઈ પશુ અગત્ય શ્વેતા નથી. યુ મેટા કાણામાંથી નાનું બચ્ચુ ન નીકળી શક્ત ? ખરેખર ગણિતશાસ્ત્રી પ્રેફેસરે પેાતાની ગણત્રીમાં સજ્જડ ભુલ કીધી હતી. પ્રોફેસર શરમાઈને ચાલી ગયા.
Page #22
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
शब्दनी दिव्य शक्ति. ( મણિલાલ મોહનલાલ વકીલ. પાદરા. )
Think before you speak, Look before you leap. यदा यदा मुञ्चति वाक्य बाणम् तदा तदा जाती कूल प्रमाणम्
વિચારીને વિર ઉચ્ચાર વાણિ.” તિરના ઘા રૂઝાવા રહેલ છે પણ શબ્દના બાણના ઘા કદી રૂઝાતા નથી કારણ તે ઘાનો મલમ અદ્યાપિ કોઈ પણ હકીમે બનાવ્યોજ નથી.
વાચક વૃંદ ! જનસમાજની દ્રષ્ટિ મર્યાદામાં તદન જડ જેવો જણાતે “ શબ્દ” કે દેવિ છે; અને તેની અસર કેવી ચમત્કારીક છે; તેનું કઈક વિવેચન હું તમને કહી જાઉં છું.
તિર્થંકર ભગવાને ઉચ્ચારેલા અને ગણધર ભગવાને ગુંથેલાં સુ જે દીર્ધકાળથી પ્રરૂપણ કરે છે, તેમજ ફોનોગ્રાફ નામનું યંત્ર શોધી કહાડી આખી આલમને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખનાર મહાન તત્વવેત્તા “એડીશન ” ની શોધખોળથી અધુના જણાવ્યું છે કે
શબ્દ ” એ પુદગલીક વસ્તુ છે અને જેવો તે બેલાય છે કે તુર્તજ તેનાં પરમાણુ ( Particles ) ચાદ રાજલોકમાં ફેલાઈ આપણી કવિયને અથડાય છે.
જેવા પરમાણુંઓના સ્કંધનો તે “ શાબ્દ’ બનેલો હોય છે. પછી તે ગમે તે શાંતિનાં કે ક્રોધના ને ગમે તેવા મુખમાંથી તે બેલા હોય છે તેવોજ તે લાભ કે નુકશાનકારક થઈ શકે છે, કારણકે આપણે જોઈએ છીએ કે કઈ મહા સમર્થ-પગી કે જે દુનીયાં દારીથી તદન વિરક્ત હોય છે અને આત્માનંદમાં મસ્ત હોય છે તે જે કંઈ પ્રસન્નતાથી કંઇ “ શબ્દ” લે છે તો તે “ વરદાન “ ગણાય છે અને અતિશય સંતાપીત-ક્રોધીત થઈ બોલે છે તે તે શ્રાપ ગણાય છે અને તે વરદાન એવું ચમત્કારીક હોય છે કે તે પળમાં રંકને રાય, મુફલીસને ચક્રવર્તિ બનાવી શકે છે. જ્યારે શ્રાપથી રાયના રક ને ગાદીપતિને ભીખારી બનાવી દે છે. જો કે વરદાન વા શ્રાપ યોગીઓના મુખથી બોલાયેલા શબ્દ સીવાય બીજુ કંઇજ હેતું નથી. .
ઈતર સામાન્ય મનુષ્ય પણ એવા જ શબ્દો બોલી શકે છે પણ તેની સફળતા સિંચીત પણ થઈ શકતી નથી. સાત્વિકત્તિવાળા, પૂર્ણ બ્રહ્મચર્ય ધારણ કરવાવાળા, મોહ, માન, માયા, લોભના ત્યાગી અને આત્માનંદમાં રમવાવાળા યોગનિ મહાત્માઓની વાણી, એ તેમનું પરમાત્માની પ્રેમમય ભક્તિમય હદય જ હોય છે, ને તે વાણું એજ “ વરદાન ” છે કે જે ત્રીભુવનને ડોલાવી શકે એવું પ્રબળ સામ ધારણ કરે છે. એ પ્રતાપ તેમના પેગપૂર્ણ હૃદયને જ છે કારણકે સાક્ષાત પરમાત્માના અધિષ્ઠાયકોને પણ ચોગીઓનાં ‘વરદાન ” ( સ ) સફળ કરવા હાજરા હજુર રહેવું પડે છે. એવાં પ્રતિભાશાળી વરદાન એ છેગીઓના “ શબ્દ ” સીવાય બીજું કંઈજ નથી.
સામાન્ય મનુષ્ય પણ યોગીઓના બેલેલા શબ્દો ઉચ્ચારી શકે છે પણ તેઓ આ
Page #23
--------------------------------------------------------------------------
________________
શબ્દની દિવ્ય શક્તિ.
૨૧
www
ત્યંત તેજ પદાર્થો ભક્ષણુ કરતા હેાવાથી, નિદ્ર, વિકથા-મૈથુન ને અનાચારે સેવતા હેાવાથી, હૃદય પરમાત્માના પ્રેમ વિનાનું જીરૂં હેાવાથી, અને હૃદય મલીન હેાવાથી~~(જેમ જૂઠ્ઠું ખાલનારના શબ્દો ખીજાએ પ્રમાણુ રાખતા નથી તેમ) તેમના તે શબ્દ વરદાનપણ ધારણું કરી શકતા નથી અને તે સત્યજ છે કે કયાં તે મહા સમર્થ યેાગીએ અને કાં તે પામર મનુષ્યા ? !
મનુષ્ય માત્ર કે જેઓ વૃત્તિએના દાસ છે—કાઇ પણ જાતના નિયમ ૩ સુત્ર વિના અનિયમિત જીવન ગાળનાર હેાય છે, પરમાં કે પરમાત્માનું જેમને લેશ પણુ જ્ઞાન હેતુ નથી, સદ્ગુરૂના વચનામૃતનું પાન કદી હાતુ નથી તેવા પરમાત્માને પોતાના હૃદયમાં લાવી તેમનાં દર્શન ઇચ્છે—પોતાના શબ્દોની સફળતા ઇચ્છે, એ કેમ બની શકે વા૨ે ? અાય. કારણકે વિચાર કરે કે આપણે કાઇ અમલદારને આપણા ત્યાં પધરાવવા—લાવવા ઇચ્છીએ તો પ્રથમ આપણે આપણું ધર-આંગણું સાફ કરવુ પડે છે—તેના સત્કાર અર્થે તૈયારીએ કરવી પડે છે—અને કદાચ ગાયકવાડ સખા મહારાજને આપણે ત્યાં લાવવા ધારીએ તે તો આપણે કેટલી ચોખ્ખાઈથી આંગાધર~સાન્ કરીએ, પાણી છંટાવીએ, ધ્વા તારણુ બાંધીએ-કેવાં પુષ્પ-મત્ત-ઉડાવીએ ને મહારાન્તને કેમ કરીને ખુશ ખુશ કરી શકીએ તેનાજ ખ્યાલ આપણે રાખીએ છીએ—પણુ કદાચ નામદાર શહેનશા આપણે ત્યાં તો નહિ પશુ દેશમાંજ પધરાવવા હાય !—તેમના માટે આપણે શહેરાનાં શહેર બંધાવી દઈએ અર્ધ વાવટા તારણા બાંધી ઇએ, અને રૂપીઆના ખર્ચે કરી અવનવા ફેરફાર કરી નાંખીએ, તે। ભાઈ ! આ તે આપણા હૈનાહના પણ શહેનશાહ, અનાથના નાથ, ત્રીભ્રુવનના સ્વાૌ, ઇન્દ્ર સરખાનેા પશુ પુજ્ય, અારણુ શરણુ, તરણુ તારણહાર પરમાત્માને આપણા હ્રદય રૂપી ઘરમાં પધરાવવા સારૂં આપજી હ્રદય શું તદન સ્વચ્છ–સુગંધમય–ને સુંદર ન કરવુ તે એ કે ? મેહમાયાના કચરાવાળુ, વાસનાએ રૂપી દુર્ગંધીવાળુ અને અને અધમ અનાયારેા રૂપી માંકડ મચ્છર વાળુ-ને રાગ દ્વેષ રૂપી કુતરાઓના નિવાસ વાળું મેલુ હૃદય શું પરમાત્માને પધરાવા લાયક યેાગ્ય સ્થળ છે શું ? ના ! ના ! કદી નહી. એવા મલીન સ્થળમાં પરમાત્મા આવવાની સાફ ના પાડશે ! તેમને માટે તે ધર્મ ધ્યાનરૂપ સાવરણીથી હૃદય સાક્ સ્વચ્છ કરી વૈરાગ્ય ને બ્રહ્મરૂપ તાપથી મેહુ માન માયા લાભ આદિ તૃણું બાલીનાંખી સમભાવને સુમતિ— રૂપ જળના છંટકાવ કરી દયા, વૈરાગ્ય, ઉદાસીનતા રૂપી સુવાસી અત્તરને! છંટકાવ કરી, આત્માનંદની દિવ્ય લહેરીએ નું પારણું આપણા હૃદય પટપર બાંધીશું તો ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા આપેપ તે પારણાપર આવશે ગેસસે અરે સાક્ષાત્કાર ખુલશે ! ! કેમ ન આવે ! પરમાત્માને કરેલુ આમંત્રણ ખરા હૃદયનું હેાય તે હ્રદય પરમાત્માનું રટન-મનન-ધ્યાન વિશુદ્ધ રીતે કરતુ હાય, પધરાવવાનુ ઘર સ્વચ્છ-સુંદર હાય તો તે હ્રદયમાં પ્રભુ મ ન આવે ! અહા ! બલિહારી શા માટે ન આવે તે! જેએ. એવા પ્રભુમય હૃદયથી ઉચ્ચરાયલા શબ્દો શું સલૢતા ધારણુ ન કરી શકે } ? અલબત કરી શકેજ,
એવાં ઘણાં આલી જેવાં હૃદય! હાય છે કે જે ખાતાં ગાંડાં ધેલાં—જશુાય-પણુ અંદરથી તે હ્રદયે પ્રભુ પ્રેમમય-ભક્તિવાન–ને આત્માનંદની અજબ ખુમારીમાં મસ્ત ઢાય છે કે જે ખુમારીમાં આનદધનજી જેવા મહાત્માએ સુવર્ણસિદ્ધિને હીસાબમાં ગણી નહેાતી
Page #24
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
૧
.
ને તિર્યકરોએ ચક્રવર્તિની રીધ્ધીને લાત મારી હતી. એવા પરમામામાં સાક્ષાત્કાર કરેલા હદયોના આશીર્વાદ કે શ્રાપ સત્ય નિવડે ને તે દીર્ધકાળ સુધી પહોંચે એમાં શું નવાઈ ને એ શ્રાપ ના આશીર્વાદ તે “ શબ્દ ' સીવાય કંઈજ હોતું નથી.
મૂળરાજ સોલંકી પર ગુસ્સે થઈ એક વખતે કઈ ચારણી ( ભાટની સ્ત્રી ) એ તેને “ ભૂતા ” રોગ થવાનો શ્રાપ આપો હતો તે રાગ ગાદી પર બેસનાર દરેકને થતું હતું. છેવટ “કુમારપાળ રાજા તે ગાદી પર બેઠા ને તેમના શરીરમાં તે રોગ પ્રવેશ કરવા લાગ્યો. તે જયારે તેમના ગુરૂ કલિકાલસર્વજ્ઞ શ્રીમદ હેમચંદ્રાચાર્ય જાણ્યું ત્યારે તેમણે કુમારપાળ પાસે રાજ્ય માગી લીધું અને પતિ ગાદીએ બેઠા તેજ “ સૂતા ' રોગ આચાર્યના શરીરમાં પડે. આચાર્યશ્રી મહા સમર્થ હતા. તેમણે તુર્ત જ એક કહોળું મંગાવ્યું અને
પરકાય પ્રવેશ” વિદ્યાના બળે પિતાના જીવને કળામાં પેસા ને તે જ વખતે જવ સાથે “ ભૂતા” રોગ પણ કેળામાં પેઠે. પછી કેટલાક (શબ્દો મંત્રોચ્ચાર કરી એક ઉંડા ખાડામાં તે કેહનું દાટી દીધું-અને આમ સૂતા રોગ કુમારપાળના વંશમાંથી હમેશને માટે અદ્રશ્ય થયે વાંચો! એ “ શ્રાપ ” “ પરકાય પ્રવેશ’ વિદ્યા-મંત્ર–ને શ્રાપનું નિવારણ એ બધું શું હતું ફક્ત અમુક “ શબ્દો જ બીજું કંઇજ નહીં. જુઓ કે ફક્ત ચારણીના ખરા છગરથી બેલાયલા શબ્દ તેજ શ્રાપ હતા અને તે શબ્દોએ કેટલી પેઢી સુધી ખા. નાખરાબી કરી હતી. આ ઉપરથી " શબ્દ ” ના સામર્થ્યનો ખ્યાલ આવશે.
ખરેખર ભક્તિ ભાવથી–પ્રેમપૂર્ણ હદ ધારે તો પિતાની વાંછનાઓ પાર પાડી શકે, અને ઇચ્છીત લાભ મેળવી શકે. આ બાબત નૃસિંહ મહેતા તથા મિરાંબાઈ જેવા ભક્તના અન્ય દર્શનીઓના દાખલા દૂર મુકીએ તો આપણે માટે આપણેજ શાસ્ત્રોના દાખલા મોજુદ છે. પૂર્વ જ્યારે બહુ ઉપસર્ગો થતા હતા ત્યારે “ ઉપસર્ગ હર ” નામક સ્તોત્રના ઉચ્ચારથી સાક્ષાત દેવતાઓ હાજરાહજુર આવતા ને બોલાવનારનાં કાર્યો કરતાં એ આવાહન શક્તિ પણ “શબ્દ” સીવાય બીજી કંઇજ નહોતી.
વળી આપણે જોઈએ છીએ કે મંત્રવાદીઓ-મંત્ર (શબ્દ) સામર્થ્યથી ધારે તે કરવા સમર્થ હોઈ શકે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે પાટણમાં જોગણ તથા દેવિઓને બાંધી રાખી હતી. આનંદધનજીએ જવરને દુર બેસાડ્યો હતો. હરિભદ્રસુરિએ પિતાના ચેલાનો ઘાત કરનાર ચાદ ચુવાળીસ બંધ સાધુઓને કાગડાઓ બનાવી દીધા હતા અને હાલ પણ અનેક માણસે સર્ષ જેવા ભયંકર વિષધરનું વિષ શાંત કરી શકે છે. એ મંત્રો “શબ્દ” શીવાય બીજુ શું છે? માત્ર જોવાનું શબ્દોના ઉચ્ચારનારની અજબ યોગ શકિત. તેમના બ્રહ્મચર્યને પ્રતાપ આત્મસંયમ, ને દિવ્ય શક્તિ જ છે ને તેનાજ પ્રતાપે તેમના બેલાયેલા “શબ્દો' વરદાનરૂપે પ્રણમે છે.
આપણેજ પ્રાચીન જૈન ગ્રંથનો મહાન વજમય બચતોડને લોહ થંભ” કાઈથી પણ કદી બોલી શકાતો નથી–એવી દિવ્ય શકિતીથી તે બંધ કરવામાં આવ્યો છે કે તે ઉઘડેજ નહી ને તદ્દ દ્વારા બહુ મુલ્ય અસંખ્ય ગ્રંથોનું રક્ષણ થઈ શકે છે પણ સિદ્ધસેન દિવાકર સૂરિજીએ બહુ મુલ્ય ઔષધિઓના ચુર્ણને અમુક (શબ્દ) મંત્રોથી મંત્રી તે સ્તંભ ખોલ્યો હતો અને ફકત બેજ વિદ્યાઓ શીખ્યા તેટલામાં તે તે પુનઃ દેવી શકતીથી બંધ થઈ ગયો અને કોઈથી પણ ન થાય તે કાર્ય સિદ્ધસેન દિવાકરે કર્યું ને તંભ ખેલ્યો. પણ શાથી? ફક્ત
Page #25
--------------------------------------------------------------------------
________________
શબ્દની દિવ્ય શક્તિ,
અમુક શબ્દોની સ્હાયતાથી કહા વાંચક શ્રૃં ! શબ્દસામર્થ્ય કેટલું હાવુ તે એ.
અતુલ મેગાળ-નિર્રસમ ભક્તિભાવ ને પ્રેમના અપૂર્વ સામર્થ્યથી હૃદયના ઉચ્ચરાયલા શબ્દો એ મત્રો ને વિદ્યા છે.
"3
તિરના ઘા રૂઝાવા સ્હેજ છે, પણ શબ્દોના બા રૂઝાવા મુશ્કેલ છે. કારણ તે ધાને મલમ ક્રાઇ ટુકીમે અનાવ્યાજ નથી. એ શુ બતાવે છે? શ્રેણી વખત તામસી પ્રકૃતીના મનુષ્યે ક્રાવાવસ્થામાં એવા શબ્દો ખેાલી જાય છે કે તે શબ્દો સામા માણુસની છાતી ચીરી નાંખે છે. ગુસ્સાથી ખાલાયલા ‘ શબ્દો ’નું વાતાવરણુ ક્રોધના સ્કંધોથી ભરપુર હૈાય છે. ને ગમે તેવા શાંત હૃદયમાં પેસતાં તે શબ્દો પ્રબળ આધાત કરે છે ને મેટી હાનીઓને યુદ્દાના કારણુ ભુત કદાચ ધવી મેલાયલા થોડા શબ્દો થાય છે.
56
*
રાન રાન ભટી
ભીમગેનના અધ પુત્ર ' નામના એજ શબ્દોથી દુૉંધને પાંડવાને કરી. મહાભારતનું મહાન યુદ્ધ આરંભ્યુ. તે કૈારવ કુળ નાશ થયું. કારવામાં ના કહેવાથી મહા પ્રતાપી ક્ષાત્રવશચુડામણિ રાણા પ્રતાપ અનેક યુદ્દા કરી નામના મુકી મરણ પામ્યા. મેવાડના રાણા રાજસંહના હાથમાં સપડાયેલા શહેનશાહ આર ગજેબ, તેની રાણીએ અને, આખુ લાખા માણસનું લશ્કર એ બધાના વનના આધાર ફક્ત ( રાજસિંહની સ્ત્રીના) હા કે નાના શબ્દ પર લટકી રહ્યા હતા. મોટા મોટા વિગ્રહાના અંત પણ સલાહના શબ્દથીજ આવે છે. એકજ શબ્દથી હરીશ્ચંદ્રે રાજ્ય આપ્યું ને એકજ શબ્દે રાજ્યારાના દીવસે રામચંદ્રજીએ દેશવટે લીધા ને પૂર્વે પણ અનેક રાજકુમારે એ શદે ( મહેણાં થીજ દેશવટા લીધા છે. એક નિવ * શબ્દ 'તુ કેવુ દિવ્ય સામય છે,
એક મીઠા શબ્દો મેાલનાર મનુષ્ય પેાતાનુ પ્રસરાવે છે, સાને મિત્ર બનાવે છે, ડાહ્યા ને સારા વરજી શાંત અને આનંદમય રાખે છે. જ્યારે કટુ ધીક્કારે છે—સાને શત્રુ કરે છે. પાતાની આસપાસ
રાનરાન ને પાન અકબરનું સ્વામીત્વ સ્વી
છે
જીવન આનંદમય કરે છે, સર્વત્ર માનદ ગણુાય છે ને તે પેાતાની આસપાસનુ વાતાશબ્દ ખેલનાર માણુસને આખી દુનીયા ગુસ્સો ત્રાસ દુઃખ ને અશાંતિજ દેખે છે,
તેનુ શરીર પશુ કૃશ બનાવે છે ને પાપનાં અનેક ખાતાં બાંધે છે અને ત્યારેજ પેલા કવિનાં સુવાક્યથી સ્નેહ સદૈવ વાધે--કુવાકયથી કલેશ હંમેશ લાવ.” એ વાકયને એએ છીએ. માટે વિચારીને વિર ઉચ્ચાર વાણી.
**
આપણે ખરૂ` પરંતુ
<<
"
સારા શબ્દોનાં આન્દોલને મિત્રતા-શાંતિ-ને આનંદ પ્રસરાવે છે ને તે દરેક આત્માને તત કરી દે છે, જ્યારે કટુ શબ્દો મેલતાંજ અશાંતિ ક્રોધ તથા શત્રુતાનાં રજકણો ફેલાઈ જાય છે તે ગમે તેવા શાંત હૃદયના મનુષ્યને પણ તત કરી દે છે.
વાંચક ! હુંમેશાં ! ક્રાઇ પણ સ્થિતિમાં, કાઇ પણ શબ્દ ખેલતાં પહેલાં બહુજ વિચાર, કારણુ Think before you speak and look before you leap. ખેલતાં ૫હેલાં વિચાર કરે, અને કુદતાં પહેલાં જીચ્યા.”
દુનિયાંપર અપૂર્વ શાંતિ, ભાતૃભાવ, પ્રેમ, તે આનદના એધ વર્ષોવવે કે અશાંતિવૈર-શત્રુતા-દુઃખ પ્રસરાવવું એ દરેક શબ્દ ખેલનારનાજ હાથમાં છે, ઘણીવાર ઘણાકને આપણે ખેલતાં સાંભળીએ છીએ કે અરેરે ! હૂં' એવું છેલ્લ્લા ન હેાત તે। કેવુ સારૂં ? મ્હેં ખાટુ કયુ ! પણ ખેલતાં પહેલાં વિચાર રહેતા નથી ને બેલનારને ખ્યાલ ડાતા
Page #26
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
નથી કે મારા બોલવાનું શું પરિણામ આવશે. કોઈ પણ બેલનારે હમેશાં વિચારવું કે મહારા બોલાયેલા શબ્દ કોઈને પણ ઉપયોગના શાંતિના કે કામના જ હોવા જોઈએ. કારણ શબ્દ એ દિવ્ય વસ્તુ છે.”
- રાજાઓને એક શબ્દ અનેકને સુખમય કે દુઃખમય કરવા શકિત ધરાવે છે. દુર્યોધનના દ્રૌપદિ પ્રત્યેના અપશબે કૌરવ કુળ નાશ કરાવ્યું, દશરથપુત્ર રામને સુર્પનખા પ્રત્યેના લમેના જવાબમાં “ના” શબ્દ રામાયણનું યુદ્ધ કરાવ્યું ને શહેનશાહ જ્યોજ પાંચમાના એક દે કલકત્તાની રાજધાની ફેરવી દિલ્હી રાજધાની બનાવી દીધી ને વૃદ્ધ સાવીના એકજ શબ્દ હરિભદ્ર સુરીએ તળવા ધારેલા ૧૪૪૪ બૌદ્ધ સાધુ કાગડાને અભયદાન અપાવ્યું–ને મહાવીર સ્વામીના પૂર્વ ભવમાં બેલાયલા થોડક શબ્દોએ તિર્થંકરના ભવમાં કાનમાં ખીલા ઠેકાવ્યા. એક ક્ષણ માત્રમાં નિર્જીવ શબ્દ કેટલી નાશ કે શાંતિ પ્રસરાવવા શકતીવાળો થાય છે?
એક એક શબે હજારો જાન બધા છે, એક એક શબ્દજ લાખનું નીકંદન ગયું છે એક શબ્દજ શહેરનાં શહેર નાશ પામ્યાં છે એક શબ્દજ શહેરો બંધાયાં છે. એક શબ્દજ દુનીયા પર શાંતિનું સામ્રાજ્ય પ્રસર્યું છે અને એક શબ્દજ સર્વત્ર સત્યાનાશ વળતું દેખાયું છે. શબ્દનું કેવું અજબ સામર્થ ?
દેશના, ગામના, સંધના, કે ન્યાતના ને છેવટ ઘરના નેતાએ તે પિતાના દરેક શબ્દ બહુજ સંભાળપૂર્વક બલવાને છે, ને શબ્દ શબદે વિચાર કરવાનો છે. કારણ પિતાના બેલાયેલા શબ્દ ઉપર કેટલા મનુષ્યના હિત અહીતનો આધાર છે ને પોતાની પાછળના માણસો તે શબ્દનું અનુકરણ કરશે માટે તે કેવા બેલાય છે તેનો વિચાર કરવો. બનતાં સુધી નિતાએ તો પોતાના આચાર વિચાર-વાણી-આહાર-વિગેરે એવાં શુદ્ધ રાખવાં જોઈએ કે કોઈ પણ જાતની અશુદ્ધિને ચંચપ્રવેશ થઈ શકે નહીં કારણ તે અશુદ્ધિ પિતાને એકલાને જ નહીં પણ પોતાના પાછળનાને તથા આખા સમુદાયના હિત અહીતનું કારણ થઈ પડે છે.
શબ્દોને સારા કે નરસા, મીઠા કે કડવા, નમ્ર કે તામસી કરવા તે બેલનારના આહાર સબત ને જ્ઞાનપર આધાર રાખે છે. શાંતિ, પરોપકાર, ધર્મ આબાદીને દયાના ચાહાનાર દરેક સાજન મનુષ્ય હમેશાં સાદે સાવિક ને ઉંચે ખોરાકજ ખાવો. બનતા સુધી બહુ તી ખે
ખા કે તામસી ખોરાક ખાવો નહી. વળી દારૂ કે બીડી ને એવાં બદી ભર્યા વ્યસન તે રાખવાં જ નહી કારણ તે બધાં વ્યસન પાશવ વૃત્તિને વૃદ્ધિગત કરે છે. જે અંતે મનુષ્યને નકનાજ અધીકારી બનાવે છે. હમેશાં ધાર્મિક પુસ્તકોનું વાંચન યોગીઓનું સેવન, સજનોની સોબત, તથા વૃત્તિઓને નિર્મળ તથા સંયમ વાળી રાખવી ને પછી જુવો કે તેમની વાણીમાં કેવું અમૃત વહે છે. તેમની સંતતિ કેવી વિનયી ને મધૂર ભાષણ કરનાર નિવડે છે.
દરેક સુખના અભિલાષ મનુષ્ય પોતાના વિચારો ઉચ્ચ-આચરણ શુદ્ધ-વૃત્તીઓ શાંત વાણી અમૃત તુલ્ય મીઠી ને પ્રકૃતી ચંદ્રકીરણ જેવી શીતલ રાખવી જોઈએ. કારણ કદી પણ ભુલશો નહી કે અજાણે પણ બેલાયેલા શબ્દોના કીરણ (સ્કો) ચૌદ રાજલોકમાં ઘણાકને સુખી વા દુખી કરતા કરતા અમુક માણસના હૃદયમાં પેસવાના ને તેનું પરિણામ શુભ વા અશુભ આવવાનું જ; અને તેના કારણભુત પણ “શબ્દ” ના બેલનારજ થવાના. આપણે જોઈએ છીએ કે લાંબા વખતના ન્યાતજાત સંધ કે ગામના જધડા કોઈ પ્રતિભાશાળી મનુષ્યના એક શબ્દથી જ જડમૂળથી નીકલી જાય છે. શું તે શબ્દ સેનાના વા રનના છે ?
Page #27
--------------------------------------------------------------------------
________________
ના ના નિઃસ્વાર્થ –પરમા માન્ય શબ્દ થાય છે.
દિવ્ય પિતૃ પ્રેમ,
૫
વૃત્તિવાળા મનુષ્યના મુખથી તે શબ્દો પડયા માટેજ તે સ
બનતાં સુધી શબ્દ ખાસનારે પાતે ખેલવા મુજબ વર્તે છે કે નહી ? ખાડી મુખમાં ધાલી ભીડી ત્યાગવા ખેલે છે તે તપાસવું તેમજ પેતે ખેાલે છે તે વ્યાજબી વા જેમ છે તેમજ ખેલે છે તે જોવું. કારણ તેમાં પાતેજ ઢગાય છે. “ દુનીયાં આરસી છે, ”
વાચક‰દ ! શબ્દશ્રીના આપણા પર્યટનના અંતે આપણે નેઈ શકયા છીએ કે જુદી જુદી સ્થીતીમાં સારા કે ખોટા મેલાયલા શબ્દો મહાન ફેરફાર દ્વીત કે નુકશાન કર્યો વિના રહેતાજ નથી. માટે સુખના-શાંતિના ભ્રાતૃભાવના ને અંતે મુક્તિના અભિલાણિ મનુષ્ય - અંતે દરેક દરેક શબ્દ બહુજ વિચારપૂર્વક સંભાલીને શાંતિથી ખેાલવા. કારણુ એક વખત ઉચ્ચરાયેલા શબ્દ પછી તે સારે કે નરસા પણું “ હાથીના દત્તુળ”ની માફક પુનઃ મુખમાં પૈસતા નથી ને તિરના ધા રૂઝાય છે—પણુ શબ્દોના ધા કદિ રૂઝાતા નથી—કારણુ તે ધાના મલમ અદ્યાપિ કાઇ હકીમે બનાવ્યે નથી. ” માટે “ વિચારીને વિર ઉચ્ચાર વર્હષ્ણુ, ” વાચકવૃંદ ! શબ્દની કવિ દિવ્ય શકિત છે પ્રત્યલ મ—શાંતિ-શાંતિ-શાંતિ.
4:
r
दिव्य पितृ प्रेम.
( મણિલાલ મૈાહનલાલ વકીલ. પાદરા. ) પડયાં દુખા શિરપર, સહન સા કર્યાં પ્રેમ ધરીને; ધણુાં વેઠયાં, વાગ્યાં, હજી પણુ સહુ બાણ વચનેા. અમારી સેવા એ, પરિસદ્ઘ સહીકા કરવું; ગણી પ્યારૂ' સર્વે, જીવન વહવુ હે પ્રભુ ! સાં. શ્રીમદ્ બુદ્ધિસાગરજી
.
})
“ કાકીલાનું આલાપ યુક્ત મધુર ગાન, કુળ પુલના ભારથી નત્ર થયેલી તરૂરાજી, વિ કસિત પુષ્પથી સ્મિતહાસ્ય કરી રહેલ કૅામલ લતા સમુદાય, સ્વફ્ટીક જેવાં નિર્મળ જળથી લાલ ભરેલું અને પ્રફુલ્લ પાયણીએ યુક્ત એવુ મધ્યમાંજ આવી રહેલ એક નાનુ સરખું જળાશય, ભ્રમરાન મંજીલ ગાણ, પુષ્પ સુગંધ મીશ્રીત શીતળ પવનનું મંદમંદ વહેવુ અને નિર્દોષ પશુ પંખીઓથી જેની શાંતિમાં ઞીત ભંગ પડે છે એવા 'દનવન સરખા એક અરણ્યના અંતર્ભાગમાં આવી રહેલા ઉદ્યાનમાં, સાયંકાળના વખતે એક મલિન વૈષધારી, પણ સુંદર આકૃતિ યુક્ત, ભાવિ ઉન્નતિના સ્પષ્ટ ચિન્હાવાળા તજી, બરફના કડા જેવી સ્વચ્છ સફેદ શીલાતળ પર બેઠા મેઢા પાતાના કામળ હાથ તેના વિસ્તી ભાલ પ્રદેશપર ફેરવતા ક્રાઇ પણુ ગૂઢ-અતિ ગૂઢ વિચારેામાં મગ્ન થઇ ગયા છે.
તે ભગ્નહૃદય તરૂણ એકાએક દીધું નિ:શ્વાસ નાંખીને પેાતાના મન સાથેજ એલવા લાગ્યા, અહા ! મ્હારા જન્મ આવીજ સ્થિતીમાં થયેા હશે ? મ્હેં કર્તવ્ય પરાણું
"
Page #28
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા,
મુખ થઈને આજ સુધી આ સૃષ્ટિદેવીની નૈસર્ગીય રમણિયતા સાથે અલ્લડવૃત્તિથી કેવળ ક્રીડા કરવામાંજ બધો વખત નકામે ગુમાવ્યો ને ? આ વનશ્રીની ઉતમોત્તમ શોભા, આ નિકુંજો માંહેલી કેમલ વનલતાઓનું અસ્પષ્ટ જન, આ જળાશયોની દિવ્ય તરંગમાળાઓની દીર્વ–મંદ અને સુગંધિત લહરિઓ, મધુકરના સુવર્ણ ઘંટારવ સરખા મૃદુ કલરવ,
એ બધું જોતાં જોતાંજ, ફળફુલપર જીવન ચલાવનાર સુદ્ર કીટકની જેમ શું આ અમુલ્ય માનવ જન્મ ને અનેક ઉત્તમોત્તમ કાર્ય કરી શકાય એવું આયુષ્ય ધૂળધાણું કરી નાંખવાનેજ સરજાયું છે !!! મારા પર શસ્ત્ર પહેરગિરોને પેરો કેમ! દરેક જણ કરૂણામય દષ્ટિથી મારા તરફ જુવે છે છતાં બોલતા કેમ નહીં હોય ?
ઉત્તમ-ઉચા શીખરાવાળાં હે દો ! સહદ વધીકા બધિનીઓ ઉજજવલ પ્રકાશ રેડનાર રવિ કિરણે ! બાલ-કા–મને મારી કર્મ કથા કહે ! શા માટે મુગુ હાસ્ય કરો છે? બોલે. હું પણ પ્રષ્ટિ દેવિને એક નિઃસીમ સેવક છું મારી તમને દયા નથી આવતી શું? મારૂં સર્વ અમુલ્ય આયુષ્ય આવીજ કર્તવ્ય શુન્ય સ્થિતીમાં જ લય થશે? સહસ્ત્ર રશ્મી ભગવાન! તારી વિશદ-કિરણ-માળા અને દિગંત કીર્તિવાન અને શુરવીરોથી આક્રમિત થયેલા એવા કે પૂણ્ય શાળી નગર પ્રતિ નહી દેરી જાય ? જો ! તું હવે અસ્ત થવા જાય છે તો મારી આટલી વિનંતી લક્ષ્યમાં લે ! હું શિદિયા વંશજ છું ! છતાં નહીજ સાંભળે કે ? તું તિમીરમય નિશા દેવીને તારું સામર્થ અર્પણ કરીને નામ પણે અગાધ જળમાંજ પેસી ગયો કે? દુર્દેવ ! ત્યારે મહારે માટે શું અંધકારજ નિર્માણ થયું છે?
થયું ! અંશુમાલી અંશુમાલી અસ્તગત થયુ. તરૂણું નીશાદેવી, ધરણી દેવીને શુશ ભીત કરવા લાગી. સુર્યવિકાશી કમળો મૃત પ્રાપ્ય થઈ ગયાં. વિસ્તણું નીલાકાશમાં સતેજ તારલા ચમકવા લાગ્યા. અખંડ તિમીર-ધારાનો વર્ષાદ થવા લાગ્યો. ઉદ્યાને શ્યામ રંગી સાડી સજવા માંડી, નિશાચર–પશુ પંખીઓના કર્ણ કઠોર-હદય ભેદી અવાજ, હિંસક પશુએની વિકરાળ ગર્જના, ઘૂવડના ઘુ-ઘુ–અવાજ, વૃક્ષનાં ખરી પડેલા સુકાં પાંદડાં પર થઈને જતાં પશુઓનાં પગલાંને સરસર અવાજ, વાયુની નિઃસ્તબ્ધતા, કાજળ જેવા વૃક્ષોના બિહામણું આકાર, આવા આવા રજની દેવીના ભયકારક વ્યાપાર કેના હૃદયને ચલિત ન કરે? કોની વજ જેવી પણ છાતી ને ચીરાય? પણ ન ! આ તરૂણને ભય શું. તેની તે બીલકુલ ખબરજ નહેતી. તે તે સુન્ય દ્રષ્ટિથી ચોમેર તો બેડે હતો
પણ આહા! આશું આશ્ચર્ય! જુઓ ! સામેથી સફેદ વસ્ત્ર પરિધાન કરેલી એક સુંદર વ્યક્તિ ધિમા કદમે તે તરૂણ તરફ જ આવે છે. આ કોણ? કઈ પિશાચ નહીં હોય! અથવા તે કઈ વનની વાસની તે નહીં હોય ? હા ! હા બીજી કલ્પના જ બરોબર છે. જે વારંવાર દીર્ઘ નિ:શ્વાસ નાંખે છે, જેનો મુક્ત કેશ ભાર, બે પરવાઈથી પીઠ પર પડ પો મલયાનિલ સાથે રમે છે, જેના કરકમલમાં એક પ્રકાશ યુત દિવી પકડેલી છે, જેનાં વિસ્તૃત નેત્ર યુગલમાંથી ટપટપ અ૭ બિંદુ ટપકે છે, એવી તે અરણ્ય નિવાસીની જ હેવી જોઈએ. હાયરે ! દુઃખ કમ? તું કઈમ તો ખરેજ, પણ તારામાં કમલભવ શક્તિ તો નથી જ. તું સશીલ માણસોને ઘેરી લે છે, તું નિપુર છતાં કૃતની છે. તું સ્ત્રી, પુરૂષ યુવાન, બાલક,
Page #29
--------------------------------------------------------------------------
________________
દિવ્ય પિત પ્રેમ,
ર૭
વૃદ્ધ, કંઈ પણ જોતો નથી. તું ખરેખર માનવ દેવ છે. તારાથી મનુષ્ય સુખ જોઈ શકાતું નથી.
પણ કદમ ! તું મનુષ્યોને ફાયદો પણ કરે છે ! માનવ જન તહારી લીલા અનુભવ્યા શીવાય ઉનતીને પામી શકતો નથી. તું કર્તવ્યની ઓળખાણ કરાવે છે. ઈશ્વર ભક્તિ યાદ કરાવે છે. નાસ્તીકને આસ્તીક બનાવે છે, પણ જેટલી તારી સ્તુતી કરીએ તેટલી–બક્કે તેથી વધારે પણ તારી નિંદા કરીએ તો પણ શોભશે.
તે તરૂણ ચકિત દ્રષ્ટિથી તે વ્યક્તિ તરફ જેવા લાગ્યો. તેને કઈ જ સમજણ પડી નહિ. તે વ્યક્તિ જેમ જેમ પાસે આવવા લાગી તેમ તેમ વધુ વ્યાકુળ દેખાવા લાગી. નજદીક આવતાં જ તે દુર્દેવી તરૂણ ધૈર્યથી બોલ્યો, “તું કોણ છે ? બેલ, મનુષ્ય કે પિશાચ ?”
ઉત્તર ન દેતાં તે વ્યક્તિ ગંભિર દ્રષ્ટિથી તેના તરફ જોવા લાગી. ઉત્તર નહી મલવાથી તે તરૂણ પુનઃ બોલ્યો, “પ્રત્યક્ષ માનવહૃદયને કમ્પિત કરનારી કાલસ્વરૂપણ રાક્ષસી-વાકાલી, કે તું ગમે તે હશે તો પણ આ શિશદીયા વંશભૂત રજપૂત તહારા ભિન્નકારક આચરણથી બિલકુલ ડગમગનાર નથી. બેલ! આ વખતે, આ ઠેકાણે અને એકલી જ આવા વિચીત્ર વેશથી આમ આવનાર તું કોણ છે ! મારી પાસે તને કઈ અપેક્ષા છે? કંઇ માંગે છે ?”
તે વ્યક્તિના ફરફરતા અધર ઉપર થઈને ફક્ત એક જ વયન પુષ્પ ખર્યું, “હા” જ શું માંગે છે ? ” જ તનેજ. ”
શું મનેજ, ” “હા” ને ટકે ને ટચ જવાબ મલ્યો, ચારે તરફ નેત્ર ફેરવતો તે તરફ બે “ હું તારી સાથે આવું ? ”
વિશ્વાસ હોય તેજ.”
છે તું કોઈપણ છે. સ્ત્રી જાતિથી હું બીતે નથી ને સ્ત્રી જાતને મારા તરફથી કોઈ પણ જાતની બીક રાખવાનું કારણ નથી. ચાલ હું આવવા તૈયાર છું. તે વ્યક્તિ પાછી ફરી દીપકનો પ્રકાશ ફીકકે ધ્રુજતો હતો તરૂણનું હદય બીકથી નહીં પણ આશ્ચર્ય કારક બનાવથી ધબકતું હતું–તે વ્યકિત ઉતાવળે પગલે ચાલવા લાગી–તે તરૂણ પણ પુઠે પુડે ચાલવા લાગ્યો.
આ વખતે પૂર્વ રાત્રીનો પહેલો પ્રહર ચાલતું હતું. આજ તૃતીયા હોવાથી ચંદ્ર મણાંજ ક્ષિતીજ પર આવીને અમૃત–વર્ષણ કરતો હતો. ચંદ્રવકાસી કમળ પ્રફુલ્લતાથી સ્મીત પૂર્વક તારાનાથ–સ્વાગત-ગિત મુગુમણું ગાતું હતું. જગત અરણ્ય શાંત હતું–ફકત પ્રકૃતીજ હાસ્ય કરતી હતી.
અપૂર્ણ
Page #30
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રભા
पथ्थर भांगनार.
(મળેલું )
પુર્વે ઘણુ વખત ઉપર જાપાનમાં એક પથ્થર ભાંગનારો હતો, કે જે મોટામેટા રસ્તાઓ ઉપર કામ કરતા હતા. આવા રસ્તાઓ ઉપર તે દિવસ સુધી, દરેક જાતની હવાએ, દરેક રતુમાં, વરસાદમાં, અને ખરા બાળી નાખે તેવા તડકામાં પણ બરફમાં કામ કરતા હતા. તે ભૂખથી અને થાકથી હમેશાં દુઃખી રહે. તે પિતાની આવી સ્થિતિથી જરા પણ સતિષી ન હતે.
“ અરે હું પરમેશ્વરને કેટલો ઉપકાર માનું,” એક દહાડે તેણે એક મોટો નિ:શ્વાસ મુકતાં મનમાં કહ્યું કે જે એક વખત હું એટલે બધા પૈસાદાર થાઉં કે, હું સવારમાં બહુ મોડે ઉડી શકું, જ્યારે હું ભૂખ્યો હોઉં ત્યારે ખાઈ શકુ, જ્યારે તરસ લાગી હોય ત્યારે પાણીને બદલે થંડા શાબ પીને તરસ મટાડી શકુ, મહું ઘણાને મેઢે સાંભળ્યું છે કે કેટલાક માણસનાં નશીબ એટલાં બધાં સારાં હોય છે કે, તેઓ હમેશાં પૈસાદાર ને આનંદી રહે છે,
મારા ઘરના બારણું અગાડી જાડી ગાદી ઉપર ની રાતે સુતો હઉ, મારી પીઠ સુંદર રેશમી તકીયાને અઢલામ હેય, હું ઘણું ચાકરા પર હુકમ બજાવતે મારે બપરને નાતે લેતે હઉ, અને મને બધા ઘડી ઘડીએ એમ જ કહ્યા કરે કે મારે કઈ પણ કામ કરવાનું નથી તે હું કેટલે નીતિ રાતના સુઈ શકું ?” ત્યાંથી પસાર થતાં એક સ્વર્ગીય દૂતે આ વાત સાંભળી અને તે હસીને બે. “ ગરીબ માણસ ! જે તું તેમજ સંતોષ માનતા હોય તો તું તેમ થા.”
અને એક ક્ષણમાં તે પથ્થર ભાંગનારાએ પિતાની જાતને પિતાના ભવ્ય મહેલના બારણુ પાસે સુંદર રેશમી ગાદી તકીયા ઉપર જોઈ. તે હવે ભુખ્યો, તરસ્ય કે થાકથી કંટાળી ગયેલો નહ. ડીવાર લગી તેણે આ ફેરફારથી વખત બહુ જ આનંદમાં કાઢયે. તેવામાં તેના બારણુ પાસે થઈને મીકાડે ગયો. ભીકડે, જાપાનનો રાજા, પૂર્વમાં સૌથી બળવાન રાજ, અને જાપાનના લેકને શિરતાજ હતો.
મીકાડા ફક્ત મજા મારવાને, ટર્કીના મોટા ઉમરાવો કરતાં, ભપકાદાર પોષાકવાળા ઘેડે સ્વારોથી વીંટળાઇને, આખી આલમને પોતાના બાહુબળથી જેર કરનાર લડવઇઓ સાથે પ્રખ્યાત ગવૈયાઓ લઈને, એક દુનીયાની સૌથી સુંદર અને પ્રખ્યાત ગાનારીઓ કે જેઓ ધોળા હાથીની ઉપર, રૂપાના હોદ્દાઓ ઉપર બેઠી હતી, તેઓની વચ્ચે નીકળ્યો હતે. મીકાડે પિતે એક સુંદર સોનાના, હીરા જડીત પાનામાં ભારે રેશમી બીછાના ઉપર બેઠે હતું. તેના મુખ્ય દિવાને એક સુંદર ઝીણી ઝીણી ઘુઘરીઓથી મઢી લીધેલી સુશોભીત મોટી છત્રી તેના માથા પર ધરી રાખી હતી. પૈસાદાર થયેલા આ પથ્થર ભાંગનારાએ, આવા આવા આડંબરથી શોભતા, જેનારાને ચકીત કરી નાંખતા મીકા તરફ ધણજ અદેખાઈની નજરે જોયું અને મનમાં બોલ્ય.
Page #31
--------------------------------------------------------------------------
________________
પથ્થર ભાંગનાર
“ અરે ! શું હું આટલામાં જ સતેજ માનું ? શું હું પિતે મીકા ન થઈ શકું? પછી હું આવા હીરા જડીત માનામાં બેશી બહાર ફરવા નીકળું, અને દિવાન મારા માથા ઉપર છત્ર ઝાલી રાખે, અને બીજો દિવાન મેરના પીછાંને બનાવેલો પંખે લઈને મને પવન નાંખે, અહા હા ! હું મીકા હાઉ તો કેવું સારું ?
તારી ઇચ્છા પ્રમાણે થાઓ” સ્વર્ગીય દૂતે કહ્યું, અને એકદમ તેણે પિતાને કારભારીઓ, ગવૈયાઓ, સુંદર સ્ત્રીઓ, અને અનેક દાસદાસીઓ વચ્ચે વિંટળાયેલો જોયો કે જે લોકે તેને જાપાનીસ ભાષામાં વારંવાર કહેતા કે, “ મીકોડ ! તમે સુર્યના કરતાં બળવાન છે, તમે ધારે તે કરી શકે છે, અને દેવે બધા તમારૂ નામ સાંભળી થરથર કંપે છે.” પથ્થર ભાંગનાર આથી ઘણો ખુશ થઇ બોલ્યો. “એહ! ઘણુંજ સારૂં. આ માણસો મારી કીંમત જાણે છે પણ એટલામાં સૂર્ય કે જે વખતે ઘણોજ પ્રકાશતો હતો. રસ્તાઓ ધૂળવાળા કર્યા હતા અને જેના તેજથી આ મકાની આંખ મીચાઈ જતી હતી. તેના તરફ નજર જવાથી આ પથ્થર ભાંગનાર ઘણે જ ગુસ્સે થઈને બોલ્યો.
કાઈ સુરજને ખબર આપો કે, આ તું અણઘટતું કરે છે. તેને જાપાનને રાજા મકાડે હકમ કરે છે કે તું એકદમ આ જગ્યાએથી ચાલ્યો જા.” દિવાન ગયો અને છેડીવારમાં પાછો ફર્યો ને કહ્યું છે તે સાંભળતા નથી ” આથી વધારે ગુસ્સે થઈને મીકાડે બેલ્યો “ એ મુખને શિક્ષા કરો ! ” દિવાને નીચાવલી કુર્નશ બજાવી કહ્યું “ સાહેબ તેને લાયકાત એજ છે. પણ હું તેને કેવી રીતે પકડી શકું ?” ત્યારે શું હું દેવના સરખો નથી ?” દિવાનથી જવાબ ન દેવાય ને મીક દિલગીર થઈ છે. “ અરે સુર્ય મારા કરતાં બળવાન છે. હું ઇચ્છું છું કે હું સુર્ય થાઉં.” પિલા રવર્ગીય દુતે વળી કહ્યું “તારી મરજી પ્રમાણે થાઓ અને તરત જ આ પથ્થર ભાંગનાર આકાશમાં ચળકવા લાગ્યા.
તે અતિશય તડકે પાડી પૃથ્વી પર બધાને દુખ આપવામાં મજા માનતે હતો. એવામાં એક વાદળું આ સુર્યને પૃથ્વીની વચ્ચે આવ્યું. આ જોઈને આપણે વિચાર કર્યો. “ વાદળુ સુર્યના કરતાં બળવાન છે. જો હું વાદળું ન થઈ શકે તે હું ખરેખર અદેખાઈથી મરી જઈશ. ”
આટલી નાની વાતમાં આટલે ગુસ્સો કરે નકામે છે. ” પેલે સ્વર્ગીયદૂત કે જેની નજર હમેશાં તપાસમાંજ હતી તેણે જરા હસીને કહ્યું તેવું જ એક સપાટામાં આ મગરૂર વાદળું સુર્ય અને પૃથ્વીની વચ્ચે આવી અટકયું. પછી એટલો બધો વણોદ વરસવા લાગ્યો કે મોટાં મોટાં ક્ષે પણ ઉખડી ગયાં. નાના ઝરાઓમાં પણ પુર આવીને તેઓ ભયંકર દેખાવા લાગ્યા. ઘણાં ઘરો પડી ગયાં. ને જ્યાંત્યાં હાહાકાર વર્તાઈ ગયો પણ એક પર્વતે આ તોફાનની સામે માથુ ઉચક્યું. આટલો વર્ષાદ છતાં તે ડગે નહી.
અહા મારાથી બન્યું તેટલું કર્યું તે પણ આ પર્વત તે ગણકારતો નથી. આ મારાથી સહન નથી થતું. ” વાદળું મોટેથી ગુસ્સે થઈને બેવ્યું.
“તું તે જગ્યા લે ” દૂતે કહ્યું. આથી પથ્થર ભાંગનાર સંતુષ્ઠ થયે ને પિતાની જાતને સૌથી બળવાન ગણવા લાગે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૦
બુદ્ધિપ્રભા
પણ એટલામાં એક તીણો અવાજે તેનું ધ્યાન ખેંચ્યું. તેણે પાછા વલી જોયું તે જાણવું કે એક ગરીબ પથ્થર ભાંગનારે બેસીને પથ્થર ભાંગતો હતો.
અરે આને અર્થ શું ? ” આ ચીંથરીએ રે કંગાલમાં કંગાલ પર ભાંગનારો આ રીતે મારા કડકા કરે છે અને તેનો હું બચાવ કરી શકતો નથી. ” પર્વત ખી જવાઈને બેલ્યો.
ત્યારે તું તે જગ્યા લે ” દૂત હસી પડ્યો ને કહ્યું. આ રીતે આ પથ્થર ભાગના પાછો પથ્થર ભાંગનારો થશે. તેને પહેલાની માફક જ આખો દીવસ સઘળી જાતની હવાએમાં, સઘળી રૂતુઓમાં, ખરા તડકામાં, ધોધ પડતા વર્ષમાં અને બરફમાં કામ કરવા માંડયું. તે દરરોજ અડધા ભુપે રહે હવે તેમ છતાં તે પિતાની સ્થિતિથી જરા પણ અસંતોષ થયો નહીં.
વાંચક ! લોભ એ સર્વ નાશનું મૂળ છે. પથ્થર ભાંગનાર રાજા થઈને પૂનઃ તેનો તેજ રહ્યા. ?
प्रासंगीक उद्गार.
દીકહીમાં જૈન ગુરૂકુળ, વાંચકે જાણીને આનંદીત થશે કે, ગુરૂવર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજીની એક ઉત્તમ અને ઉપયોગી ભાવનાને સ્વીકાર ગયા ડીસેમ્બર માસમાં જ્યાં પડ પડ્યો હતો ત્યાં એટલે દીલી શહેરમાં થયો છે.
ઉત્તર હિંદુસ્થાનમાં અન્ય માટે આર્યા કેળવણીને લગતાં કેટલાંક ખાતાંઓ છે પણ જેને માટે આખા હિંદુસ્થાનમાં આ જૈન ગુરૂકુળ એકજ અને પહેલ વહેલું ખાતું છે એમ કહી શકાશે. ગુરૂકુળની આવશ્યકતા, પ્રાચીનકાળની વ્યવસ્થા, તેથી પ્રગટ થતું ગ્ય ધમભીમાન, કામના ઉદયના માટે ઉત્પન્ન થના પરમાથક વિદ્વાન પુરૂષ, વગેરે લાભો માટે, અન્ય સ્થળે જુદી જુદી વખતે પ્રગટ થયેલ, તેમજ જૈનેને પતી સ્થીતીમાંથી જાગૃત થ. વાના માટે ખાસ બોધક અને જુરો પ્રગટ થાય તે સર્વ યુકત ગુરૂવર્ય રચીત ચીત શ્રી “તીર્થ. થાન ” નામને લખેલ લેખ ( જે પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે ) તે જેને વાંચ્યો છે તેઓને–ગુરૂકુળની જરૂર અને ફાયદા માટે વધુ સમજાવવા જરૂર રહેતી નથી, પણ દીલ્લીમાં સ્થપાયેલ જૈન ગુરૂકુળની દીવસે દીવસે ચતી ઈચ્છવા સાથે તેવું એક ગુરૂકુળ ગુજરાત કા
આવાડના મધ્યમાં કોઈ સુંદર શાન રથળે કઈ પારમાર્થી કે પુરૂષની આગેવાની તળે રથપા ય તો બે મોટા દેશ ઉપર અનહદ ઉપકાર કરતાં થઈ પડે એમ જણાવવું જરૂરી જણાય છે.
લગભગ આઠેક વર્ષ ઉપર પંજાબ મળે હીસાર ગામે એક જેન અનાથાશ્રમ ઉઘડેલ હતું તેને આ દીલ્લી જૈન ગુરૂકુળ જોડે જોડી દેવામાં આવ્યું છે એમ જાણી બેવડા હર્ષ ઉત્પન્ન થાય છે કેમકે બે ખાતાં કરતાં એક ખાતા તરફ વધારે જનની પ્રીતી ખેંચવી તેજ આવકાર દાયક કાર્ય છે. હીંસારના અનાથાશ્રમ અને તેના કાર્ય વાહકે તથા તેના બંધારણ
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રાસંગીક ઉદગાર, અને નિયમે, વ્યવસ્થા, શિક્ષણક્રમ ( જેને થોડા વર્ષ ઉપર જાણવા-પ્રસંગ મલ્યો હતો તે ઉપરથી ) ઉચ્ચ પ્રકારે યોજાયેલ છે, તથા જેને વગર ભિન્નતાએ આશ્રય અપાતો રહ્યો છે તેજ રીતે આ જૈન ગુરૂકુળ માટે પણ તે કાર્ય કર્તાઓના અનુભવમાં વધારે થયા હોવાથી ઉચ્ચ વ્યવસ્થા યોજાઈ હશે એમ માનીએ છીએ.
આ ગુરૂકુળને લગતી હકીક્ત તેમજ મારીક ટુંક રીપોર્ટ આ માસીકને મળતો રહેશે તો તે પ્રગટ કરવાને વ્યાજબી વિચારી શું કેમકે ગુજરાત કાઠીઆવાડ માટે તેવું એક ગુરૂકુળ થપાયેલ જોવાની હમારી ભાવનાને પાર પડેલ જેવાને અમે ખંત ધરાવીએ છીએ.
પુર્વ વિદ્યાર્થી આશ્રમો પુષ્કળ હતાં તેમજ કન્યા ગુરૂકુળો પણ હતાં એમ ઈતિહાસિક બીનાઓથી અનુમાન કરાય છે, હાલ તેમ ન થાય તેવી સ્થીતી નથી પણ, માત્ર પારમાર્થિક કામ કરનારા પુરૂષોની અછત છે એમ કહેવું પડે છે.
ધનને વ્યય પુષ્કળ થાય છે અને ઉપયોગી જોડે બીન ઉપયોગી કામમાં ઘણું દ્રવ્ય જેને ખર્ચે છે એટલું જ નહી પણ અધુરી મદદે અને વ્યવસ્થા અને બંધારણની ખામીએ આપણે હાલ બેહાલ સ્થીતી જોગવીએ છીએ તેમ આપણાં ખાતાં પુરાવો આપે છે. પણ તે માટે કે દેવ દેવો! એકજ ગ્રહસ્થ હૃદય પુર્વક પિતાની શક્તિને ભેગ આપે છે તો કોઈપણ કાર્ય કિવંત થયાવીના રહેતું નથી.
દીલ્લીમાં સ્થપાયેલી ગુરૂકુળ વિષે વધુ હકીકત મળતાં સુધી, વધુ વિચાર પ્રગટ કરવાને થોભવું યોગ્ય ધારીને શુભ ભાવના બળ વધારવા સૂચવીએ છીએ કેમકે, શુભ ભાવનામાં ભાવના બળને વધારો થાય છે ત્યારે કાર્ય કાર્ય રૂપે પરિણમે છે, અથવા તે કાર્યને જય થાય છે માટે દરેકે ગુણાનુરાગ દષ્ટિએ ઉચ્ચ ભાવના રાખવી જોઈએ.
गुजरात अने काठीआवाडनो दुष्काळ-मनुष्योना
रक्षण अर्थे एक हिन्दु बानुनी मुसाफरी. નીચલી બીના પ્રગટ કરતાં. સૌ-બહેન જમનાબહેન શઝની બહાદુરી ભરી હીંમત માટે અને પુરૂષોને શરમાવી નાખનાર પ્રયાસ માટે અનેક વીચારો ઉત્પન્ન થાય છે. સુખી ઘરના અને વાલકેશ્વર જેવા સ્થળે બંગલાઓમાં વાસ કરનાર, પુરૂષોમાંથી નહી પણ સ્ત્રીઓમાંથી આવી હીંમત કરી જાતે જઈ જોઈ બનતી રીતે દુખ દર્દ ટાળવા અને ખાશ કરી વિધવામાં નિરાધારા ને સેવાસદનના આશરામાં લેવાને, ગુજરાત કાઠીઆવાડના સખત તડકામાં મુસાફરી કરવા તઈઆર થનાર આ એકજ હેનને જેટલો ધન્યવાદ આપી એ તેટલો થાડે છે. આ માટે આપણી ખરી ફરજ તે એ છે કે તેઓને બનતી મદદ પોચાડવાને યથાશકિત હાથ લંબાવું જોઈએ. નામદારડી કલાકે-બહેન જમના બેનના ઉત્સાહમાં વધારો કરવા યોગ્ય, દીલજી પુર્વક નાણાની પણ મદદ આપી છે
જેને ભલે તમે હજાર રૂપીઆ ઘેર બેઠે લેવા આવે તેને આધિ, પોતાના ગામમાં બતાવવા ગમે તે કરે, પણ એક બાઈ કરતાં પણ બંધુઓ શું ના હિમતવાન થશે
Page #34
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિપ્રભા * * * * * * * કે પોતે તેવા વિભાગોમાં જાતે ફરીને મદદ ન પચાડે. જેમાં ખાસ મદદને પાત્ર જે છે તેઓને તે માત્ર મદદ આપનાર અને બે ચાર જણ બીજા શિવાય કાઈ ન જાણે તેવી ? આપવા યોગ્ય છે, કેમ કે તેવા ભુખે મરશે, દુખ વેઠશે દેવું કરશે, અને મરી જશે તોપણ હા ધરવા નહી જાય. આ કામ કરવા અમદાવાદ મધ્યે શેઠ ધૂળશાજી હતા–હાલતા દરેક શેઠ આઓ આપીને પોતાના ઘેર બેશી રહે છે, નહી તો જો કેય ખરો વિશ્વાસુ પરમાથક એક - બહાર આવે છે, તેજ શ્રીમાને જેઓ ધળશાજીને વગર પુછે ઈતિ રકમ પહોચાડતા હતા તેના શ્રીમાને સારી રકમ આપે દુષ્કાળ પ્રસંગે જૈનેએ એકી મદદ કરી છે એમ નથી પણ તે બધુ ખે માટે અને કેટલુંક વગર ધરણે થયું છે, છતાં પ્રસંગ પ્રમાણે તે મદદની પણ જરૂર હોવાથી, તેવિ વધુ કહેવા જેવું નથી; પણ મનુષ્ય બંધુઓ માટે ઉપર કહ્યું તેમ ખાનગી રીતે મદદ પોચાવાની છે વસ્થા કરવી ધટે છે–બાકી ઢેગી મદદ મેળવનારા તો અનેક પ્રકારે મેળવી શકશે. ખાસ મદદપાત્ર ને જાઈને, મદદ અપાય તે માટે તેવી સમજ ધરાવનારા ગ્રહએ પોતે પોતાના કામવખતનો ભોગ આપીને તઈઆર થવું જરૂરનું છે–મુંબઈના ઝવેરી મંડળના એક ખાન તરફથી એવી કંઇ હીલચાલ સંભળાય છે પણ પ્રતિષ્ઠીત લાગણીવંત પ્રહસ્થતી તે મા ઉમેદવારી હેવી ઘટે છે એમ કહેવું જરૂરી જણાય છે. સે, બહેન-જમનાબેન શું કરનાર છે? જમનાબાઈ નગીનદાસ સઈ વૈશાખ માસના શરૂઆતમાં જ ગુજરાત અને કાઠી. થાવાડના દુકાળપીનિ વિભાગમાં મુસાફરીએ નીકળશે. પ્રથમ ગુજરાતના વિભાગોમાં ફરી પછી કાઠીયાવાડમાં ગામડાંઓમાં મુસાફરી કરશે જ્યાં દુકાળડિત ગામડાંઓમાં પિોતે જાતે ત્યાંના મજુરી કરનારા દુકાળીઆઓ અને પરદનશીન ખાનદાન સ્ત્રી–બાળકો તેમજ મધ્યર વર્ગના લાજ આબરૂથી મજુરી નહિ કરનારાઓની જાતે તપાસ કરી તેઓની મુલાકાત લઈ તેઓની દુઃખી સ્થિતિના પ્રમાણમાં અન્નવસ્ત્રની મદદ કરી સંતવ અને દિલાસો આપશે કેટલીક વિધવા સ્ત્રીઓ તેમજ પરધર્મમાં વટલી જતાં બાળકો જેઓ નિરાધાર હશે અને જેએની ખુશી હશે તેમને અત્રેના “સેવાસદન” તરફથી મુસાફરીના ખર્ચ સાથે સેવાસદનમ મોકલી આપવામાં આવશે. ગાય ભેંસ આદિ ઢેર પ્રાણીઓ જ્યાં પાણી વગર હેરાન થત હશે ત્યાં તેવી જગાઓએ તેમને માટે પાણી તેમજ ઘાસચારાની સગવડ થાય તેવા ઉપાયે લઈ બનતું કરવામાં આવશે બને તેટલા ભાગોની દુઃખી સ્થિતિ નિહાળતાં સુધી તેઓને દુઃખ નિવારણના ઉપાયો લેવામાં આવશે.