SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ,, अष्टम्यां क्षीणायां पूर्वा र्वर्त्तिनी सप्तम्यैवं तदाराधम्ब्वेनार्थमष्टमी कर्तव्या અર્થ:- ‘“ શ્રી જૈન સંઘવડે (પર્વતિથિની) આરાધના કરવા માટે ઔદયિકી તિથિ જ ઇચ્છાએલી છે. તેથી જયારે પર્વ તિથિનો ક્ષય હોય ત્યારે તેવી ક્ષીણપર્વોમાં તેવા પ્રકારના ઉદયનો અત્યંત અસંભવ હોય છે. એટલે જ અપૂર્વ-પૂર્વે નહિ થએલ એવા વિધિના કરનાર ક્ષયે પૂર્વા એ શાસ્ત્રદ્વારા તે ક્ષીણતિથિનું પૂર્વની અપર્વતિથિમાં સ્થાપન કરાય છે. એટલે કે પૂર્વની ઔદયિકી એવી અપર્વ તિથિ હોવા છતાં તેનો ક્ષય કરી તેને સ્થાને ક્ષીણ પર્વતિથિનું સ્થાપન ન્ન કરી ને ક્ષીણ તિથિને ઉદયાત્ બનાવાય છે. તેવી જ રીતે આઠમના ક્ષયે તેની પૂર્વેની ઔયિકી હોવા છતા સાતમને જ આરાધના માટેની આઠમ કરવી. A સુજ્ઞવાચકો! વિચારશો કે અનિચ્છાએ પણ ઉપરના લખાણમાં સત્યની રજુઆત કરનાર તે પી.એલ. વૈદ્ય પોતાના લવાદીચુકાદામાં શાસનપક્ષની જે અનુદયી એવી ક્ષીણપર્વીને સ્થાપી તેને જ ઔદિયકી બનાવવા માટે ઔદિયકી એવી અપર્વતિથિનો પણ ક્ષય ફરીને તેને સ્થાને ક્ષીણપર્વીને ઉદયાત બનાવવા પૂર્વક આરાધે છે’ તે પ્રાચીન સામાચારીને કંકુ ચોખાથી વધાવી છે કે ? તો પછી આઠમના ક્ષયે ૭+૮લખનાર અને ઉદયાત્ સાતમને ઉભીજ રાખવાપૂર્વક તે સાતમમાં આઠમનું આરાધન પણ સાથોસાથ કરી લેનાર નવામતીઓને ઔદિયકી આઠમ ગણાશે ખરી? Jain Educati ૩૩ *ry.org
SR No.001777
Book TitleAudyiki Tithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy