Book Title: Audyiki Tithi Vicharana
Author(s): Narendrasagarsuri
Publisher: Shasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/001777/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૌાિડી તિથિ વણારણ N N ૧૧. . ૧૨ યે પૂર્વ તિથિ કાર્યો ૦ & 8. | 9 2 / 18 ઉદયવિકો 215401512... આ.06સાગર સૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજ શ્રી શવંજયગિરિવરાય નમઃ | | | શ્રી શાસનકંટકોદ્ધારકસૂરિજી – ગ્રંથમાલા – ગ્રંથાક છે. =– શ્રા – બૌદવિડીવિધિ વિચારણા ઉદર્યામિ તિહી. ની પક્કડવાળાઓએ તેના પરમાર્થને જાણવાની ખાસ જરૂર છે : સંકલન કર્તા : શ્રી વિજયદેવસૂ૨ તપાગચ્છ સમાચારી સંરક્ષક શાસન પ્રભાવક – શાસનકંટકોબારક પૂ. આચાર્યદેવશ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. શ્રીના શિષ્ય૨ – જયોતિર્વિદ્ આ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. પ્રકાશક શ્રી શાસનકંટકો દ્વારકાસૂરિજી જૈન જ્ઞાનમંદિર જી. ભાવનગર, વાયા – તળાજા મુ. કળીયા ( ઉ૬૪૧૫) ખ - * પ્ર..કા.....ક શ્રી શાસન કંટકોદ્ધારકસૂરિજી જેન જ્ઞાનમંદિર વ્ય : શા. જીતેન્દ્રકુમાર ચંન્દિર ભાવનગવાશીતલાજા મુ. હળીયાન જ ૧૪૫ ન = Page #3 -------------------------------------------------------------------------- ________________ સહાયકોની શુભ નામાવલી રૂા. ૧૦૦૦/- પૂ. આ. શ્રી નરદેવસાગરસૂરિજી મ. ના ઉપદેશથી શ્રી પુરૂષાદાનીય પાર્શ્વનાથજી જૈન સંઘ – દેવકીનંદન સોસાયટી જૈન સંઘ. અમદાવાદ. રૂા. ૧૦૦૦/- પૂ. મુનિ શ્રી સાગરચંદ્રસાગરજી મ. ના ઉપદેશથી શેઠ શ્રી નેમચંદ મેલાપચંદ વાડીનો ઉપાશ્રય, સુરત. રૂા. ૧૦૦૦/- પૂ. મુનિ શ્રી પૂર્ણચંદ્રસાગરજી મ. ના ઉપદેશથી જૈન સંધ ઉંઝા મહાજનની પેઢી, ઉંઝા. રૂા. ૧૦૦૦/- શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ – વલ્લભીપુર. રૂા. ૧૦૦૦/- શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ – રાણપુર પ્રા...સિ...સ્થા...ન શ્રી શાસન કંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાનશાળા ઠે. ગિરિરાજ સોસાયટી મુ. પાલીતાણા – ૩૬૪૨૭૦ વિ. સં. ૨૦૫૫ મુદ્રક વીર સં. ૨૫૨૫ કાર્તિકી પૂર્ણિમા કોપી ૧૦૦૦ નિલમ પ્રિન્ટરી, કન્યાશાળા, પાલીતાણા કિં. રૂા. ૧૫-૦૦ તા www.jalnelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ જિ ઔદયિકી તિથિ વિચારણા – યાને વ | મિના સિદી ની પકકડવાળાઓએ તેના પરમાર્થને જાણવાની ખાસ જરૂર છે. પૂ.મહોપાધ્યાય ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે એકવચન જાલીને છડે બીજા લૌકિકનીતિ સર્વ વચન નિજઠામે જોઈ એદ્ધ લોકોત્તર નીતિ.... ( ૩H. એ સૂત્રના આધારે નવામતી પૂજયો અને તેવા બીજા પગ્રહી જ્ઞાનીઓ “ઉદયમાં એટલે કે સૂર્યોદય વખતે જે તિથિ વિદ્યમાન હોય તે તિથિને બીજા દિવસના સૂર્યોદય પહેલા સુધી માનવી અને તે સિવાયની એટલે કે-સૂર્યોદયને નહિ સ્પર્શતી એવી તિર્થને જો માને તો ૧. તીર્થકર દેવનો આજ્ઞાભંગ ૨ અનવસ્થા ૩ મિથ્યાત્વ અને ૪ વિરાધના આ ચાર દોષને પામે છે'', આવો અર્થ કરીને એમ સમજાવવા પ્રયત્ન કરી રહયા હોય છે કે લોકિક પંચાંગમાં જયારે ક્ષણ-ક્ષય પામેલી એવી તિથિ સૂર્યોદયને સ્પર્શતી નથી તો તેને સૂર્યોદયવાળી માનીને ચાલનારા એક તિથિંવાળા પૂજયો આ ચારેય દોષના ભાગી બને છે. આ પરિસ્થિતિ ઉભી ન થવા પામે તે માટે સૂર્યોદય વખતે જે તિથિનો ઉદય હોય તે જ ઉદયવાળી તિથિને બીજા દીવસના સૂર્યોદય સુધી તે જ તિથિ તરીકે મનાવી જોઈએ પછી ત પર્વ હોય છે - અપર્વ તિથિ હોય આવી વાતો કરીને જનતાને Page #5 -------------------------------------------------------------------------- ________________ જે વ્હાહિત બનાવી રહેલા તે પૂજયો જે ‘ઉદયવાળી - તિથિ-ઔદયિકી તિથિ’ નો એ ન જ આગ્રહ રાખે છે. તે પહેલા તેઓએ આ શ્લોકના ઉદગમસ્થાનને, તે શ્લોક કાળ-કેવી કેવી તિથિઓ મનાઇ રહી હતી. ? યRTો પદથી કઇ કઇ તિથિઓ લેવી ? ઇત્યાદિ જાગવું જરૂરી છે. સાથો સાથ સર્વિતિથિઓ માટે એટલે કે-ઉદિત-અનુદિત, ઉભયોદિત (વૃદ્ધિ) એવી બધીજ પર્વતિથિ અને અપર્વતિથિ ઓને આશ્રયી ને આ ઉદયની વાત છે. કે કેમ ? એ પણ જાણવા માટે તે શ્લોક,કયા પ્રકરણમાં અને કઇ માન્યતાની વિરૂધમાં શાસ્ત્રકારોએ મૂકેલ છે ? તે પ્રકરણ અને વસ્તુ સ્થિતિને જાણવાની પણ પ્રથમ તકે જરૂરી છે. અને પછી સત્યH.નો પોકાર પાડવો અથવા તો તેની પકકડ રાખવી તે યોગ્ય લેખાશે. આ શ્લોક પ્રાચીન ગ્રંથો તથા અર્વાચીન ગ્રંથોમાં કવચિત જોવા મળે છે. તેમાં પણ હાલ તો મુખ્યતાએ શ્રાધ્ધવિધિ ગ્રંથમાં આપણને દેખા દે છે.અને તે પાગ પર્વઆરાધના વિભાગમાં!! અને તે બ્લોકનો ઉલ્લેખ કરતા અને કર્યા પછી પણ અન્ય દર્શનના બીજા બે-ત્રાગ શ્લોકોની રજુઆત કરે છે. આથી વિપર્વ એવી બધી તિથિઓમાં લાગુ પડતો દેખાતો આ શ્લોક,પ્રકરાણાધીન રૂપે પર્વતિથિ આરાધના અંગે જે ખાસ મુકવામાં આવેલ છે', એમ સહજ જણાઇ આવે છે. અને ઉદય સિવાયની કઈ-કઈ તિથિ કરે તો આજ્ઞાભંગ આદિ દોષો લાગે ? તે વાત વિસ્તારથી સમજવા માટે પૂ.આગમોદદ્વારક શ્રીએ ફરમાવેલા નીચેના લખે નું શુ જ્ઞાએ ખાસ રકમ ષ્ટિથી અને મનનપૂર્વક પરિશીલન કરવું (રૂરી છે. નરેન્દ્રસાગરસૂરિ) Non International For Private & Perso દg Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખાંક નં - ૧ સૂર્યનો ઉદય અને તિથિની આરાધના જૈન અને જૈનેતર સમાજોમાં જે જે આસ્તિક સમાજ છે તે તે દરેક વર્ષે પોત પોતાના ઇષ્ટ એવા દેવ-ગુરૂ કે ધર્મને અંગે તિથિની આરાધના કરે છે. આર્યંતર સામાજવાળા જેમ પોતાના વાર, તહેવારો, રવિવાર આદિવારો ઉપર રાખે છે. તેવી રીતે આર્યપ્રજામાં કોઇપણ તહેવાર, વારને અંગે મુખ્ય નિયમિત કરવામાં આવ્યો નથી તેમજ જેવી રીતે આર્યેતર પ્રજાએ કેટલાક તહેવારો, તારીખો ઉપર નિયમિત કરેલા છે તેવી રીતે આર્યપ્રજા ના પર્વ અને તહેવારો તારીખો ઉપર પણ નિયમિત નથી. આર્ય પ્રજાના પર્વ અને તહેવારો તો તિથિઓ ઉપર જ નિર્ભર હોય છે. વારની શરૂઆત અને સમાપ્તિ,સૂર્યના ઉદયથી તે અન્ય સૂર્યના ઉદયના પ્રથમ ભાગ સુધી રહેતી હોવાને લીધે વારોથી ગણાતા તહેવારોમાં વિચાર ભેદને વધારે સ્થાન ન હોય તે સ્વભાવિક છે. તેમજ તારીખને અંગે તહેવારોમાં પણ તેનું મધ્યરાત્રિ ના બાર વાગ્યા પછીથી નિયમિત પરિવર્તન થતું હોવાને લીધે તેમાં પણ વિચારણાને વિશેષ અવકાશ રહેતો નથી. ફકત આર્યપ્રજા જે વિશેષ તિથિ અંગે વિશેષ તહેવારને માનનારી છે. તે વિશેષ તિથિનો આરંભ તેમજ સમાપ્તિ વર્ષ અગર માસની અપેક્ષાએ નિયમિત હોતી નથી અને તેથી આર્યપ્રજા ‘પછી તે જૈન હોય, શૈવ હોય કે વૈષ્ણવ હોય કે બીજું કોઇ પણ હોય છતા, પર્વોને માનવાને માટે તિથિની માન્યતામાં જરૂરીયાત સ્વકારવાવાળી હોય છે. અને ૩ Jain Education Internationár onal Use Only www.aeltbrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ તેથી તે જૈન અને જૈનેતરપ્રજામાં પર્વની આરાધના કરવા માટે તિથિની માન્યતામાં પરસ્પર વિસંવાદ રહે છે. અને રહે તે અસ્વભાવિક નથી. આર્ય જનતાના નિયમ પ્રમાણે તિથિની ઉત્પત્તિ અને નિયમન, ચંદ્રની ગતિના આધારે રહે છે, તેથી આર્યજનતાને ચંદ્રની ગતિના આધારે તિથિમાં નિયમિતપણે કરવું પડે છે. ચંદ્રની ગતિ દરેક મહીને અને દરરોજ તેમજ દરેક દેશે અનિયમિત હોવાને લીધે તિથિની અનિયમિતતા થાય એ પણ અસ્વાભાવિક નથી. આર્યજનતાના મહિના અને તિથિઓ ચંદ્ર ગ્રહ, અને નક્ષત્ર આદિકની ચાલ ઉપર આધાર રાખે છે. જયારે આતરોના તહેવારો અને દિવસો ચંદ્ર, ગ્રહો કે નક્ષત્રના ચારની સાથે સંબંધ રાખતા નથી. અને તેને લીધે તો આતરોને માત્ર અનુક્રમે દિવસો ગણવાના રહે છે. પરંતુ આર્યપ્રજાને એકલી દિવસોની ગણત્રી નથી હોતી. આર્યપ્રજાને તો ચંદ્રને આધારે કે રૂાને આધારે થતા મહિનાઓ અને અને તિથિઓની ગણત્રી કરવી પડે છે. જો કે આર્યજનતાને પણ કમ સંવત્સર નિયમિત ત્રીસ દિવસથી થયેલા મહિનાવાળો જ હોય છે. અને આર્યોમાં સૂર્યસંવત્સર, સૂર્યની ગતિની અપેક્ષાએ નિયત થયેલા જ માનવામાં આવ્યો છે. તો પણ તિથિ અને તહેવારોની આરાધનામાં તે કર્મ સંવત્સરના કારણભૂત કર્મમાસ અને સૂર્ય સંવત્સરના કારાગભૂત સૂર્યમાસ અને તેની-તેની તિથિઓ લેવામાં આવતી નથી. કિન્તુ માત્ર ચંદ્રની ગતિએ આધારે થતી અને પ્રવર્તતી તિથિને જ (પર્વ અને તહેવાર તરીકે) લેવામાં 'S 2:21 રી xatihan Jain E sa fless દો “ W alte orary.org Page #8 -------------------------------------------------------------------------- ________________ આવે છે. સામાન્ય આર્યજનતાની આ સ્થિતિ છે. તેમાં પણ જૈનેતર આર્યપ્રજાને તે તે પર્વ અને તહેવારોને આરાધવા માટે જે વ્રત નિયમ કરવામાં આવે છે. તે અહોરાત્ર પ્રમાણવાળા નિયમિત હોતા નથી અને તે જૈનેતર આર્યોના વ્રતનિયમો અહોરાત્રની સાથે નિયમિત સંબંધ રાખનારા ન હોવાથી તે જૈનેતર આર્યો પોતાના પર્વ તહેવારોને અનિયમિત રીતે માને છે. અર્થાત કેટલાક પર્વ અને તહેવારોમાં, ઉદયકાળની વખતે તિથિ જોઈએ તેમ માને છે. કેટલાકપર્વતહેવારોમાં પૂર્વાણ વ્યાપિની તિથિ જોઇએ એમ માને છે. કેટલાકમાં મધ્યાહન વ્યાપિની તિથિ જોઇએ, કેટલાકમાં અપરાણ વ્યાપિની તિથિ જોઇએ , કેટલામાં પ્રદોષ વ્યાપિની તિથિ જોઈએ અને કેટલાકમાં મધ્યરાત્ર વ્યાપિની તિથિ જોઇએ. એવી રીતે પર્વતહેવારોની વ્યવસ્થા માટે જૈનેતર આર્યો માટે જયારે જુદી જુદી વ્યાપ્તિ લીધી છે, ત્યારે જૈન આર્ય પ્રજાએ પર્વ અને તહેવારોને આરાધવાની ક્રિયા અહોરાત્ર એટલે દિવસ અને રાત્રિ બન્નેની સાથે વ્યાપક પણે માનેલી અને આચરેલી હોવાથી જૈન આર્યપ્રજાને તિથિનું પૂર્વાણ વ્યાપિપણું આદિ માનવું અને તે આધારે પ્રવર્તવું તે કોઇપણ પ્રકારે પાલવી શકે નહિ. વાચકને સારી પેઠે યાદ હશે કે જેન આર્ય પ્રજાનો ઉપવાસ આદિ અને પોષધ વિગેરે વ્રતો અને નિયમો અહોરાત્રની સાથેજ વ્યાપીને રહેલા છે. અર્થાત જે તિથિએ પૈષધ કરવો હોય છે કે ઉપવાસાદી કરવાહોય છે તે તિથિ ના સૂર્યના ઉદયથી અન્ય તિથિના સૂર્યનો ઉદય થવાના પહેલાના વખત સુધી તે આરાધવાના હોય છે. અર્થાત - - Jain Education international pp lNNN SYNTS For Private & Personal use only Page #9 -------------------------------------------------------------------------- ________________ જૈન આર્યપ્રજાના વ્રત અને નિયમો સૂર્યઉદયથી શરૂ થાય છે. અને તેનો છેડો આગળના સૂર્ય ઉદય થયા વગર આવતો નથી. આ કારણથી જૈન જનતાને એક સરખી રીતે પર્વ અને તહેવારો માનવા માટે એ નિયમ રાખવો પડયો છે કે ચંદ્રને આધારે થવા વાળી તિથિ હોવા છતા પણ સૂર્ય ઉદયને ફરસવાવાળી તિથિ આખા દિવસને માટે કબુલ રાખવી; જો આવી રીતે સૂર્ય ઉદયની સાથે વર્તતી તિથિનું નિયમિતપણું ન રાખવામાં આવે કિન્તુ પૂર્વાણ વ્યાપિની આદિ લેવામાં આવે તો જૈન ધર્મ માં જણાવેલા વ્રત અને નિયમો અખંડિત રીતે બની શકે નહિ અને તિથિને પર્વ અને તહેવાર માટે કરાતાં વ્રત અને નિયમો ખંડિત કરવામાં આવે તો તે મિથ્યાત્વ આદિનું કાર્ય છે એમ કહેવામાં કોઇ પણ જાતનો કઠોર વાકય પ્રયોગ થયેલો ગણાય નહિ. અને તેથી જ શાસ્ત્રકાર મહારાજા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે યંમિ ના તિન્ની સા વમાનું અર્થાત તિથિનું પ્રર્વતવું અનિયમિત રીતે થાય છે, છતાં સૂર્યના ઉદયની વખતે જે તિથિ હોય તે તિથિને જ આખો દિવસ આરાધવા માટે પ્રમાણભૂત ગણવી. વાચકવર્ગ સૂક્ષ્મદ્રષ્ટિથી જોઇ શકશે કે-આ વાકય પૂર્વાણ વ્યાપિની યાવત્ પ્રદોષ વ્યાપિની, મધ્ય રાત્ર વ્યાપિની આદિ ભેદવાળી તિથિને અપ્રમાણિક ઠરાવવા માટે જ કહેવામાં આવ્યુ છે. એટલે અર્થાપત્તિથી પૂર્વાન્તુ વ્યાપિની આદિતિથિ માનનારાઓ જૈનના વ્રત નિયમોને અખંડિત માની કે આરાધી શકાતા નથી; પરંતુ તેઓ જ જૈનના વ્રત અને નિયમોને અખંડિત પણે આરાધી શકે છે કે Accorary.org Jain Education Int Page #10 -------------------------------------------------------------------------- ________________ જેઓ ઉદયને સ્પર્શવાવાળી તિથિને જ અર્થાત ઉદય વ્યાપિની તિથિને જ માનનારાઓ છે. આજ કારણથી શાસ્ત્રકાર પૂર્વાણ વ્યાપિની આદિ તિથિઓ કે જે જૈન આર્ય પ્રજાની અપેક્ષાએ અપ્રમાણિક છે. તેમાં પર્વ અને તહેવારોની આરાધના કરનારાઓ અખંડિત આરાધના કરનારાઓ નથી, પરંતુ તેઓની આરાધના ખંડિત જ થાય છે. તેજ અપેક્ષાએ એજ ગાથામાં આગળ જણાવે છે કે રૂથરી વરમાળા નાણામંા. એથી સ્પષ્ટપણે જણાવે છે કે – પૂર્વાણ વ્યાપિની આદિ તિથિમાં જો વ્રત નિયમો કરવામાં આવે તો આજ્ઞાભંગ વિગેરે દોષો લાગે છે. કેટલાક મનુષ્યો, પ્રકરણને સમજતા નહિ હોવાથી આ વાક્યનો એવો અર્થ કરવા તૈયાર થાય છે કે ઇતર એટલે સૂર્ય ઉદય વગરની તિથિ અર્થાત સૂર્ય ઉદય વગરની તિથિ માં જે પર્વતહેવાર કરવામાં આવેતો આજ્ઞાભંગ, મિથ્યાત્વ અને નવસ્થાદીદોષો લાગે છે. પરંતુ તેવી રીતે પ્રકરણને જાણ્યા સિવાય અર્થ કરનારા મનુષ્યોએ પર્વ તિથિના ક્ષયની વખતે જે જે પર્વતિથિની આરાધના કરાય છે તે બધી આજ્ઞાભંગાદિ દોષવાળી છે એમ માનવું જ જોઇશે, કેમકે આટલી વાત તો ચોખ્ખીજ છે કે ક્ષય પામેલી તિથિ સૂર્યના ઉદયની સાથે સ્પર્શ કરતી હોતી નથી, અને તેથી જ બીજ આદિ પર્વતિથિના ક્ષયની વખતે જે પડવા વગેરેના દિવસે બીજ આદિ પર્વોની આરાધના તેઓ પાગ જે કબુલ કરે છે, તે શું આજ્ઞાભંગાદિ દોષ યુકત જ હમો કરીએ છીએ એમ માનીને તે કબુલ કરતા હશે ? પ્રકરાગને યથાસ્થિતપાગે જાગનારો મનુષ્ય તો હેજે સમજી શકે Page #11 -------------------------------------------------------------------------- ________________ છે કે સામાન્ય સર્વ તિથિના વ્યવહારને માટે આ નિયમ બાંધવામાં આવ્યો છે. અર્થાત સામાન્ય સર્વ પર્વોને અંગે સૂર્યના ઉદય કાળમાં વ્યાપવાવાળી તિથિ જૈનોએ વ્રત નિયમની આરાધનામાં કબુલ કરવી, પરંતુ પૂર્વાણ વ્યાપિની આદિનો રિવાજ જૈનોએ વ્રત નિયમોની આરાધનમાં કોઇ પણ પ્રકારે માની શકાય તેમ નથી, એટલું જ નહિ પરંતુ જૈન, જૈનપણું ધારણ કરે અને પૂર્વાહણ વ્યાપિની આદિ તિથિ માનીને તે પ્રમાણે વ્રત નિયમો તે કરે એટલે સૂર્યઉદયથી ઉપવાસ વિગેરે ન કરે પરંતુ પહોર દિવસ ચઢયા પછી કે બે પહેાર થયાપછી કે સંધ્યાની વખતે કે તે તિથિ હોય ત્યારે પર્વ તહેવારની આરાધનાને માટે તેને માને અગર તેના વ્રત નિયમો ત્યાંથી શરૂ કરે તો તે જૈન કહેવડાવનારા મનુષ્યો જૈનના ઉપવાસાદિ નિયમો અને પૌષધાદિ વ્રતોને આરાધી શકતા નથી. એટલું જ નહિ તેઓ વ્રત નિયમોની શ્રધ્ધાથી પણ ખસી ગયેલા છે.માટે તેઓને આજ્ઞાભંગાદિ દોષો લાગે એવું કહેવામાં કોઇ પણ પ્રકારે અસભ્ય વાકયપ્રયોગ થતો કહેવાય નહિ. જયારે આવી રીતે યંમિ ગાથાના પ્રકરણને અનુસરતો અર્થ કરાશે ત્યારે જ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તે પર્વતિથિજ પહેલાંની અપર્વતિથિને પર્વતિથિ તરીકે આરાધવા માટે જ્યે પૂર્વી તિથિઃ વ્હાર્યા એ વાકયથી પડવા વગેરે અપર્વતિથિને બીજ આદિ પર્વતિથિપણે સ્વીકારાય છે. એમાં આજ્ઞાભંગાદિ દોષો લાગશે નહિ. એમ માની શકશે. જો ઉદય વગરની તિથિ કરવાથી જ મિથ્યાત્વ હોયતો એકમ વગેરને દિવસે બીજ આદિ પર્વ તિથિ ८ Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ માનરાઓ આજ્ઞા ભંગાદિના દોષમાં ડુબ્યા શિવાય રહેવાના જ નહિ. તાત્પર્ય તો એ છે કે બીજ આદિકના ક્ષયની વખતે પડવા આદિના દિવસે જે બીજ આદિ તિથિ મનાય છે તે પૂર્વાહણ વ્યાપિની આદિ પક્ષની અપેક્ષાએ નથી અને તેથી તે પડવા આદિને દિવસે બીજ આદિ માનવામાં કોઇ પણ પ્રકારે આજ્ઞાભંગાદિ દોષ, પ્રકરણ પ્રમાણે અર્થ કરનારાને લાગતો નથી. એટલું જ નહિ પરંતુ પ્રકરણ પ્રમાણે અર્થ કરનારો સુજ્ઞમનુષ્ય આરાધનાની અખંડિતતા માટે તિથિની પણ અખંડિતતા કરવાવાળો હોઇને અને ટીપ્પણામાં બીજ વિગેરે પર્વ તિથિનો ક્ષય હોય છે. અને પડવા વિગેરે નો ક્ષય નથી હોતો તો પણ તે ઉદયવાળા પડવા વિગેરેને પડવા વિગેરે તરીકે માનતો જ નથી, પડવા વિગેરેમાં બીજ આદિને ઉદયવગરની હોવા છતાં પણ બીજ વિગેરે તરીકે જ માને છે. અને તે વાત એટલે ‘પર્વતિથિના ક્ષયની વખતે વ્હેલાની તિથિનો ક્ષય કરવો અને તે જગો પર આગળની પર્વતિથિને જ બોલવી અને કરવી’ એવો વ્યવહાર નિયમિત થયેલો છે. અને તેના જ માટે ક્ષયે પૂર્વી તિથિઃ વ્હાર્યા એ વિગેરે પ્રઘોષ સારા સારા ગચ્છવાળાઓએ પણ માન્ય કરેલ છે. અને તેથી જ શ્રી તત્વતરંગિણીની અંદર પણ ચર્તુદશીનો ક્ષય હોય તે વખતે તેરસને દિવસે ‘તેરસ છે.’ એવું કહેવાનો અસંભવજ જણાવ્યો છે. અને તે દિવસે ‘‘ઉદયમાં તેરસ હોવા છતાં પણ ઉદય વિનાની એવી ‘ચૌદશને’ ચૌદશજ છે. એમ કહેવાનું નકકી કરેલું છે. એટલે સ્પષ્ટ થાય છે કે વર્તમાનકાળમાં જે પરંપરા’ પર્વ તિથિના ક્ષયે પૂર્વની તિથિનો ક્ષય કરવાની ચાલે છે તે શાસ્ત્રથી જ Page #13 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ છે.અને યુકિતથી પણ યોગ્ય છે. રામટોળીના મનુષ્યો ઉદયના આગ્રહવાળા હોવાથી તેઓ તો પડવા આદિને દિવસે બીજ આદિ કહે, માને કે પ્રરૂપે તો તેઓ પોતાના વચનથી જ આજ્ઞાભંગાદિ દોષવાળા બને છે. ભગવાન ઉમાસ્વાતિ મ. નો પ્રઘોષ, કાંઇ આજ્ઞાભંગને કે મિથ્યાત્વાદિને ટાળી શકે નહિ. એવીજ રીતે જે પર્વતિથિમાં બે વખત સૂર્યોદય હોય અને તેથી પર્વતિથિ વધેલી હોય ત્યારે પણ આરાધનાની નિયમિતતા કરવા માટે ઉત્તરની તિથિને પર્વતિથિ તરીકે કહેવાય, પરંતુ પૂર્વની તિથિ ઊદયવાળી હોવા છતાં પણ પર્વતિથિ તરીકે ન કહેવાય. કેમકે ઉત્તરની તિથિ જ તેની આગળના અપર્વ તિથિના સૂર્યોદયની સાથે અનુષ્ઠાનનો છેડો લાવનારી થાય. પહેલી તિથિએ આરાધના કરવામાં આવે તો અપર્વના સૂર્યોદયે તેનો છેડો આવે નહિ પરંતુ પર્વતિથિના સૂર્યોદયની હયાતીમાં જ તેનો છેડો આવી જાય. જૈનશાસ્ત્રને જાણનારાઓ એટલું તો હેજે સમજી શકે તેમ છે કે નિયમોને માટે (પૂર્ણતાની) હદ સાક્ષાત બોલાતી નથી પરંતુ અથપત્તિથી ગમ્ય જ રહે છે. પરંતુ શરૂઆતની હદ ૩ સૂર. વિગેરેથી બોલવામાં આવે છે. તેમજ વ્રતોની અંદર પણ વ્રતની શરૂઆતની હદ ગમ્ય રાખીને જ પર્યવસાનની હદ નાઝીવીપ, નાવનિયમે, નવવિવાં, નાવમોરd, ગાવસ વિવાં ત્તિ વિગેરે શબ્દોથી જણાવવામાં આવે છે. એટલે પર્વ અને તહેવારની આરાધનમાં આગળના અપર્વની તિથિના કે ભિન્નપર્વની તિથિના ઉદયને અંત તરીક જગાવાની જરૂર રહે અને તેથી તિથિની વૃદ્ધિ હોય ત્યારે ટીપાંગાની બીજી તિથિને જ પર્વતિથિ www or Private Personal use only Page #14 -------------------------------------------------------------------------- ________________ તરીકે માનવી પડે અને અને તેને માટે વૃદ્ધી છે તથોત્તરી એ પ્રઘોષ શુદ્ધ ગચ્છ વાળાઓએ માન્ય કરેલો જ છે.' આ હકીકત સમજનારો મનુષ્ય બીજ આદિ પર્વના ક્ષયે પડવા આદિની તિથિને ન માનતા બીજ આદિ તિથિને માનવાવાળો થાય છે. તથા બીજ વિગેરે બે હોય ત્યારે બે બીજ વિગેરેમાં બંનેને પર્વ તરીકે માનનારા થઈ જવાય અને તેમ જો થાય તો (બે) બીજ વિગેરે બે પર્વ પણ છે એમ માનનારા થાય તથા બીજ આદિના નિયમને આરાધનારો ન થવાથી મિથ્યાત્વી અને મૃષાવાદી બને. અને તેથી સુજ્ઞો ખેલાની બીજ વિગેરેને પડવા વિગેરેપણે ગમે તે સ્વાભાવિકજ છે. અને તેવી જ રીતે જયારે અમાવાસ્યા જેવી જોડલે રહેલી પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ હોય ત્યારે તેનાથી પહેલા રહેલી ચૌદશની વૃદ્ધિ હાનિ થતાં તે પણ પર્વતિથિ હોવાથી તેની પણ ક્ષય વૃદ્ધિના થાય પરંતુ ચૌદશના ક્ષયે તેરશ નહિ માનતાં ચૌદશ માનવાના” દ્રષ્ટાન્ત તેરશનેજ ચૌદશ અને ચૌદશને જ પુનમ અમાવાસ્યા માનવા પડે તથા બીજની વૃદ્ધિએ બે પડવાની વૃદ્ધિની રીતિએ અમાવાસ્યા અને પુનમની વૃદ્ધિએ પહેલાની ચૌદશ એ પર્વતિથિ હોવાને લીધે વૃદ્ધિ ન પામતાં તે ચૌદશની પહેલાંની જે તેરશ તે જ વૃદ્ધિ પામે, આવી રીતે અને પરંપરાથી સિદ્ધ હોવા છતાં જેઓ પોતાની (પર્વ) લોપક એવી પરંપરાની રીતે શાસ્ત્ર અને યોગ્ય પરંપરાને ઉડાવવામાં જ ટેવાયેલા છે તેઓ શાસ્ત્ર અને સત્યપરંપરાને ઉડાવીને પર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ માનવા મનાવવા તૈયાર થાય છે. તેઓનો જનજનતાએ શાસ્ત્ર અને પરંપરાનો કિંચિત્ પાગ રાગ હોય તો સ્વપ્ન Jain due För Private & Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ સમાગમ કરવા જેવો નથી. ઉપરના લખાણથી સુજ્ઞમનુષ્ય, રામટોળીના ઉદયના કે એવા બીજા બકવાદને નહિં અનુસરતાં તેવા બકવાદ કરનારાને શાસ્ત્ર અને શુદ્ધપરંપરાને અનુસરવાવાળાઓની પાસે સત્યતત્વનો નિશ્ચય કરવા તથા જગાવવા માટે લાવવાની જરૂર પ્રયત્ન કરશે અને તેજ જગતને હિતાવહ છે એમ માનવામાં તે રામટોળીનો પણ જરૂર સહકાર જ રહેવો ઘટે. લેખાંક – ૨ તિથિ માન્યતાનો પુરાવાઓ. આરાધનામાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ નહિં માનવાના પ્રમાણો - હમણા કેટલીક મુદ્દતથી પર્વતિથિની અસ્તવ્યસ્ત સ્થિતિ કેટલાકો તરફથી કરવામાં આવી છે. અને તિથિને અસ્તવ્યસ્ત કરનાર તે વર્ગ પોતાના વીર (!) શાસન, જૈન (?) પ્રવચન અને દુન્દુભિ (!) જેવા વાજીંત્રો દ્વારા પ્રોપેગેન્ડા કરી સત્યમાર્ગને અનુસરવાવાળા ભવ્યજીવોને ભ્રમમાં નાખવાના પ્રયત્નો કરે છે. જો કે તે ભ્રમનો નાશ કરવા માટે તેઓનાં લખાણો તથા તેઓનાં નવીનપુસ્તકોનાં Page #16 -------------------------------------------------------------------------- ________________ જુઠાણાં અનેક વખત પેપરોમાં અનેક પ્રકારે આપવામાં આવ્યાં છે પરંતુ તે વર્ગની પદ્ધતિ એવી છે કે અસત્યપણાના આરોપનો ખુલાસો કરવો નહિ, સુધારવો નહિ અને પોતાનું જ મનાય તેવી રીતે જાણી જોઇને શાસ્ત્રની વિરૂદ્ધ લખાણો કર્યાજ કરવાં. અને આ જ કારણથી તે વર્ગ, મધ્યસ્થ દ્વારા લિખિત ચર્ચા અગર લખાણ કરવા પૂર્વકની મૌખિકચર્ચા કરવા માગતો ન્હોતો અને વર્તમાનમાં પણ માગતો નથી કારણ કે જવાબદારી કે જોખમદારીનું ભાન લિખિત પૂર્વક મૌખિક ચર્ચામાં રાખવું પડે છે અને એકલી લિખિત ચર્ચામાં તો તે ભાનનું નામ નિશાન હોય નહિં, રહે નહિં અને તેઓએ રાખ્યું પણ નથી, પરંતુ તે વર્ગના જુઠા અને કુટિલતા ભર્યા લેખોથી શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાવાળો વર્ગ સત્યમાર્ગ પ્રત્યે શંકાવાળો થાય નહિ તેમજ અસત્ય માર્ગની અભિલાષાવાળો ન થાય તે માટે શાસ્ત્ર અને પરંપરાને અનુસરવાવાળા મહાનુભાવ વર્ગની આગળ પ્રમાણની દિશા દર્શાવવાની જરૂર ધારીને નીચેના પુરાવાઓ જણાવવામાં આવે છે. તે ખરેખર ઉપકારક નીવડશે. ૧. સેંકડો વર્ષોથી શાસન અને પરંપરાને અનુસરવાવાળો વર્ગ બીજ આદિ છ પર્વ તિથિના ક્ષયે તેનાથી પહેલાની એકમ આદિ અપર્વતિથિનો ક્ષય સતતપણે કરતો હતો અને કરે છે. નવીન વર્ગ પણ ૧૯૯૨ ની પહેલા તો બીજ આદિ છ પર્વ તિથિના ક્ષયે તેની પહેલાંની એકમ આદિ અપર્વતિથિનો ક્ષય કરતો હતો અને એ વાત એમના તે વખતના પંચાગો ઉપરથી સાબીત પાગ થયેલી છે. ૨. શ્રી શ્રાધવિધિ વગેરેમાં ક્ષયે પૂર્વ તિથિ ાય એવું ફરમાન For Prvater & Personal use only Page #17 -------------------------------------------------------------------------- ________________ હોવાથી બીજ આદિ પર્વતિથિના ક્ષયની વખતે તેનાથી પહેલાની જે પડવા વિગેરે અપર્વતિથિ છે તેને જ બીજ આદિ પર્વતિથિપાશે કરવી એટલે પડવા વિગેરે અપર્વતિથિનો ક્ષય કરવો એ જ છે. (સામાન્ય સમજણવાળો મનુષ્ય પણ આ વાકયનો તિથિનેજ કરવાની વાત છે', એમ સમજી શકે તેમ છે.) આ નવો વર્ગ, તિથિના પલટાને ન લેતાં પડવો વિગેરે માની તેમાં બીજ વિગેરેની આરાધના તેવા પ્રસંગે કરે છે, તો તેવી રીતે વર્તનારને શ્રી તત્વતરંગિણીકાર સ્પષ્ટપણે મૃષાવાદી જણાવે છે અને અધિકમાં નવો વર્ગ આરાધનામાં લોપક ન બને તો પણ બીજ આદિ પર્વ તિથિનો ક્ષય માનનાર હોવાથી પર્વતિથિનો લોપક તો બને જ છે. ૩. શ્રી તત્વતરંગિણિમાં મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ કે જેઓ શાસનાનુસાર તપાગચ્છના અનુપમ સ્તંભ સમાન છે તેઓ સ્પષ્ટપણે ફરમાવે છે કે ઉદય અને સમાપ્તિ તેરશની હોય અને ચૌદશનો ઉદય ન હોય તો પણ શાસનને અનુસરનારાઓ તો તે દિવસે ઉદયવાળી એવી તેરશનું નામ પણ લે નહિં, પરંતુ ઉદય વગરની એવી ચૌદશનું જ નામ લે. અર્થાત આરાધનામાં તેરશનો ક્ષય જ કહેવો અને ચૌદશ જ છે એમ કહેવી' એવું સ્પષ્ટ ફરમાન કરે છે. નવા વર્ગના એક ઉ. એ જાણી જોઈને એ પંકિતનો અર્થ કદાગ્રહથી જુઠો કરેલો છે, અને તે જુઠાણું તેમના મોઢે સમુદાય સમક્ષમાં જણાવવામાં આવેલું છે. છતાં યત્કિંચિત્ સમાધાન તેમણે આપ્યું નથી અને અન્યત્ર પ્રયાગ કરી દીધું છે! તે નવો વર્ગ લિખિત ચર્ચા કરવા કેમ માગે છે અને મૌખિક ચર્ચામાંથી કેમ ખસ્યો છે, અને Page #18 -------------------------------------------------------------------------- ________________ ખસે છે? તે આ ઉપરથી સમજાશે. વળી ઉદયવાળીજ તિથિ મનાય એવા નામે જે ભોળા જીવોને ભરમાવવામાં આવે છે. તેનો પણ ખુલાસો ઉદય અને સમામિ એ ઉભયેવાળી તેરશનો શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ક્ષય જણાવે છે. ૪. આચાર્ય મહારાજ શ્રી હીરસૂરીશ્વરજી પોતાના દીપપ્રશ્ન માં સ્પષ્ટપણે જણાવે છે કે પૂર્ણિમાનો ક્ષય હોય ત્યારે પુનમની આરાધના માટે ત્રયોશી વતુર્વણ્યો. એમ કહી તેરશના દિવસે ચૌદશને ચૌદસના દિવસે અને પુનમ કરવાનું સ્પષ્ટપણે જણાવે છે. અને શાસ્ત્ર તથા પરંપરાઓને અનુસરનારાઓ.અત્યાર સુધી પુનમ અને અમાવસ્યાના ક્ષયે તેની પહેલાની તિથિ ચૌદશ એ (પાગ) પર્વતિથિ હોવાથી તેને પણ ક્ષય ન થાય, માટે ક્ષયે પૂર્વાના ન્યાયે તેરશનો ક્ષય કરે પણ છે, શ્રી હીરસૂરિજી સ્પષ્ટ શબ્દથી પુનમના ક્ષયે બે તિથિના પલટાને જણાવે છે, છતાં નવો વર્ગ ઉદયનાં નામે તેરશનો ક્ષય કરવા ના પાડી ભ્રમ પેદા કરે છે તે પરંપરા અને શાસ્ત્રની વિરૂધ્ધ છે. તે નવા વર્ગમાં ચૌદશમાં પુનમની આરાધનાને સમાવનારો એક વર્ગ છે કે જેને પુનમતિથિના પાનવાનો ભય રહેતો નથી. જયારે તેમાં બીજો વર્ગ એવો છે કે પુનમની આરાધના પુનમનો ક્ષય હોય ત્યારે તેરશને દિવસે કરવી એમ કહે છે. અર્થાત્ તે વર્ગને ચૌદશ કરતાં પણ પુનમ પહેલી માનવી પડે છે; પરન્તુ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાને તો પુનમનો ક્ષય માનવાની જરૂર પડતી નથી, તેમ ચૌદશ કરતાં પુનમને પહેલી માનવા જેવો અન્યાયી માર્ગ પાગ લેવો પડતો નથી. Jain E Annelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫. શાસ્ત્રીય પુરાવાની જે ચોપડી છપાયેલી છે. તેમાં અનેક પાઠો સ્પષ્ટપણે પૂર્ણિમા અને અમાવાસ્યાના ક્ષયે તેરશનો ક્ષય કરવો એમ ફરમાવે છે. નવા વર્ગવાળા તે લેખોને 'જતીનાં લખેલા પાના જગાવે છે. પરન્તુ મહારાજ સત્યવિજયજીએ ક્રિયા ઉદ્ધાર કર્યો એની પહેલાનાં પાઠો છે, અને તે વખતે સંવેગી અને જતી એવો વિભાગ જ ન્હોતો માટે નવા વર્ગને પરંપરા ઉડાવવાની સાથે શાસ્ત્રા પણ ઉડાવાં છે. તેથીજ એમ બોલે છે.) ૬. ૧૯૯૨ થી નવો વર્ગ જુદો પડ્યો તેની પહેલાં શાસન અને પરંપરાને અનુસરનારા તથા તેને લોપવા તૈયાર થએલા (નવા પંથીઓ) એ બધા પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરશનો ક્ષય કરતાજ હતા. શાસન વિરોધી વર્ગ બહુશ્રુત અને બહુસંમત હોય, તો પોતાની વધારે દુર્ગતિ કરે તેમ કહીને આ નવો વર્ગ, તે પુનમ અમાવાસ્યાનો ક્ષય છે. પણ ચૌદશ તો ઉદયવાળી છે, તેને કેમ ખસેડાય”? એવો કુતર્ક કરે છે, પરંતુ જો શ્રી હીરસૂરીશ્વરજીનો ત્રયોદશી ચતુર્દશ્યોઃ” એવો પૂનમના ક્ષય વખતનો જે પાઠ છે તે વિચારશે તો નવો વર્ગ પણ ઉદયનો આગ્રહ છોડી સત્ય માર્ગ મેળવી શકશે. (ઉદયના નામે પર્વતિથિનો ક્ષય માનવો એ કેવળ તે મતની નવીન જકલ્પના છે. તેમના મતે તો શ્રી હીરસૂરિજી અને તે પછીના અત્યાર સુધીના થયેલ સર્વપુરૂષો ઉદયને સમજતા જ નહિ હોય ! શાસન અને પરંપરાથી વિરૂધ્ધ એવું જુઠું પકડનાર મનુષ્ય જ્યારે શાસન અને પરંપરાને અનુસરનારા પુરૂષોની વગર ભુલે ભુલ કહેવા બેસે ત્યારે તો શાસન પ્રેમીયોને કેટલું આશ્ચર્ય થાય ? એક પણ પુરાવો કે Page #20 -------------------------------------------------------------------------- ________________ મુદ્દો નવા વર્ગ તરફથી ‘પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિનો ક્ષય ન થાય’ તેવું જણાવનારો આપવામાં આવ્યો નથી’. ૭. ક્ષયે પૂર્વી તિથિ: નાર્યાં એ વાકય જો માન્ય હોય તો તે વાકય પણ વ્ન વિધિ દેખાડનાર હોઇને ‘અપ્રાપ્ત સપ્તમીમાં અષ્ટમીને કરનારૂં છે' આરાધનાને માટે એ વિધિ વાકય બને નહિં કેમ કે અનુદયી અષ્ટમી અને તેને અંગે આરાધના તો સિદ્ધજ હતી, તેમાં તિથિ શબ્દ ચોકખો વિધિને માટે છે. અને આરાધના શબ્દ નથી. માટે તે વાકય આરાધનામાં જોડવું તે નવા મતની નવી કલ્પના સિવાય બીજું કંઇજ નથી. એવી જ રીતે વૃદ્ધિ માટે નવામતનો માર્ગ પણ જુઠો જ છે તે સમજી લેવું. (સિદ્ધચક્ર પાક્ષિકમાંથી સાભાર ઉધૃત) માર્ગ....દર્શન (આ સાલ) કાર્તિક માસમાં ચંડાશુચંડુ પંચાંગમાં પુનમો બે છે. એ વાત ખરી છે. અને આપણે એ પંચાગને વ્યાવહારિક રીતિએ આરાધનામાં માન્ય કરીએ છીએ એ વાત પણ ખરી છે; પરન્તુ આરાધના કરનારે માત્ર તિથિના નિર્ણય માટે ચંડાંશુ ચંડુ લેવાનું છે, પરંતુ તેમાં પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ આવે ત્યારે શ્રી ઉમાસ્વાતિ વાચકજી મહારાજના ક્ષયે પૂર્વા નિયમને જ અનુસરવાનું છે, આથી જે તત્વતરંગિણી વગેરે શાસ્ત્રોમાં ચૌદશનો ક્ષય હોય ત્યારે તેરસ ઉદયવાળી હોવા છતાં તેરસના નામનો અસંભવ બતાવી તેને ચૌદશપણે સ્વીકારવા જણાવ્યું છે. ૧૭ Jain Edin *ry.org Page #21 -------------------------------------------------------------------------- ________________ આવી રીતે આચાર્ય શ્રી આનંદવિમલસૂરિજીની પહેલાના પણ બે પુનમની બે તેરસ અને પુનમના ક્ષયે તેરસનો ક્ષય કરવાનાં સબલ પ્રમાણો છે, તેથી આરાધના કરનારે એકવડી પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિએ તેની પહેલાની તિથિની ક્ષય કે વૃદ્ધિ કરવી જોઇએ. અને જોડલી પર્વતિથિઓમાંની એક પર્વતિથિના ક્ષય કે વૃદ્ધિએ પૂર્વતર અપર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ કરવી જોઇએ. આ વસ્તુ શાસ્ત્રોકત છે અને પરંપરાએ પણ અત્યાર સુધી ચાલી આવે છે, અને તેથી કાર્તિક પૂર્ણિમા શુક્રવારે શ્રી સિધ્ધાચલજીની પટયાત્રા અને વિહાર વિગેરે થાય. સિદ્ધક્ષેત્ર સુદ ૭ કાર્તિક સં. ૧૯૯૭પૂ. આચાર્યદેવ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીની આજ્ઞાથી અરૂણોદયસાગરજી. લેખાંક નં. – ૨ પર્વ આરાધનાની બલિષ્ઠતા સામાન્ય રીતે જૈન જનતામાં આત્માના કલ્યાણને અંગે સંવર અને નિર્જરાની ક્રિયા સાધવા માટે પર્વો અને વ્હેવારો નિયમિત રીતે માનવામાં આવે છે, જો કે અન્યમતોમાં અને અન્ય દર્શનોમાં પર્વો અને તહેવારો નથી હોતા એમ નહિં, પરન્તુ તે અન્યમતો અને અન્ય દર્શનોના પર્વો અને હેવારો માત્ર ઉત્સવનીજ ભાવનાવાલા હોય છે. પરન્તુ તે પર્વો અને હેવારોને ઉજવવામાં સંવર અને નિર્જરાની ભાવના સંબંધી ગંધ પણ તેઓને હોતી નથી. અન્ય મત અને અન્ય Jain E ૧૮૭ ate & Pers stry.org Page #22 -------------------------------------------------------------------------- ________________ દર્શનોને સ્થાપન કરનારાઓએ નથી તો સંવરનું નિરૂપણ કર્યુ કે નથી તો નિર્જરાને ધ્યેય તરીકે રાખી. ! અને તેમ હોવાથી જ અન્ય મતોના અને અન્ય દર્શનોના પર્વો અને હેવારો સંવર અને નિર્જરાના સાથ્યથી સર્વથા શૂન્ય જ હોય અને માત્ર તેઓમાં રાગ રંગ અને ખાવા પીવાના સાધન માટે ઉત્સવો મનાવી પર્વો અને હેવારોને આરાધવામાં આવતા હોય છે તેમાં જૈન જનતાને અંશે પણ આશ્ચર્ય થશે નહિ, અને આ જ કારણથી જૈન શાસ્ત્રકારો મુખ્યતાએ સાધુ સાધ્વીવર્ગને અને ગૌણપણે ચારે પ્રકારના શ્રી સંઘને અતિથિ તરીકે જણાવે છે. કારણ કે શ્રી ચતુર્વિધ સંઘમાંથી કોઇપણ વ્યકિત તેવા અન્યમતો અને અન્ય દર્શનકારોએ માનેલા પર્વો અને હેવારોના એટલે રાગરંગના તિથિ અને પર્વોના ઉત્સવોને માનવાવાળી હોતી નથી. અને તેથીજ તે ચતુર્વિધ સંઘને કે શ્રમણ શ્રમણી સમુદાયને ‘અતિથિ’ તરીકે કહેવામાં શાસ્ત્રકારોએ પક્ષપાતનો ગંધ પણ રાખ્યો નથી. એ ચોકખું સમજાશે. જો કે જૈન દર્શનમાં મનાયેલા પર્વો અને વ્હેવારોની અંદર આભૂષણ, વસ્ત્ર, સ્નાન વિગેરેની વિશિષ્ટતા કરવાનું શાસ્ત્રકારો જણાવે છે અને તે બાહ્યદ્રષ્ટિવાળાને ઉત્સવરૂપ ગણાય તેમાં આશ્ચર્ય જ નથી. પરન્તુ તે આભૂષણ–વસ્ત્ર અને સ્નાનાદિની પર્વ અને હેવારોને અંગે કરાતી વિશિષ્ટતા, ધર્મની પ્રભાવના અને સમ્યગ્ દર્શનાદિક મોક્ષમાર્ગની પ્રાપ્તિની ઇચ્છાદારાએ સંવર અને નિર્જરાને સાધવાવાળી હોવાથી કોઇપણ પ્રકારે તે લૌકિક પર્વ આદિની માફક અમન ચમન રૂપ ઉત્સવની પ્રધાનતાવાળી હોતી નથી. જૈન ધર્મનું ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય ધ્યેય જ “રાગદ્વેષને જીતવા અને કર્મોને ખપાવવા' એવું હોવાથી જૈનદર્શનમાં એક અંશે પણ અમન ચમનને સાધ્ય કરવાનું સ્થાન રહેતું નથી. પરંતુ જૈનદર્શનમાં સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘમાંથી કોઇપણ વ્યકિત હોય તો તેને ભગવાન જિનેશ્વર મહારાજનું અને જૈન શાસનનું એ જ ફરમાન છે કે તેણે સંવર અને નિર્જરાના પોષણને માટે જ તત્પર રહી સમગદર્શનાદિક રૂપ મોક્ષમાર્ગની તરક દરેક ક્ષણે વધવું જોઇએ. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ જૈન દર્શનકારોમાં ૧ (બે) આઠમ, ૨ (બે) ચૌદશ, ૩ પૂનમ અને ૪ અમાવસ્યા આવી રીતે ચાર પર્વો દરેક મહિનાની અપેક્ષાએ મુખ્યત્વે માનવામાં આવેલા છે અને એનું જ નામ શાસ્ત્રકારોએ ચતુષ્કર્વી કહી છે. જે કોઈ જમ્બુકાચારી પુનમ અને અમાવાસ્યાને લીધા સિવાય બે આઠમ અને બે ચૌદશના નામે ચતુષ્કર્વી નામે જણાવે છે તે શાસ્ત્રોની ગન્ધ લેનારાના વાકય કરતા પણ વેગળું છે. સામાન્ય રીતે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. ઉપર જણાવ્યા પ્રમાણે (બે) આઠમ (બે), ચૌદશ, પુનમ અને અમાવાસ્યા એ ચારને ચતુષ્કર્વી તરીકે વતુષ્પર્ચામુએ શ્લોકની અંદર સ્પષ્ટપણે જણાવે છે, પરંતુ જમ્બુકો, વસતિથી દુર રહેવાવાળા હોય તેમ શાસ્ત્રથી દૂર રહેવાવાળા જમ્બુકાદિ સહાય તેમ બોલે અને વર્તે તેમાં સુજ્ઞ મનુષ્યને તો આશ્ચર્ય થાય જ નહિ. જો કે જંગલમાં રહેનાર કેટલાક જાનવરો જમ્મુકાદિના પક્ષને પાગ સારા ગણનારા હોય છે, પરંતુ સાધન અને શિક્ષણથી સંપન્ન એવા વસતિમાં રહેનારા લોકો તો જણૂક આદિના પક્ષને સારો ગાગનારા Page #24 -------------------------------------------------------------------------- ________________ હોય જ નહિ. પૂર્વે જણાવેલી ચાર પર્વોની અપેક્ષાએ શાસ્ત્રકારો પણ વડલ્સ મ04મુદ્દિપુUિ/માવાસી!' એવું વાકય સ્થાને સ્થાને શ્રાવકોના વર્ણનના અંગે જણાવીને ઉપર કહેલ ચાર પર્વોની સ્પષ્ટતા જણાવે છે; પરંતુ ખાખરાની ખીસકોલીને મોદકના વાસની પણ ખબર ન હોય એવી રીતે જમ્બુકાદિને શાસ્ત્રની ગંધ પણ ન હોય અને તેથી સેંકડો જગો પરના સ્પષ્ટ પાઠોને પણ ન જાણે, ન સમજે અને ન વિચારે તેમાં કોઇ આશ્ચર્ય નથી. ' ઉપર જણાવવામાં આવેલી આઠમ વિગેરે ચઉપર્વ અને અન્ય ગ્રંથકારોના કહેવા મુજબ ગણીએ તો છ પર્વી વિગેરેની આરાધના કરવા માટે જૈન જનતાએ તૈયાર થવાનું જરૂરી હોય છે, અને તે આરાધવા તૈયાર થવાય પણ છે, આ પર્વોની આરાધના, વાર કે તારીખ ઉપર નિયત નથી. પરન્તુ ગ્રહ નક્ષત્રાદિના યોગે કલ્યાણકાદિ થવાનાં હોવાથી માત્ર મહિના અને તિથિ ઉપર જ નિર્ભર છે અને વર્તમાનકાળમાં મહિના અને તિથિઓ જણાવવા માટે લૌકિક પંચાગનો જ આશ્રય સમગ્ર આર્ય પ્રજાને લેવો પડે છે અને તે લૌકિક પંચાગમાં જૈનોએ માનેલી પર્વતિથિઓની વૃદ્ધિ પણ આવે છે અને ક્ષય પણ આવે છે, તેવા વખતે પર્વની આરાધના કેવી રીતે કરવી એવો ગુંચવાડો જૈન જનતાને થાય તેમાં આશ્ચર્ય જ નથી. જો કે ઉપર જણાવેલી તિથિની અપેક્ષામાં શાસ્ત્રકાર મહારાજાએ એ નિશ્ચિત કરેલું છે કે જેનોએ પૂર્વાહણવ્યાપિની, મધ્યાહનવ્યાપિની, અપરાહાગવ્યાપિની, પ્રદોષવ્યાપિની કે મધ્યરાત્રવ્યાપિની તિથિ માનીને કોઇપણ પર્વ કેહવાર આરાધવાની Jain Education international only Page #25 -------------------------------------------------------------------------- ________________ નહિં હોવા છતાં જો કોઇ જૈન એવી રીતે પૂર્વાહવ્યાપિની આદિ તિથિ લઇને જૈનધર્મની કે પર્વોની આરાધના કરે તો તેને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દોષો લાગે છે, માટે જૈન જનતાએ ઉદયવ્યાપિની તિથિનેજ તિથિ તરીકે ગણવી. આવી રીતે તિથિના સ્વરૂપને માટે જણાવેલ ઉદયવ્યાપિપળાના તત્વને નહિ સમજતાં કેટલાક વર્તમાનકાળમાં જખૂક આદિ જીવો કેઇ સેકાથી ચાલતી પરંપરા અને કેઈ સૈકાના શાસ્ત્રોના લેખોનું ઉત્થાપન કરીને ઉદયવાળી તિથિ માનવાના વાકયને અવળું ગોઠવી લોકોને ભરમાવે છે તે ખરેખર તેમના અને તેમના ઉપાસકોના ભાવિ અકલ્યાગનું જ ચિન્હ છે. તેઓએ ધ્યાન રાખવું જોઇએ કે શાસ્ત્રકારોએ સ્પષ્ટશબ્દોમાં લૌકિક ટીપ્પનામાં ચર્તુદશીનો ક્ષય હોય ત્યારે જો કે તેરશજ ઉદયવાળી છે” અને સૂર્યોદયની પછી પણ તેરસનો જ ભોગવટો હોય છે, અને તેરશની સમાપ્તિ પણ તે જ વારમાં છે, છતાં તે દિવસે અને તે વારે તેરશનું નામ લેવાનો પણ નિષેધ કરી શાસ્ત્રકારોએ તેરશના અસંભવને જાગાવ્યો છે. એટલે જો ઉદયવાળી, ભોગવાળી કે સમાપ્તિવાળી જ તિથિને ગણવાનો નિયમ હોય તો શાસ્ત્રકારો લૌકિક ટીપ્પાનામાં ચર્તુદશીના ક્ષયની વખતે તેરશના નામનો પાગ અસંભવ છે' એવું કહી શકત જ નહિં, જો કે જમ્મુકાદિ રામટોળી તો શાસ્ત્ર અને પરંપરાને લોપીને તથા ભેળસેળવાદી બનીને તેરશ અને ચૌદશ છે એમ કહે છે ! અર્થાત ત્રીજચોથ આદિ અપના યની માફક પર્વના પગ લપક બને છે. અન્યના ઉત્તર માત્રને માટે આમ કહીએ Page #26 -------------------------------------------------------------------------- ________________ છીએ” એમ ટીપનાથી નથી બોલતા પરનું તેવું માને મનાવે છે અને કથીર શાસન વિગેરેમાં ચિતરે પણ છે, પરંતુ તે ઉન્માર્ગગામી અને પરંપરા તથા શાસ્ત્રના લોપક એવા રામ જંબુકાદિકે શાસ્ત્રના પાઠને જોયો, વિચાર્યો કે માવો નથી તેથી જ એમ બને છે. વળી આચાર્ય મહારાજ શ્રી હીરસૂરીશ્વરજી પુનમના ક્ષયે ત્રયોશી વતુર્વર્યા એમ કહીને સ્પષ્ટપણે સૂચવે છે કે પુનમનો ક્ષયલૌકિક ટીપ્પનામાં હોય ત્યારે તેરશે ચૌદશ કરવી અને ચૌદશે પુનમ કરવી. તેમજ આચાર્યહીર વિજયસૂરીજીના ગુરૂ વિર્યદાન સૂરીજી અને તેમના ગુરૂ શ્રીમઆણંદવિમલ સૂરીશ્વરજીના વખતથી બે પુનમો લૌકિક ટીપ્પણામાં હોય ત્યારે બે તેરશો કરવી એવા લેખથી બે પુનમ અને બે અમાવાસ્યાની બે તેરશો કરવાનું હોય ત્યારે આ વાત, લેખ સિદ્ધ પરંપરાથી પણ ચાલે છે. છતાં તેની ઉત્થાપનામાં વિજ્યાનંદ માનનારી ટોળીને તે લેખો અને પરંપરાને માનવામાં અરૂચિ થાય તેમાં આશ્ચર્ય જ નથી. બે પુનમ બે અમાવાસ્યા ઉદયવાળી હોઈને વધેલી છતાં આચાર્ય શ્રીમદ્દગંદવિમલ સૂરીશ્વરજી એક અમાવાસ્યાનેજ ઔદયિકી માનનારા હતા તેમજ એકજ અમાવાસ્યા અને પુનમને ઔદયિકી માનનારા શ્રી હીરસૂરીશ્વરજી પણ હતા. તેમજ પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિ એ તેરસની જાહેરાત કરનાર વિજ્યદેવસૂરીશ્વરજી હતા. તો એ વિગેરે મહાપુરૂષો જાણે ઉદયની વાતને સમજતા જ ન હોય તેમ આ ઉત્થાપકો, લોકોને ‘ઉદય' માત્રનું નામ આગળ કરીને ભરમાવે છે, પરંતુ શાસ્ત્રને સમજનારા - - Page #27 -------------------------------------------------------------------------- ________________ સુજ્ઞ પુરૂષો તો ગ્રન્થો અને પરંપરાને અનુસરતા હોઇને સમજે છે કે જેમ પર્વતિથિના ક્ષયની વખતે વ્હેલાની અપર્વતિથિનો ઉદય ભોગ, કે સમાપ્તિ એકકેય હિસાબમાં લેવાય નહિં તેમ વૃદ્ધિની વખતે વ્હેલી પર્વતિથિનો પણ ઉદય કે ભોગ હિસાબમાં લેવાય જ નહિ તેવી રીતે પર્વની અનન્તરના પર્વની તિથિનું (પુનમ કે અમાવાસ્યાનું) ક્ષય કે બેવડાપણું હોય ત્યારે ચતુર્દશી વિગેરે પર્વના પગ ઉદય ભોગ કેસે માપ્તિનો હિસાબ લેવાય જ નહિં, ક્ષય અને વૃદ્ધિ જયારે આદ્ય પર્વની કે અપર પર્વની ન હોય ત્યારે સમાન્ય તિથિઓમાં જ ઉદય વિગેરનો અધિકાર શાસ્ત્ર અને પરંપરાએ લીધો છે અને લેવાય છે, અને તેથીજ તે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા જીવો રામટોળીના ખાબોચીયાના ખળભળાટથી ક્ષોભ પામતા નથી, આશ્ચર્યની વાત તો એ છે કે જેમ કોઇક અજ્ઞ મનુષ્ય જુઠી પંડિતાઇ જાહેર કરીને યત્ર શાબ્દુિાઃ, તત્ર તાનિા: ત્ર तार्किकास्तत्र शाब्दिकाः, यत्र नोभयं तत्र चोभयं यत्र चोभयं तत्र नोभयं " * અર્થઃ- વાત કરનારો વૈયાકરણી આવે તો કહેશે કે હું તાર્કિક છું અને જો વાત કરનારો નૈયાયિક આવે તો કહેશે કે હું તો વૈયાકરણી છું અને ન્યાય વ્યાકરણ બન્નેને જાણનારો આવે તો હું એ બે નથી જાણતો (અર્થાત્ મારો વિષય બીજો જ છે) અને જયાં વ્યાકરણ અને ન્યાયને ન જાણનાર (અર્થાત્ બીજું કઇ જાણનાર) આવે ત્યાં તો હું ન્યાય વ્યાકરણ બન્નેને જાણું છું. આવી બેડશઇ-બડાઇ, ડંફાશ હાંકે તેમ આ રામટોળીના જમ્બુકે પણ તત્વતરંગિણી વિગેરેમાં જુદાનો ઝરો વહેવડાવવામાં બાકી રાખી નથી. કેમકે તે જુદાનો ઝરો વહેવડાવતી ૨૪ www.janebrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ વખત કાગળ, શાહી કે કલમ એકે નિષેધ કરનારા ન્હોતાં અને તેમનાજ ભકતો પૈસા આપનારા હોઇ છાપવાવાળાને પણ ના કહેવાની જરૂર ન્હોતી, પરંતુ જયારે પ્રત્યક્ષપણાનો પ્રસંગ આવ્યો ત્યારે ન તો જુઠું સાબીત કરવા માટેનો ટાઇમ અપનાવ્યો તેમજ ન તો સાચું સમજવા માટેની વિજ્ઞપ્તિ (હંસા૦) આવ્યા ત્યારે સ્વીકારી ! ન તો બલાત્કારે પોતાના મુકામ ઉપર પણ જુઠું સાબીત કરનારા આવ્યા ત્યારે ઉત્તર આપી શકાયો! છેવટે થાલી પીટીને ભરેલી જાહેર સભામાં જુઠાણું સાબીત કરવામાં આવ્યું તે વખતે પણ ઘણા તેડાં મોકલવા છતાં તે રામટોળીના જબુકથી સભામાં આવી શકાયું નહિ. એટલે જ્યારે ત્યારે પોતાના અંગત જુઠાના ઝરાનો બચાવ ન થઇ શકવાથી સમુદાયનો નિર્દેશ કર્યો અને પોતાના જુઠાણાં ખુલ્લાં પડી જવાની ખાતરી હોવાથી શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ ભરાયેલી સભામાં તેઓ પ્રવેશી શક્યા નહિં. સત્ય છે કે જબુકો, ગ્રામ અને શહેરથી દુર જ ભાગે. હજી પણ આશાવાદીની અપેક્ષાએ એવી આશા રાખવામાં આવે તો ખોટું નથી કે રામટોળીના જબુકો પોતાના પક્ષનું અને પોતાના લખાણોનું જુકાપણું સાંભળવા અને સમજવા માટે કોઇપણ ગીતાર્થ મહાપુરૂષની સેવામાં હાજર થાય અગર તેવા ગીતાથે મહાપુરૂષો તેઓને સત્ય સમજાવવામાં પ્રભાવ નાખનારા થાય ઉપરનું લખાણ વાચીને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ કુદે નહિં અને રામટોળીના જબુકો અને તેના પક્ષકારો કુટે નહિં તો સારું ! (સં. ૧૯૯૬ ફા. શુ. ૧૫ સિસકાશTYTVરિ જ્ઞાનrfટર Page #29 -------------------------------------------------------------------------- ________________ લેખાંક-૪ પૂ. ઉમાસ્વાતિજી મ. ના પ્રઘોષાનુસાર વર્તનાર શાસનપક્ષ જ ૩મિ . સૂત્રનો સાચો આરાધક છે લે:-શાસન કંટકોારક સૂરિશિશુ-નરેન્દ્રસાગરસૂરિ પૂર્વે જણાવ્યું છે તેમ લૌકિકદર્શનોમાં કેટલાક પક્ષો પૂર્વાહાગકાલ વ્યાપિની તિથિ માને છે, કેટલાકો મધ્યાહ્ન કાલવ્યાપિની તિથિ માને છે, કેટલાક અપરાગકાલ વ્યાપિની તિથિ માને છે, તો કેટલાક પ્રદોષકાલ વ્યપિની, મધ્યરાત્રવ્યાપિની તિથિ માને છે, આમ ભિન્ન માન્યતાઓના કારણે તેઓમાં તિથિ કે પર્વારાધન અંગે એકવાકયતા રહેવા પામતી નથી. જયારે લોકોત્તર એવા જૈનશાસનમાં પર્વતિથિઓનું અને તેની આરાધનાનું મહત્વ વધુ હોઇને તિથિ માન્યતા અંગે તેવી ગરબડો ઉભી થવા ન પામે તે માટે શાસ્ત્રકારભગવંતોએ ૩ ના તિથી સાં મા, માહિત્ય ચાર્યો, મનડું વિ. ઇત્યાદિ વચનો દ્વારા નિયમ બાંધ્યો કેસૂર્યોદયના વખતે જે તિથિ ઉદયમાં વર્તતી હોય તેને જ અહોરાત્રની તિથિ ગણવી. આ સિદ્ધાંતને ઉભો રાખીને પર્વતિથિનું આરાધન કરવા જતાં એક આપત્તિ એ આવે છે કે “જયારે લોકિક પંચાંગમાં બીજ આદિપર્વતિથિનો ક્ષય આવે ત્યારે તે પર્વતિથિ ઉદયવ્યાપિની તો હતી Page #30 -------------------------------------------------------------------------- ________________ 3 જ નથી. તો તેવે વખતે તે પર્વતિથિને અને તેની આરાધનાને જતી કરવી કે કેમ? તેવી જ રીતે જ્યારે પર્વતિથિની વૃદ્ધિ લૌકિક પંચાંગમાં આવે ત્યારે તે બંનેય પર્વતિથિ ઉદયવાળી હોય છે. તો તે બંનેય પર્વતિથિના દિવસે પૌષધ, બ્રહ્મચર્યપાલન,લીલોત્રીત્યાગ કરવા? અથવા તેમાંની પહેલીને પર્વતિથિ માની ચાલવું કે બીજીને?” આવી આપત્તિઓના નિવારણાર્થે પૂ. વાચકવર્ય શ્રી ઉમા સ્વાતિજી મહારાજ ક્ષયે પૂર્વ તિથિ કાર્ય એવું અપૂર્વવિધિ પ્રતિપાદક અને વૃદ્ધો વાર્થી તથોત્તર એવું બીજું નિયામક સૂત્ર બનાવ્યું આ બંને સૂત્ર દ્વારા સ્પષ્ટ આજ્ઞા ફરમાવી કે જયારે પર્વ તિથિનો ક્ષય હોય ત્યારે તેની પૂર્વેની ઉદયાત એવી અપર્વતિથિને સ્થાને પર્વતિથિ કરવી. એટલે કે-ઉદયાત હોવા છતાં પણ અપર્વતિથિને હડસેલી (તેનો ક્ષય કરીને) તેના જ સ્થાને પર્વતિથિની સ્થાપના કરી દેવી. આથી તે પર્વતિથિ સૂર્યોદય વ્યાપિની બની જતા ઔદયિકી પર્વતિથિ બનવા પામે અને પછી તેની આરાધના કરવી ! એવી જ રીતે જયારે પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે ‘ઉત્તરા” એટલે લૌકિક બીજી પર્વતિથિને સૂર્યોદય વ્યાપિની ગણીને તેમાં આરાધના કરવી ! આનો અર્થ એ થયો કે બે બીજ હોય તો બીજી બિજને ઔદયિકી માનીને આરાધવી, એટલે પહેલી બીજ પર્વ તિથિ ન રહેતા અપર્વ બની એટલે કે બે બીજ હોય ત્યારે બે એકમ કરવી.” આમ પર્વ અને પર્વવૃદિધના પ્રસંગ વખતે શાસનપક્ષ' પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજના પ્રઘોષ અનુસાર જેનીસંસ્કાર આપવા પૂર્વક લીગતિથિને પગ ઉદયાત Jain Raucation international Page #31 -------------------------------------------------------------------------- ________________ બનાવીને પર્વતિથિને અખંડિત રાખવા પૂર્વક તેનું આરાધન કરતો હોવાથી ક્ષીણ તથા વૃદ્ધ એવી બંનેય પર્વતિથિઓ ઉદયાત્ ઔદયિકી બનતી હોઇને વસ્તુત: મ ગતિદી મા પમા એ સૂત્રનું પાલન પણ શાસનપક્ષને જ થાય છે. વાચકને એવી શંકા જરૂર થશે કે – “ક્ષયે પૂર્વી તિથિ કાર્યો એટલે કે ક્ષય હોય તો પૂર્વતિથિ કરવી” આટલો અર્થ થઈ શકે તેને બદલે તમોએ, પર્વતિથિ ક્ષય હોય ત્યારે પૂર્વની અપર્વતિથિનો ક્ષય કરી નાખવો અને તે અપર્વતિથિને સ્થાને ક્ષીણ પર્વતિથિને સ્થાપી દેવી' એવો જે અર્થ જગાવ્યો છે તે તમારી મતિકલ્પનાએ ઉભો કરેલો છે એમ કેમ માનવું નહિ ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે તિથિવિચાર માટે આગળ પાછળના પ્રકરણો કે ગ્રંથોનો અભ્યાસ જેણે કર્યો ન હોય તેમને તમારી જેવી શંકા જરૂર થાય, પરંતુ પૂ. સિદ્ધસેન દિવાકરની જેમ પૂ. ઉમાસ્વાતિવાચક પણ સંક્ષેપમાં સર્વવાતોના નીચોડરૂપે સૂત્ર બનાવનાર છે તેથી ક્ષયે પૂર્વા એવું ટુંકુ સૂત્ર બનાવેલ છે “અમોએ જે અર્થ લખેલ છે તે બરાબર જ છે' તેની પ્રતીતિ માટે પૂર્વાચાર્ય વિરચિત નીચેની ગાથાઓ ખાસ વિચારવાની જરૂર છે. તે ગાથાઓ અને તેની ટીકા આ પ્રમાણે છે. “संवच्छरचउमासे, पक्खे अठ्ठाहियासु य तिहिसुआ ताओ पमाण भणिया, जाओ सूरो उ दयमेइशा अह जइ कहवि न लब्भंति, ताओ सूरूग्गमेण जुत्ताओ। ता अवरवि अवरावि हुजु न हु पुव्वतविद्धा ।। २ ।। वृत्तिः -अत्र प्रथमगाथायाः सुगमगत्वेन द्वितीयगाथार्थो यथा-अर्थ Jain Education international Private Persona Page #32 -------------------------------------------------------------------------- ________________ कथमपि ताः' पूर्वोक्ताः सूर्योगमेन युक्ताः अवाप्तसूर्योदया इति यावत, न लभ्यंते ता तर्हि अवरविद्ध त्ति अपरविद्धा क्षीणतिथिभिर्विद्धा अर्थाप्राचीना तिथय. अपरा अपि क्षीणितिथिसंझिका अपि, प्राकृतत्वात्छहर्थे एकवचनं, हुज त्ति भवेयुः । व्यतिरेकमाह न हु त्ति हुरेवार्थ व्यवहितः सबध्यते, तद्धिथाः सत्यो न पूर्वा एव भवेयुः किन्तु ઉત્તરજ્ઞા નીતિ ભવ:” અર્થ:- સંવત્સરી, ચોમાસી, પકખી અને અઠાઇ વગેરે તિથિઓમાં તે તિથિ પ્રમાણ કહેલ છે કે-જે તિથિ સૂર્યોદયને પામેલી હોય ના હવે જે કોઈપણ રીતે તે તિથિઓ સૂર્યોદયવાળી પ્રાપ્ત ન થતી હોય તો નવવિદ્ધ-ક્ષીણ એવી બીજ આદિથી વીધાએલી એકમ આદિ તિથિઓ નવરાવિ-બીજ આદિ તિથિઓ પણ દુઝ મવેર્યું: થાય, પરંતુ તષ્યિા -બીજ આદિથી વીધાએલ પૂર્વી -એકમ આદિ તિથિઓ નટુ નૈવ દુઝા મયુઃ ન જ થાય. મારા આ પછી ટીકામાં જે કિન્તુ ઉત્તરજ્ઞા મરીતિ ભાવ: - એટલે કે એકમ એકમરૂપે અને બીજ રૂપે પણ થાય છે”. એ પ્રમાણે જણાવાયેલ છે તે તત્વતરંગિણી ગ્રંથકાર મહો.શ્રી ધર્મસાગરજી મ.સા તત્ર ત્રયોદ્રશાતિ પામ્યાં મવતિ કિંતુ પ્રાયશ્ચિત્તતિવિધી- ચૌ દશના ક્ષયે તેરસે ચૌદશ કરવામાં તેરસ એવા નામનો પણ સંભવ નથી. પરંતુ પ્રાયશ્ચિત્તાદિ નિયત ધાર્મિક કાર્યોને વિષ ચૌદશજ છે. કહેવાય છે. એમ કથનથી વિરૂદ્ધ વાત જ્ઞાપક તે પાઠ પ્રપિત અથવા મુખ્યગૌણભેદે જણાવેલ છે તેમ સમજવું.) આમ મહો. શ્રી ધર્મસાગરજી મહારાજે સ્વોપજ્ઞ તત્વતરંગિણી Jain Education internationa Page #33 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં પોતાની વાતની પુષ્ટિમાં આપેલી આ બે.