SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ખરી ઉતારતા. વીરા માંતર્ શૃઙ્ગ સાથે લડે છે, વિજય મેળવે છે. દરેક પળે તેમને સામે લડવાનુ હેાય છે. ઉદાર પુરૂષ જગતના ખરા અને અહાદુર જાણી થકીએ તેના કરતાં પણ મેાટે ની અને અનુદારતાની પ્રબળ વૃત્તિ ઉપર જય મેળવે છે, અને ઉદારતાના દૃાખલારૂપ બને છે. અને તમે કે 4 કૃષ્ણુતાની, સ્વા મા હલકી િ એક મેાચીએ એક નાના બાળકને સારૂ એક છુટની એડ બનાવી, જ્યારે તે તે તૈયાર થઇ, ત્યારે તે હાથમાં લેખ તપાસવા લાગ્યા. તપાસતાં તેને લાગ્યું કે આ યુટનુ ચા મડું કાણુ છે, અને તે બિચારા નાના બાળકના કુમળા પગને હેરાન કરશે. આ વખતે તેની સ્વાર્થ વૃત્તિએ કહ્યું “ ચલાવી લે ક્યાં તે જોવા બેઠે છે ? વળી કરીથી નવુ સામ લઇ મહેનત શા સારૂ કરવી ! ” પણ તે વૃત્તિ ઉપર જય મેળવતાં ઉદારતાએ તેને જણુાવ્યુ` કે થોડી તકલીફ્ અને નુકશાન વેઠી લે, પણ બિચારા બાળકના કુમળા પગને ! સારૂં ઇામાં નાંખે છે !” આજ ખરે ઉદારપુરૂષ ! અને આનું નામ તે ખરી ઉદારતા } અને બાજ ઇશ્વરના ભક્ત! એક બીજે દાખલા આપણે વિચારીએ. જે ફેરફાર કરવાના છે, તે આંતર સ્વભાવના છે. હૃદયના ભાવ બદલવાની ભાવશ્યક્તા છે. ખરે ઉદાર પુરૂષ ગમે તે સ્થિતિમાં હાય અથવા ગમે તેવા સંજોગામાં હાય, છતાં પેાતાની ઉદારનૃત્ત અનુસાર તે સ્થિતિ તથા સ ંજોગામાં વર્તે છે. તે કાર્તિની લાલસા વિના પેાતાનુ ક્રામ કર્યે જાય છે, પણ જેમ કસ્તુરીની ગંધને વાસ્તે સાગન ખાવાની જરૂર નથી તે તે પેાતાની મેળેજ બ્લેકે છે, તેજ રીતે ખરી ઉદારતા અંધારામાં પશુ પ્રકાશથી નીકળે છે. તેવા મનુષ્ય પાપકારનુ કામ કરવાની શોધમાંજ હૈય છે, અને તે પાપકારત્તિ એજ ઉદાર તાનું પરમ લક્ષણ છે. હવે આપણે ઉદારતાના એક નવીનજ પ્રદેશમાં વિચરીએ. કાણુ મનુષ્ય સબંધી અભિપ્રાય બાંધી નહિ બેસવામાં પણુ પરમ ઉદારતા રહેલી છે. આ એક નવીન વિષય છે પણ જરા વિચાર કરનારના લક્ષમાં આવ્યાવિના રહેશે નહિ કે જેમને આપણે જગતની દષ્ટિએ ઉદાર જાણીએ છીએ, તેવા ધણા મનુષ્યેામાં આ ઉદારતાની ખામી દ્રષ્ટિગેાચર થાય છે. મનુષ્યના રવભાવમાં ક્ષણે ક્ષણે ફેરફારે થયાં કરે છે. તેના ચારિત્રનું ત્રાજવું સ્થિર નથી, તે પછી તેના અમુક કાર્યં કે અમુક વચન ઉપરથી તે આવેાજ મનુષ્ય છે અથવા આવે નથી, એવા ચેકસ અભિપ્રાય બાંધી બેસવામાં આપણે તે મનુષ્યને મેટા અન્યાય કરીએ છીએ. કયા સગેિમાં, કેવી મનની સ્થિતિમાં, કેવા કાસર અમુક કામ કરવામાં આવ્યું છે, તે જ્યાં સુધી આપણા જાણવામાં ન આવે ત્યાં સુધી તે કાર્ય કરનાર મનુષ્યના સ્માશય સબધી તુલના બાંધવામાં આપણે છેતરાઈએ છીએ. જે તમારામાં એક ગુણુ હેાય તે તમે આ તુલના બાંધી રા।, અને તે ગુરુ તે જો કાઈ નદ્ધિ પણ સાપણું. જ્યાં સુધી તેના મનના વિચારા, તેના હૃદયના આશ્ચય કળવાની શક્તિ આપણે પ્રાપ્ત કરી નથી, ત્યાં સુધી બીજા સબંધી ચાકસ અભિપ્રાય નહિ બાંધતાં મનના દ્વાર નિરંતર ખુલ્લા રાખવાં બે એ
SR No.522037
Book TitleBuddhiprabha 1912 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy