Book Title: Atmanand Prakash Pustak 018 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/531211/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra श्रीमद्विजयानन्दसूरि सद्गुरूच्यो नमः श्री 66 www.kobatirth.org स्रग्धरावृत्तम् ॥ आत्मानन्द प्रकाश विषय. ૧ શ્રી જીનેશ્વર સ્તુતિ. ૨ સસારમાં જન કહેા સુખ भगाय ?... उ शारीरिड स्वास्थ्य ૪ જગત માટે જૈન મહાત્મા પ્રાપ્ત ४२वानी योनी... ૫ હાલ તાત્કાલીક શું કરવું ? ૬. ઉપમિત્તિ ભવપ્રપંચા થા ઉપયુક્ત વચનેાતા ‘અનુવાદ. 00000 000 0000000 लक्ष्मीवान् स्वीयलक्ष्मीं विसृजतु परमौदार्ययुक्तः सुकार्ये विद्यावान् स्वीयविद्यां वितरतु परमादादराद्वै सुशिष्ये । लक्ष्मीविद्याद्वयं तन्निवस्तु परमैक्येन सर्वेषु सत्सु आत्मानन्द प्रकाशाद्' भवतु सुर्खयुतो मर्त्यलोकोऽपिनाकः ॥१॥ अंक १० मो પૃષ્ઠ पु. १८. वीर सं. २४४७ वैशाख आत्म सं. २५ प्रकाशक- श्री जैन आत्मानन्द सभा-भावनगर. વિષયાનુક્રમણિકા. ૨૨૫ ૨૫૬ २५८ २६३ २६८ EMLS-H Rg. N. B. 431. 12 Acharya Shri Kailassagarsuri Gyanmandir இத் અંતે માન સન આ ચાવલાકન विषय. ૭. સ્વઓળખાણ સબંધી સ્થુલ विचार... ૮ અંતરાત્માની પરમાત્મા કટે દૂર કરવાની GE For Private And Personal Use Only २७३ वार्षि: भूक्ष्य ३, ३) माना ४. આનદ મીટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ ગુભાઇએ છાપ્યું ભાવનગર પ્રતિ पृ.४. २७६ તા. मन 88 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્માનંદ પ્રકાશના ચાલતા ( અઢારમા ) વર્ષની અપૂર્વ ભેટ. શ્રા ઉપદેશ સિત્તરિ ગ્રંથ ભાષાંતર. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશના મુનગ્રાહાને આ અઢારમા વર્ષની ભેટની બુક શ્રી ઉપદેશ સિત્તરિ” ( અપૂર્વ ઉપદેશ સાથે અનેક કથાઓ સહિત) સુમારે વીશ કારમતા મોટા ગ્રંથ આપવાનુ મુકરર થયું છે, આવી સખ્ત મેધવારી છતાં દર વર્ષે નિયમિત આટલા કારમની મેટી ભેટની બુક ( માસિકનું લવાજમ કાંઇ પણ નહિ વધાર્યો છતાં ) આપવાના ક્રમ માત્ર આ સભાએજ રાખ્યા છે, તે અમારા માનવ તા ગ્રાહકોની ધ્યાનબહાર હરોજ નહી, તેનું કારણ માત્ર જૈન સમાજને સસ્તી કિંમતે-માછી કિંમતે વાંચનને હોળેા લાભ આપવાના હેતુને લઇનેજ છે. જેથી દરેક જૈન બધુએ આ માસિકના ગ્રાહક થઇ તેને લાભ લેવા સાથે જ્ઞાન ખાતાને ઉત્તેજન આપવા ચુકવુ નહિ. અમારા માનવ ંતા ગ્રાહકાને આ વર્ષની ભેટની બુક જલદીથી આપવાની છે જેથી તેનુ છપાવવાનુ કાર્ય શરૂ થઈ ગયુ છે, જેથી જે બંધુઓને ગ્રાહક ન રહેવું. હાય તેમણે હાલમાંજ અમાને પત્ર દ્વારા જણાવવુ કે જેથી નાહક જ્ઞાન ખાતાને નુકશાન ન થાય; પરંતુ ખાર માસ સુધી ગ્રાહક રહી અ કા રાખી પછવાડે ભેટની મુક લવાજમ વસુલ કરવા વી. પી. થી મેાકલવામાં આવે, ત્યારે પાછી મોકલી નકામે ખર્ચ કરાવી વિના કારણ જ્ઞાન ખાતાને નુકશાન કરવું અને તેના દેવાદાર રહેવુ તે યોગ્ય નથી. માટે જેને ગ્રાહક ન રહેવું હાય તેઓએ અમેાને સ્પષ્ટ ખુલાસા લખી જણાવવા એવી નમ્ર સુચના કરીયે છીયે. જલદી મગાવા, જલદી મગાવા. માત્ર થોડીજ નકલા સીલીકે છે. “શ્રીદેવભક્તિમાળા પ્રકરણ ગ્રંથ. For Private And Personal Use Only 35 ( જેમાં પાંચ પ્રકારની પરમાત્માની ભક્તિના સમાવેશ કરવામાં આવેલ છે ) ઉપરાક્ત ગ્રંથ જેમાં પરમાત્માની ભક્તિનું સ્વરૂપ. ૧ પૂજા ભક્તિના પ્રભાવ ૨ આજ્ઞા ભક્તિ, ૩ દેવ દ્રવ્ય સ ંરક્ષણ ભક્તિ ૪ મહેાત્સવ ભક્તિ, ૫ તીર્થ યાત્રા ભક્તિ એ પાંચ પ્રકારની ભક્તિનું આગમ પ્રમાણે અને શાસ્ત્રીય દષ્ટાંતે આપી શકા સમાધાન સહિત યથાર્થ સ્વરૂપ આ ગ્રંથમાં લખવામાં આવ્યુ છે. આ ગ્રંથના લેખક પંન્યાસજી દેવવિજયજી મહારાજ છે. ગ્રંથ ખરેખર મનનીય અને પ્રભુ ભક્તિ કરવા માટે એક ઉત્તમ સાધન અને આલમનરૂપ છે; તેમજ પ્રાણીને મેાક્ષ માગે જવા માટે એક નાવ રૂપ છે. આ ગ્રંથ પ્રથમથી છેવટ સુધી વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. ઉંચા ઈંગ્લીશ કાગળા ઉપર સુદર ગુજરાતી ટાઇપથી તે પ્રકટ કરવામાં આવ્યા છે. બાહ્ય અને અભ્યસ્તર અને પ્રકારથી સુશેાભિત કરવામાં આવેલ છે. પચીશ ફારમ મશે હું પાનાના આ ગ્રંથ જેની કિંમત માત્ર રૂ. ૧-૪-૦ સવા સ્ટેજ જીદું. માત્ર જુજ કાપી બાકી છે. જોઇએ તેમણે આ સભાને શિરનામે લખી મગાવવા. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org coc શ્રી 0000 CES [ a[ [ ક -2-06-06 ७ इह हि रागद्वेषमोहाद्यभिनूतेन संसारिजन्तुना शरीरमानसानेका तिकटुकदुःखोपनिपातपीडितेन तदपनयनाय हेयोपादेयपदार्थपरिज्ञाने यत्नो विधेयः == A~~ पुस्तक १८ ] वीर संवत् २४४८ वैशाख, आत्म संवत् २५ [ अंक १० मा. Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जिनेश्वर स्तुति વસ ંતતિલકા. જેનાં પરાક્રમતણેા પ્રસરે પ્રભાવ, ભવ્યાત્મ સૃષ્ટિની વિષેસઘળે સદૈવ; જેનેદ્ર દૃષ્ટિની મિષે વિલસે અતીવ, જ્ઞાનાર્કનાં પ્રખર કી તળેા પ્રકાશ. જે જીનનુ વિમળ દેન શાંતિ યુક્ત. સંવેગ હર્ષ પ્રવહે હૃદયે પ્રપૂર્ણ; તેવા શ્રી ભાવજીનને પ્રભુ સદાયે, આત્માના અનુપ રંગ થકી ઉલાસે. For Private And Personal Use Only ૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ શ્રી આત્માનંદ પ્રકાશ સંસારમાં જન કહો સુખ શું જાણુય? (ગતાંક અષ્ટ ૨૩ર થી શરૂ) રચના–રા. આ. કુબેરલાલ અંબાશંકર ત્રિવેદી વસંતતિલકા બીજાતણું સુખ મહા નજરે નિહાળી, ઈર્ષ્યાગ્નિ આ શરીર દે જીવતાં પ્રજાળી; સતેષરૂપ ન સુધા સુખથી પિવાય, સંસારમાં જન કહો સુખ શું જણાય.? તૃષ્ણારૂપી તરૂણને વળગે કુરોગ, ઝંખે વળી યુવતિના દિનરાત ભેગ; એથી કદિ ન સુખનું મુખ નિરખાય, સંસારમાં જન કહો સુખ શું જણાય? ઘેરે પછી ઘડપણે તન રોગસંઘ, દાંત પડે કડ ખડે રહિ જાય અંગ; ઇંદ્રિય સર્વ બળહીન શિથીલ થાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? નાકે મુખે વળી વહે બહુ લીંટ લાળ, મટી પડે મરણની મનમાંહિ ફાળ સારૂં સ્વરૂપ તનનું સઘળું સમાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? ચિંતા ચિતા વગર વહ્નિ શરીર બાળે કાને વધે બધિરતા નયને ન ભાળે; ભાંગ્યું તુટયુ પણ મહા શ્રમથી વદાય, સંસારમાં જન કહા સુખ શું જણાય? કાળા મટી સકી થાય સફેત કેશ, વાકે વળેલ વર થઈ જાય વેશ; શ્વાસે સદા ધમણ જેમ અરે ધમાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? ચાવી ખવાય નહિ ઉત્તમ ભેજનાદિ, બાવું પ ન જરીએ બહુ થાય વાદી, For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસારમાં જન કહે સુખ શું જણાય? કયાંઈ ન ચાર ડગલા ઘરથી ચલાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? થાયે જરાથકી સજર્જરીભૂત દેહ, તૂટે ને તેય સુતદારત જ નેહ, તૃષ્ણાતણ ઘડપણે બહુ વૃદ્ધિ થાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? શત્રુ સમાન વરતે નિજ પુત્ર પ્યારા, હાલાં સગાં પણ અરે થઈ જાય ન્યારા; સેવા કરે ન ઘરની પણ નાર હાય, સંસારમાં જન કહે સુખ શું જણાય ? બુદ્દાતણ બગડી બુદ્ધિ હવે અતીશે, ક્યારે મરે કનડતે કહી દાંત પીસે; માને કહ્યું ન ઘરમાં પણ કે જરાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? શું વળવું દુઃખ વિશેષ હું વૃદ્ધ કેરૂં, પિડ અરે ઘર બધું થઈને નમેરૂં; સ્વાથી બધા મરણ તેનું સદેવ હાય, સંસારમાં જન કહે સુખ શું જણાય? ત્યાં કાળ કુર ઝડપે જનને પરાણે, આવે સગાં નજીકનાં પછી સર્વ કાણે; સત્કર્મ માત્ર જીવનું જીવસંગ જાય, સંસારમાં જન કહે સુખ શું જણાય જમ્યા પછી મરણ સુધી ન સુખ એમ, ઝંખે કુબેર જન તે ધરી તેય પ્રેમ, આશ્ચર્ય એજ મુજને બહુ આજ થાય, સંસારમાં જન કહા સુખ શું જણાય? દેહ આ સંસાર અસારમાં, સુખ નથી લવ લેશ; પ્રભુ ભજન જન જે બને, તો સુખ મળે અશેષ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ શ્રી આત્માનંદ પ્રકાશ શારીરિક સ્વાધ્ય. વિઠ્ઠલદાસ મૂ. શાહ. Practical success in life depends more npon physical health than is generally imagined." Smiles. જીવન સાફલ્યનો સામાન્યતઃ ધારવામાં આવે છે તે કરતાં વધારે આધાર શારીરિક સ્વાથ્ય ઉપર રહેલો છે. ” સ્માઈલ્સ, शरीरमाद्यं खलु धर्मसाधनम् ।। વાસ્તવિક રીતે જોતાં મનુષ્યનું જીવન એક પ્રકારનું સંગ્રામજ છે. આ જીવનમાં પ્રત્યેક મનુષ્યની સામે સુખ અને દુ:ખ, શુભ અને અશુભ, સત્ય અને અસત્ય, હિત અને અહિત, વિજય અને પરાજય વિગેરે ઇન્દ્ર રૂપક ભિન્ન ભિન્ન એ માર્ગ ખુલા રહે છે, એ માર્ગોમાંથી ક્યા એકને પસંદ કરો યા ના પસંદ કરવો અને તેની અનુસાર વર્તવું તે પ્રત્યેક મનુષ્યની સ્વતંત્ર બુદ્ધિને આધીન છે. કોઈ લોકે આ માનવ જીવનને કેવલ દુઃખમય અને કંટક પૂર્ણ કહે છે અને સર્વદા તેની નિંદા કર્યા કરે છે. પરંતુ તત્વજ્ઞાની દષ્ટિથી આ સંસાર, અર્થાત્ આપણું માનવ-જીવન સુખમય બનાવી શકાય છે. ખરું જોતાં તે આ સંસાર અર્થાત આપણું જીવન કેવલ દુખપૂર્ણ નથી તેમજ કેવલ સુખપૂર્ણ નથી. અંગ્રેજ વિદ્વાન મી. હેસ પોતાના નિબંધોમાં લખે છે કે “'There is no unmixed good or happiness in this world. " સત્ય છે. આ જીવન સુખ અને દુ:ખનું મિશ્રણ જ છે. તેમજ અનુભવથી એ વાત પણ સિદ્ધ થાય છે કે તેને દુ:ખી અથવા સુખી બનાવવું તે આપણુજ હાથમાં છે, વૈપાલના મત પ્રમાણે તો આ જીવન તે લોકોને માટે સુખમય છે કે જેઓ વિચાર મગ્ન રહે છે, પરંતુ જે લોકો કેવળ પોતાની ઈન્દ્રિયોના વિકારોને આધીન બની રહેલા છે તેઓને માટે આ જીવન સંપૂર્ણત: દુ:ખથી ભરેલું છે. તાત્પર્ય એ છે કે આપણે આપણા જીવનને જેવું બનાવવા 2014 ag' said 23137 str. “ As a rnle, life is what wo choose to make it.” હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે આપણા જીવનને સુખપૂર્ણ કેવી રીતે બનાવી શકીએ ? આ સંસારમાં એ કઈ મનુષ્ય નથી કે જે જાણી બુજીને દુઃખની ઈચ્છા કરે. પ્રત્યેક મનુષ્યની એજ ઈચ્છા હોય છે કે મને સુખ, શાંતિ અને વિજય પ્રાપ્ત થાય. પરંતુ એનું શું કારણ છે કે ઈચ્છા ન હોવા છતાં For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શારીરિક સ્વાસ્થ્ય. ૨૫૦ અતમાં આપણને દુ:ખ અને પરાજયજ મળે છે ? કારણ એજ છે કે આપણે તે ઉપાયે। જાણતા નથી ( અને કદાચ જાણતા પણ હેાઈએ તે તેના યથાર્થ ઉપયોગ પણ કરી શકતા નથી ) કે જેની સહાયતાથી આપણે આ જીવનસંગ્રામમાં દુ:ખને દૂર કરી સુખની પ્રાપ્તિ કરી શકીએ, તેથી માને માટે જાણવું અત્યંત આવશ્યક છે છે કે જીવન સાફલ્યની કુંચી કઇ છે ? જે લેાકેા આ સંસારમાં જન્મ લઇને પેાતાનુ જીવન સાક કરવા ઇચ્છતા હાય છે તે સર્વને માટે એ આવશ્યક છે. એટલા માટે આ લેખમાળામાં એવી વાતા ચ વામાં આવશે કે જે જાણવાથી આપણે આપણુ ~ વન સુખ અને શાંતિથી ત્ર્યતોત કરી શકીએ. આ લેખ માળાનું પ્રથમ પુષ્પ “ શારીરિક સ્વાસ્થ્ય "" છે. શુ તમે કદી વિચાર કર્યા છે કે તમને આ સારયુક્ત સંસાર હુ ંમેશા સારહીન અને દુ:ખમય શામાટે જણાય છે ? તમે હુમેશાં નિસ્તેજ અને આળસુ કેમ જણાએ છે તેને વિચાર તમે કર્દિ પણ કર્યાં છે ? અને આ સમયમાં ભારત વાસીઓની કર્તૃત્વશક્તિ દિન પ્રતિ દિન કેમ ઘટતી જાય છે તેને કદિ પણ વિચાર કરવાના તમે તમારે ધર્મ સમજ્યા છે ? કદાચ તમે ઉક્ત પ્રશ્નાને મહત્વ પૂર્ણ નહિ ગણતા હો અને એમ કહેશો કે અમને આ વખતમાં સ્કુલ, કૅાલેજ, આજ઼ીસ, વેપાર, વ્યયસાય અને રાજગારનું ઘણુંજ કામ છે, ફુરસદ બિલ્કુલ મળતી નથી