ગાથાઓમાંની પૂર્વાચાર્યવિરચિત બીજી ગાથામાં ‘ક્ષીણપર્વતિથિને ઔયિકી બનાવવાની જે પ્રક્રિયા દર્શાવી છે તે જ પ્રક્રિયને પૂ. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિમહારાજે ક્ષયે પૂર્વા તિથિઃ વ્હાર્યા એ સંક્ષતિ સૂત્રમાં સમાવિષ્ટ કરી છે અને તેનું જ વિસ્તૃત વિવેચન કરવા પૂર્વક અમોએ જણાવ્યું છે તેથી અમારી તે વાત બરાબર છે તેમ સમજશો. મૂળ વાત ઉપર આવીએ. આવી રીતે ક્ષય પામેલી અને વૃદ્ધિ પામેલી પર્વતિથિની આરાધના જે દેવસૂરતપગચ્છસંઘમાં અવિચ્છિન્નપણે પ્રવર્તી રહેલ છે તેને વિક્રમ સં. ૧૫૬૩ની સાલમાં થયેલા મહો. શ્રી દેવવાચકજીના ‘પર્વતિથિ’ નિર્ણય નામના ગ્રંથનો પણ સાથ મળે છે. તેમાં જણાવેલ છે કે પુજ્વાળ તિદિયાણ ટાવિઝા નહામેળ પછા આરાદળીયા સૂયવેત્ઝાસંપત્તે જયારે પર્વની વૃદ્ધિ હોય ત્યારે પૂર્વની પર્વતિથિને અપર્વતિથિમાં સ્થાપન કરીને એટલે કે બે પૂનમ હોય તો પહેલી પૂનમને અપર્વ એવી તેરસમાં સ્થાપન કરીને અર્થાત્ બે તેરસ બનાવીને સૂર્યોદય વેલા પ્રાપ્ત થયે સતે આરાધવી.’ આજ વાતને આગળ જતાં વધુ સ્પષ્ટ કરતા તે ‘પર્વતિથિ નિર્ણય’માં દેવવાચકજી ફરમાવે છે કે અત્ર વ પંચમીક્ષ તૃતીયાક્ષયઃ वृद्धौ सैवाद्यपंचमी अपर्वरूपेण गणिता तृतीयायां प्रस्थापिता, तदंनतरं चतुर्थी, पश्चात्पंचमी आराध्या इत्यर्थः । एवं सर्वपर्वतिथौ પોળમાસ્યાનંવસાતમિતિ । ભાવાર્થ જયારે ભાદરવા સુદ પાંચમનો ક્ષય હોય ત્યારે ભા.૬.૪ વાર્ષિક મહાપર્વતિથિ હોવાથી તેનો ક્ષય થઇ શકતો ન હોવાથી ત્રીજનો ક્ષય કરવો અને પાંચમની Jain E ૩૦ : ,, *ry.org Page #34 -------------------------------------------------------------------------- ________________ s વૃદ્ધિ હોય ત્યારે પહેલી પાંચમને અપર્વગણીને અપર્વએવી ત્રીજમાં સ્થાપવી. એટલે કે બે ત્રીજ કરવી અને ત્યારબાદ ચોથ સંવત્સરી અને તે પછી પાંચમ પર્વ તિથિ આરાધવી, આ રીતે પૂનમની ક્ષય વૃદ્ધિની જેમ બધીજ પર્વતિથિઓમાં સમજી લેવું.''આ જ સિદ્ધાંતને અનુસરીને પૂર્વેથઇ ગએલા એવા પૂ.આનંદવિમલસૂરિજી મહારાજે પણ વિ.સં.૧૫૭૬ ના શ્રાવણ શુદિ ૧૫ હોવાથી બે તેરસ કરીને જ પરાધન કરેલ હતું. આવી રીતનો જૈની સંસ્કાર કર્યા પછીજ પર્વતિથિને ઉદયાતુ બનાવીને તેનું આરાધન સેંકડો વર્ષથી અવિચ્છિન્ન પણે દેવસૂરત પાગચ્છ સંઘ કરતો આવેલ છે તેમ પોતાને દેવસુરગચ્છના ગાગાવતા એવા પૂ.આત્મારામજી મહારાજનો સમુદાય પણ કરતો જ હતો, પરંતુ તેમાં પૂર્વના કોઇ તેવા તીવ્રતમ પાપ કર્મના યોગે આ.શ્રી વિજયરામચંદ્રસૂરીજીએ તે આરાધના પ્રણાલિકાને છોડી દઈને અર્થાતું પર્વતિથિની પણ ક્ષય-વૃદ્ધિ, લૌકિકની જેમ યથાવત્ ઉભી રાખીને અપર્વમાં પણ પરાધન તથા પર્વ વિલોપન રૂપ નવો તિથિમત સં-૧૯૯૨ ના શ્રાવણ માસે કાઢયો!! જેના પ્રતાપે દેવસૂરતપગચ્છ સંઘની પર્વરાધના - પારાણા- અત્તરવાયાગા સ્વામિવાત્સલ્ય પ્રતિકમાગાદિ ક્રિયાકાંડ ભિન્ન ભિન્ન દિવસે થવા લાગ્યા! અને પરિણામે ગામો ગામના શ્રી સંધોમાં કલેશ-વૈમનસ્ય વધવા લાગ્યા કે જે આજે પણ ચાલે જ છે !!! પોતાના જૈન પંચાગોમાં પણ લૌકિક પંચાંગોની જેમ જ પતિથિની ક્ષય-વૃદ્ધિ ચાલુ રાખીને આરાધના કરનારા તે Jain Education internati Private Personal use only Page #35 -------------------------------------------------------------------------- ________________ નવામતીઓને મિ. સૂત્રનું વસ્તુત: પાલન થતું જ નથી ! જેમકે -સં ૨૦૫૦ની સાલમાં ચૈત્રસુદી ૧૩ ઉદયાત્ હતી અને ચૌદશનો ક્ષય હતો. ત્યારે તે નવા મર્તી પૂજયોને ખ્રિસ્ત્રાધારે અહોરાત્ર સુધી તેરશ જ હોવા છતા ચૌદશનું પ્રતિકમણ કર્યું ! આમાં પ્રશ્ન એ થાય છે કે તેમને દિવસે જે પખી પ્રતિક્રમણ કર્યું, તે તેરશની માનીને કે ચૌદશ” માનીને? ચૌદશ અનુદયી છે – સૂર્યોદયને નહિ પામેલી એવી ચૌદશને ચૌદશ તરીકે પ્રમાણ કયા આધારે માની? માંગલિક પ્રતિક્રમણ બારસે કેમ કર્યું? આવા અનેક આંટીઘૂંટીવાળા પ્રશ્નોનો ઉત્તર તે નવાપંથી આત્માઓ પાસે નથી; છતા પણ ઉદયમિ. નાસિદ્ધાંતની પકડ છોડતા નથી! આ. શ્રી રામચંદ્રસૂરિજી મ.ના તે નવા તિથિમતને યેનકેન પ્રકારેણ સાચો ઠરાવવા માટે પોતાની પ્રતીષ્ઠાના ભોગે પણ શાસનપક્ષ તરફથી રજુ થએલા શાસ્ત્રપાઠો અને પ્રમાણોને શાસ્ત્રાભાસ તથા પ્રમાણાભાસ કહે પૂર્વક દેવસૂરતપાગચ્છ સંઘની પર્વ તિથિ-ક્ષયવૃદ્ધિની પ્રાચીન સામાચારીની પણ મજાક ઉડાવનાર પૂનાના ડો.પી.એલ.વૈદ્યને પણ પોતે જાહેર કરેલા નિર્ણયમાં ખે ના આગ્રહને પડતો મૂકી શાસન પક્ષની પર્વસંસ્કારની માન્યતાનો જ સ્વીકાર કરવો પડેલ છે. જે આ પ્રમાણે : - __ श्री जैन संघेनारानार्थमौदयिकी तिथिरपेक्ष्यते तिथिक्षये तु तार्दशतिथेरत्यन्तमप्रौप्ती अपूर्वविधि विधायकेन क्षये पूर्वा तिथिः कार्या शास्त्रेण क्षीणायास्तिथेः पूर्वा स्या स्थापना क्रियते, एवं क्षीणातिथिरौदयिकी भवति । ततश्च सा आराधनार्थमुपपूज्यते । तथा च Page #36 -------------------------------------------------------------------------- ________________ ,, अष्टम्यां क्षीणायां पूर्वा र्वर्त्तिनी सप्तम्यैवं तदाराधम्ब्वेनार्थमष्टमी कर्तव्या અર્થ:- ‘“ શ્રી જૈન સંઘવડે (પર્વતિથિની) આરાધના કરવા માટે ઔદયિકી તિથિ જ ઇચ્છાએલી છે. તેથી જયારે પર્વ તિથિનો ક્ષય હોય ત્યારે તેવી ક્ષીણપર્વોમાં તેવા પ્રકારના ઉદયનો અત્યંત અસંભવ હોય છે. એટલે જ અપૂર્વ-પૂર્વે નહિ થએલ એવા વિધિના કરનાર ક્ષયે પૂર્વા એ શાસ્ત્રદ્વારા તે ક્ષીણતિથિનું પૂર્વની અપર્વતિથિમાં સ્થાપન કરાય છે. એટલે કે પૂર્વની ઔદયિકી એવી અપર્વ તિથિ હોવા છતાં તેનો ક્ષય કરી તેને સ્થાને ક્ષીણ પર્વતિથિનું સ્થાપન ન્ન કરી ને ક્ષીણ તિથિને ઉદયાત્ બનાવાય છે. તેવી જ રીતે આઠમના ક્ષયે તેની પૂર્વેની ઔયિકી હોવા છતા સાતમને જ આરાધના માટેની આઠમ કરવી. A સુજ્ઞવાચકો! વિચારશો કે અનિચ્છાએ પણ ઉપરના લખાણમાં સત્યની રજુઆત કરનાર તે પી.એલ. વૈદ્ય પોતાના લવાદીચુકાદામાં શાસનપક્ષની જે અનુદયી એવી ક્ષીણપર્વીને સ્થાપી તેને જ ઔદિયકી બનાવવા માટે ઔદિયકી એવી અપર્વતિથિનો પણ ક્ષય ફરીને તેને સ્થાને ક્ષીણપર્વીને ઉદયાત બનાવવા પૂર્વક આરાધે છે’ તે પ્રાચીન સામાચારીને કંકુ ચોખાથી વધાવી છે કે ? તો પછી આઠમના ક્ષયે ૭+૮લખનાર અને ઉદયાત્ સાતમને ઉભીજ રાખવાપૂર્વક તે સાતમમાં આઠમનું આરાધન પણ સાથોસાથ કરી લેનાર નવામતીઓને ઔદિયકી આઠમ ગણાશે ખરી? Jain Educati ૩૩ *ry.org Page #37 -------------------------------------------------------------------------- ________________ છાશવારે ને છાશવારે ‘ઔદિયકી’ ની વાતો કરનારા નવામતી આદિઓને જાહેર પડકાર વિક્રમ સંવત ૧૯૯૨ ની સાલના શ્રાવણમાસે પોતાના ગુરૂની મનાઇ હોવા છતાં પણ નવો તિથિમત કાઢનાર આ. શ્રી વિજયરામચંદ્ સૂરિજી મહારાજે અને તે નવામતને ખુબ ચગાવનાર ઉ-જંબૂવિ., પં.જનક વિ. પં. કલ્યાણ વિ. આદિએ ૧૯૯૨ના આસોમાસમાં પોતાના મતને સાચો ગણાવવા માટે ઉદયતિથિ ઉદયાત્ આદિની વાતો ચગાવતી નીચે પ્રમાણેની જાહેરાત કરી હતી કે: << “ (૧) જયાં સુધી શકય હોય ત્યાં સુધી ઉદય અને સમાપ્તિ બંનેથી સહિત એવી તિથિ લેવી, (૨) ઉદય તથા સમાપ્તિ બંનેથી સહિત તિથિ ન જ મળે તેમ હોય તો છેવટ એકલી સમાપ્તિવાળી તિથિ લેવી, (૩) તે તિથિ ન જ લેવી કે જેમાં આવશ્યક તિથિનો ન તો ઉદય હોય કે ન તો સમાપ્તિ હોય’’ આ પ્રમાણે રજુઆત કરીને વિક્રમ સં.૧૯૯૨માં ચંડાશુ ચંડુ પંચાંગની ભાદરવા શુદિ બે પાંચમની બે ચોથ કે બે ત્રીજ કરીને રવિવારે સંવત્સરી કરનાર શાસનપક્ષની સામે ‘‘જૈન શાસ્ત્રના આ ત્રણ નિયમો ખ્યાલમાં હોય તે એમ ન જ કહી શકે કે—ભાદરવા સુદ પહેલી પાંચમને બીજી ચોથ માનીને તે દિવસે શ્રી સંવત્સરી કરવી. કારણ કે તેમ કરવાથી ઉદય અને સમાપ્તિવાળી વાસ્તવિક ચોથની વિરાધના થાય છે અને જે દિવસે Jain Eas ૩૪ vry.org Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉદય તથા સમાપ્તિ બેમાંથી એક પણ નથી તેવા દિવસે ચોથ માની શ્રીસંવત્સરી કરવાથી ‘ઉદય તથા સમાપ્તિ એ બેમાંથી એકેય ન હોય તેવી તિથિ લેવી જ નહી” એવા શાસ્ત્રનિયમનો ખુલ્લો ભંગ થાય છે.' આ પ્રમાણે જાહેર લખાણ કરીને શાસનપક્ષ સામે આક્રમણ કરનાર તેનવામતીઓના વારસદારોને મારા પ્રશ્નો છે. તેના આજના તેમના વિદ્યમાન વારસદારો અથવા તે મતને માનનારાઓ અથવા ખાલી ‘ઉદય” ના નામને આગળ કરનારાઓ શાસ્ત્ર અને પરંપરાના આધારો આપવા પૂર્વક મારા પ્રશ્નોના ઉત્તરો આપશે ખરા? પ્રશ્ન ૧–આ ઉદય, ભોગ અને સમાપ્તિનું જ્ઞાન તેમજ ઉદયતિથિ તરછોડીને બીજી તિથિ માને તો આજ્ઞાભંગ, અનવસ્થા, વિરાધના અને મિથ્યાત્વ લાગવાની વાતનું જ્ઞાન આપ સહુને નવો મત કાઢયા પછી થયું કે તે પહેલાં પણ હતું? પ્રશ્ન ૨ – જો તમો કહેતા હો કે આ ઉદય સમાપ્તિ આદિનું અને આજ્ઞાભંગાદિ દોષોનું જ્ઞાન પહેલેથીજ હતું તો તમારા ગચ્છાધિપતિ બનેલા આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. ની દીક્ષાથી માંડીને ૧૯૯૨ના શ્રાવણમાસ સુધીના દીર્ધકાળ સુધી તેઓ તમો અને સમાજ આ બધાયને તે જ્ઞાન કેમ પીરસાયું નહિ? પ્રશ્ન ૩- આ જ્ઞાન, રામચંદ્રસૂરિજીને અને હિમાંશુસૂરિજી દ્વારા હવે જેમના નામે પ્રશ્નોત્તરો રહી રહીને જાહેર કરાય છે તે આ. શ્રી વિજ્યદાનસૂરિજી મ. ને પાગ પહેલેથી જ હતું તો સં. ૧૯૯૩ ના આસો માસ સુધી તમો, તમારા ગુરૂ અને દાદાગુરૂ આદિ બધાએ શ્રી વિજયદેવસૂરતપગચ્છની અવિચ્છિન્ના સમાચારી પ્રમાણે ર– - - - - Jain E Sww2S zera: | ૩૫ "Stream - : 3 Tentary.org Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫–૮–૧૧–૧૪ અને ૧૫ અમાસના ક્ષયે ૧–૪–૩–૧૦ અને ૧૩ નો ક્ષય કરતા હતા તેમજ ૨-૫–૮–૧૧–૧૪-૧૫ ની વૃદ્ધિએ ૧–૪–૭–૧૦–૧૩ની વૃદ્ધિ કરતા હતા તે વખતે તે ઉદય, ભોગ, સમાપ્તિ અને આજ્ઞાભંગાદિ દોષોનું જ્ઞાન, અવરાઇ ગયું હતું. ? પ્રશ્ન ૪ - વિક્રમ સંવત્ ૧૯૮૯ ના ચંડાશુગંડુ પંચાંગમાં માગશર શુદિ ૧૫ હતી તેમજ જેઠવદિવા પણ બે હતી તે વખતે અમારા શાસનપક્ષની જેમજ તમોએ બે તરસ કરી હતી. ત્યારે પહેલી અમાસે ચૌદશ કરતાં તમારે અમાસમાં ચૌદશનો ઉદય કે સમાપ્તિ તો હતી જ નહિ તો –“તે તિથિ ન લેવી કે – જેમાં આવશ્યક તિથિનો ન તો ઉદય હોય કે ન તો સમાપ્તિ હોય” એ તમારી ત્રીજી કલમ શું બહાર ગામ ગઇ હતી ? જવાબ આપશો. તેમજ પ્તિ સૂત્ર તે વખતે ચરિતાર્થ થતું હતું કે નહિ ? ૧૯૯રની રવિવારે સંવત્સરી કરનારા શાસનપક્ષ ઉપર તે સમયે તૂટી પડનારા તમો બધાની તે ત્રણેય કલમની સૂફીયાણી વાતો કયાં ગઇ હતી? પ્રશ્ન ૫ – આગળ વધતાં તમોએ વિ. સં. ૧૯૯૦ના ચંડાશુગંડુ પંચાંગભાદરવા સુદ ત્રીજ બે હતી અને ભા. શુ. ૪નો ક્ષય હતો ત્યારે –'પાંચમ પર્વતિથિ તથા ચોથ મહાપર્વતિથિનો ક્ષય હોય ત્યારે ત્રીજનો ક્ષય કરવો યોગ્ય છે એવી પૂ. આગમોદ્ધારકશ્રીની શાસ્ત્ર પરંપરાનુસારી વાતની સામે દર વખત ની જેમ પડકાર કરનારા પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી (રામચંદ્ર સૂ. ના દાદાગુરૂ) ને પણ વીરશાસન વર્ષ ૧૨ અંક ૪૬ માં “ભા. સુ. ૧ ને રવિવાર ચરમતીર્થપતિ શ્રી વીરપ્રભુના જન્મનું વાંચન, ભા. શુ. રને સોમવાર “SEPTES - kriડે છે **** //erary.org Page #40 -------------------------------------------------------------------------- ________________ તેલાધર–ગણધરવાદ, ભા. શુ. ૪ બુધવાર (ચંડાશુની બીજી ત્રીજે) શ્રી સંવત્સરી મહાપર્વ” એ પ્રમાણે સ્પષ્ટ જાહેરાત કરી હતી તો તેઓએ ચંડ શુગંડુ પંચાંગની ઉદયાતું બીજી ત્રીજે સંવત્સરી કરી ખરી કે ? શાસનપક્ષ જ્યારે ચોથ કે પાંચમના ક્ષયે ત્રીજનો ક્ષય કરવા પૂર્વક સંવત્સરી પર્વનું આરાધન કરે છે ત્યારે તમો બધા ત્રીજે સંવત્સરી કરી' એવી બાંગો પોકારો છો તો તે વખતે તેવી બાંગ, રામચંદ્રસૂરિજીએ કેમ પોકારી નહિ? અને ઉદયાતુ તિથિ વિરાધીને આજ્ઞાભંગાદિ દોષના ભાગી થતા હોવાનું કેમ ન જણાવ્યું? પ્રશ્ન ૬-એક બાજુથી – “ક્ષયતિથિ ઔદયિકી હોતી જ નથી તેથી તેનું કૃત્ય પૂર્વ તિથિમાં કરવાનો શાસ્ત્રકારોનો આદેશ છે, પણ પૂર્વતિથિને (એટલે કે પૂર્વની અપર્વતિથિને) પર્વતિથિ કહેવાનું કોઈપણ શાસ્ત્રમાં લખ્યું નથી માટે તેમ કરવું તે નિરાધારરૂઢિ જ કહી શકાય” એવો સિદ્ધાંત ઘડનાર પં. કલ્યાણવિ. (સિદ્ધિ સૂ. ના) ૫. રામવિ. તથા જંબુવિ. આદિએ જ બીજી બાજુથી વિક્રમ સંવત ૧૯૯૧ના ચંડાશુ ચંડપંચાંગમાં ફાગણ વદ ૮ના ક્ષયે પોતાના જૈનપંચાંગ” માં સાતમનો ક્ષય, જેઠ વદિ ૨ ના ક્ષયે ૧નો ક્ષય, અશાડ સુદ ૮ ના ક્ષયે ૭નો ક્ષય, વદ પના ક્ષયે જનો ક્ષય તથા ભા. વ. ૨ના ક્ષયે ૧નો ક્ષય' છાપવા–કરવા અને તે અપર્વતિથિને ઉડાવીને તેને સ્થાને પર્વતિથિને સ્થાપીને આરાધના કરી હતી ત્યારે તમારૂં તેનું કૃત્ય પૂર્વતિથિમાં કરી લેવાનો શાસ્ત્રકારોનો આદેશ છે, પણ પૂર્વતિથિને પર્વતિથિ કહેવાનું કોઇપણ શાસ્ત્રમાં લખ્યું નથી” એ ડહાપણ, અને એ જ્ઞાન શું બહારગામ ગયું હતું? Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન ૭– વિ. સં. ૧૯૯૨માં તમોએ તે તે કલમો અનુસારની જ તિથિ હોય તો માનવી, નહિંતર નહિં જ એવું તમારા નવામતના નાયકોને દિવ્ય જ્ઞાન પ્રકટયા પછી પાગ તે જ સં. ૧૯૯૨ ના ચંડાં ચંડુ પંચાંગમાં આસો વદી ર નો ક્ષય અને આસો વદી ૧૪ બે હોવા છતાં તમારા આ. શ્રી રામચંદ્રસૂરિજી મ. આદિએ ૧ નો ક્ષય કરી બીજ પર્વતિથિને ઉભી રાખેલ અને ૧૪ ની બે તેરસ કરીને પર્વતિથિની વૃદ્ધિ માની જોતી. તો તેમનું તે કૃત્ય શું શાસ્ત્રવિરૂધ્ધ હતું? અને જો શાસ્ત્રવિરૂધ્ધ હતું તો તેનું પ્રાયશ્ચિત લીધેલ? જો નહિ જ તો હવે રહી–રહીને આ. શ્રી વિજયદાનસૂરિજીના નામે બનાવટી પ્રશ્નોત્તરો ઉભા કરીને તે સદગત વડિલોને પણ શું કામ બદનામ કરો છો? નવામતી પૂજયો અને ઉદયની વાતમાં તો રામચંદ્રસૂરિ મહારાજ સાચા છે. આપણે ભલે એકતિથિની આરાધના કરીએ પણ ઉદયાત્ તિથિ તો વિરાધીએ જ છીએ’ નો ગણગણાટ કરી રહેલા દોઢતિથિવાળા પૂજયો! આપ બધા ઉદયતિથિની પકડમાં સાચા જ હોતો ઉપર જણાવેલા મારા સાત પ્રશ્નોના ઉત્તરો આધારો આપવા પૂર્વક જાહેરમાં આપવા મહેરબાની કરશો. આ લખી રહ્યો છું ત્યાં સુધીમાં આપે–ઉદયતિથિની સાથે અનુદયી એવી ક્ષીણપર્વતિથિની આરાધના એટલે કે – અપર્વ અને પર્વ” ની આરાધના એકજ દિવસે ચાલુ રાખી હોવાના વર્ણસંકરતાના સેંકડો દ્રષ્ટાંતો મોજુદ છે. તો પછી ઉદયાતુ તિથિ, ઉદયમિ, આજ્ઞાભગાદિ દોષો લાગવા, આદિની ખોટી બાંગો પોકારી જનતાને ભ્રમણામાં શું કામ પાડો છો? Jain EZ Sી ૩૮ If 31 jainelibrary.org Page #42 -------------------------------------------------------------------------- ________________ માટેનવામતી પૂજયોને અને નવો મત છોડી દઈને શાસનપક્ષમાં ભળેલા લા તિથિવાળા શ્રમાણાભગવંતોને મારી નમ્ર વિનંતિ છે કે ‘બાપ-દાદાએ કહેલું કે કરેલું નહિ જ છોડવાની વૃત્તિને તિલાંજલિ આપી આપ બધા ક્ષીણ પર્વતિથિને પણ ઔદયિકી બનાવવા અને મિ ના સિદ્ધાંતને કાયમ માટે જીવિત રાખવા ઇચ્છતા હો તો તેમજ ક્ષીણપર્વતિથિનીનામ, સ્થાપનાદિભેદે આરાધનાથી વંચિત રહેવા ન જ ઇચ્છતા હો તો શ્રી વિજ્યદેવસૂરતપગચ્છમાન્ય એવી પ્રાચીન સમાચારી પ્રમાણે – 'પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિએ ક્ષયે પૂર્વ સૂત્રથી તેરસની ક્ષય–વૃદ્ધિ કરવા પૂર્વક ચૌદશ-પૂનમને ઉદયાત બનાવો તેમજ ભા. શુ. ૪-૫ ની ક્ષય વૃદ્ધિએ ત્રીજની ક્ષય વૃદ્ધિ કરવારૂપે કે પૂર્વ ના સિદ્ધાંત દ્વારા પૂર્વે જણાવી ગયો છું તેવો જૈની સંસ્કાર કરવાપૂર્વક ૪+પનું આરાધન કરવાનું અને જોડલીપર્વતિથિની આરાધના ખંડિત કર્યા સિવાય જોડે જ રાખી આરાધના કરવાના સદ્ભાગી બનવાનું તેમજમિક્ષપૂવા વૃદ્ધો કત્તા ઉત્સર્ગમાર્ગ– વિધિમાર્ગ– નિયામ આ માર્ગ સૂચક એવા એ ત્રણેય માર્ગોના ઉપાસક બનીને સાચી એવી ઔદયિકી તિથિની આરાધનાના જ પક્ષપાતી બનશો. પાલીતાણા તા. ૨૧-૧૦-૧૯૯૮ ૨૦૫૫ કાર્તિક શુદિ ૧ બુધવાર Sી ૩૮ * Jain ના netbrary.org Page #43 -------------------------------------------------------------------------- ________________ Page #44 -------------------------------------------------------------------------- ________________ 1000000