કે એ વાતે. ઉપર ધ્યાન આપીએ. પરંતુ સ્મરણમાં રાખો કે જો તમે એ પ્રશ્ના ઉપર ઉચિત ધ્યાન નહિં આપેા તા પિરણામે તમનેજ હાનિ થશે, કેમકે એ વિષચાના સંબંધ પ્રત્યક્ષ તમારાં જીવનની સાથેજ રહેલા છે. તેથી એ વિષયે ઉપર વિચાર કરવા માટે તમારે ફુરસદ મેળવવીજ જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષને માનવ જીવનના ધ્યેય રૂપ માનવામાં આવે છે. તે પછી ઉક્ત ચારે પદાર્થોની સિદ્ધિનું મૂળ શુ છે તેને વિચાર કરવા જોઇએ. વિચાર કરતાં એમ માલૂમ પડે છે કે આરોગ્ય અથવા શારીરિક સ્વાસ્થ્યજ એ સર્વ વાતનુ મૂળ છે. જે માણસ એ વિષયમાં ધ્યાન આપતા નથી તે પેાતાનાં જીવનના ઉદ્દેશનાં સાધનામાંથી એક પ્રધાન અંગ તોડી નાંખે છે એમ કહેવામાં જરાપણુ અતિશયેક્તિ નથી. સ્વાસ્થ્યના મહત્વના વિષયમાં 44 धर्मार्थकाममोक्षाणा Health is wealth }} मारोग्यं मूलकारणम् નર્યા ” એવી એવી અનેક લોકોક્તિએ સુપ્રસિદ્ધ છે. કહેવું ઉચિત નથી. બાઇબલમાં સેન્ટ પાલનું કથન છે કે 4 . Acharya Shri Kailassagarsuri Gyanmandir 23 For Private And Personal Use Only '' પહેલું સુખ તે જાતે તેથી તે સંબંધી વધારે What ! Know ye not that your body is the Temple of the Holy Ghost which is in you, which ye have of God and ye are not your own? સત્ય છે આ આપણું શરીર પરમાત્માનું નિવાસ સ્થાન-મદિર છે તેની રક્ષા કરવી, તેને નિરંગી રાખવું અને મળવાન મનાવવું એ આપણ' પ્રથમ કલ્ક્ય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. - વર્તમાન સમયમાં ઉક્ત વિષયનું મહત્વ ઘણું જ વધી ગયું છે, પ્રાચીન સમયમાં ઘણા લોકે ખુલ્લા મેદાનમાં રહેતા હતા, ખેતીવાડીના કામમાં મહેનત કરતા હતા, અને પિતાના શરીરને બલિષ્ઠ બનાવવા તરફ વિશેષ ધ્યાન આપતા હતા. આજ કાલ શહેરમાં રહેનારની સંખ્યા દિવસાનદિવસ વધતી જાય છે. શહેરમાં એવા મકાન, દુકાનો અને કારખાનાની અંદર રહેવું પડે છે કે જ્યાં આરોગ્યતાને વિઘાત સહજમાં થઈ જાય છે. શહેર નિવાસીઓને દૈનિક વ્યવસાય પણ એવો હોય છે કે જેમાં શરીર કરતાં મગજને અધિક મહેનત કરવી પડે છે. એનું પરિણામ એ આવે છે કે શહેરમાં રહેનાર લોકોને મોટો ભાગ હમેશાં રોગગ્રસ્ત દશા ભેગવે છે. એ ઉપરાંત વર્તમાન સમયમાં આપણું સ્વાથ્ય બગાડનાર અનેક પ્રકારના દુર્વ્યસનો પણ પ્રચલિત થઇ રહ્યા છે. તે સર્વનું વિસ્તૃત વર્ણન કરવાનું આ સ્થાન નથી, તે પણ એટલું તે કહેવું આવશ્યક જણાય છે કે તમાકુ, મદ્યપાન આદિ વ્યસનને લઈને આપણા નવ યુવાનોમાં અનેક તરેહના રોગે દષ્ટિગોચર થવા લાગ્યા છે, આપણું લેકે ઈન્દ્રિય દમન જેવા સનાતન અને ગહન તત્વને બિલકુલ ભૂલી ગયા છે. કહ્યું છે કે: आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः संपदां मार्गो येनेष्टं तेन गम्यताम् ॥ અર્થાત્ ઈન્દ્રિયને વશ બની રહેવાથી વિપત્તિ આવી પડે છે અને તેના ઉપર જય મેળવવાથી, દમન કરવાથી સુખ પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક વ્યક્તિને માટે બે માર્ગ ખુલ્લા છે. જે માર્ગે જવા ચાહે તે માર્ગે જઈ શકે છે. ખેદની વાત છે કે આપણે આપણું શરીરનું સ્વાથ્ય જાળવવા માટે ઇન્દ્રિય દમન (Self-control ) ઉપર બિલ્કલ ધ્યાન આપતા નથી. જે કારણેને ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનું પૃથક વિવેચન કરવાની આવશ્યકતા નથી. હવે આપણું આરોગ્યને માટે જે ઉપાયને આશ્રય લેવો અત્યંત આવશ્યક છે તેમાંના કેટલાકને ઉલેખ અત્ર કરવામાં આવે છે. સહથી પહેલે ઉપાય બ્રહ્મચર્ય છે. શું તમે અનેક બ્રહ્મચારી મહાપુરૂષનાં નામ નથી સાંભળ્યા ? શું તમે જાણો છો કે એ સઘળા લેકનાં અતુલ સામર્થ્યનું રહસ્ય શું હતું? એટલું તે સિદ્ધ છે કે બ્રહ્મચર્ય જ આરોગ્ય, બલ અને વીર્ય ઉત્પન્ન કરનાર છે. બ્રહ્મચર્યથી જ વીર્યનું રક્ષણ થાય છે અને સંસારમાં સુખનાં નામથી જે વાતે પ્રસિદ્ધ છે તે સર્વની પ્રાપ્તિ થાય છે. એક મહાત્માનું કથન છે કે વીર્યએ શક્તિ છે, શકિત એ જીવન અને તારૂણ્ય છે, શક્તિની ન્યૂનતાને વૃદ્ધાવસ્થા કહેવામાં આવે છે, અને શક્તિનો નાશ એજ મૃત્યુ છે.” તાત્પર્ય એજ છે કે આપણે કઈ એવું કાર્ય ન કરવું જોઈએ કે જે વડે આપણાં બ્રહ્મચર્યની હાનિ થાય. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શારીરિક સ્વાસ્થ્ય. સ્નાન, ભાજન, સ્વચ્છતા આદિ. આ વિષયાનું શિક્ષણ આપણા લેાકાને બાલ્યાવસ્થાથી જ મળવુ જોઈએ. શારીરિક સ્વાસ્થ્યને માટે ઉક્ત વસ્તુઓની આવશ્યકતામાં લેશ પણ સદેહ નથી; પર ંતુ તેના તરફ દુર્લક્ષ કરવાથી—બેદરકાર રહેવાથી ઘણીજ હાનિ થાય છે. આજકાલ ડાકટરોની પણુ એજ ફરિયાદ છે કે હિંદુસ્તાનીઆમાં સ્વચ્છતા અને સુધરતા તરફ ઘણુંજ આછુ ધ્યાન આપવામાં આવે છે અને તેને લઇને તે લાક હમેશાં રાગી અને નિર્મલ રહે છે. વાત સાચી છે. તેનેા એક માત્ર ઉપાય એજ છે કે એ વિષય ઉપર કંઇક વ્યવહારિક શિક્ષણ આપવાના પ્રબન્ધ આપણી શાળાએમાં કરવા જોઇએ. વિસ્તાર થઇ જવાના ભયથી એ વિષયના નિયમાનું વિવેચન અહિં કરવામાં આવતું નથી. વાયુસેવન તથા વ્યાયામ. આપણા આયુર્વે દીય ગ્રન્થામાં કહ્યુ` છે કે:-~~~ Acharya Shri Kailassagarsuri Gyanmandir लाघवं कर्मसामर्थ्यं दीप्तानिं मेदसःक्षयम् । विभक्तघनगात्रत्वं व्यायामादुपजायते ॥ અર્થાત્ કસરત કરવાથી શરીર હલકુ તેમજ કામ કરવામાં સમર્થ રહે છે, જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, સ્થલતા દૂર થાય છે, અને શરીર પુષ્ટ બને છે, જેનુ શરીર વ્યાયામથી દૃઢ બનેલુ હાય છે તેને કાઇ પણ દિવસ વ્યાધિ સતાવતી નથી. રમત ગમત, કસરત, વાયુસેવન આદિ વ્યાયામના અનેક ભેદ છે. હની વાત છે કે આાજકાલ આ વિષય ઉપર કંઇક અધિક ધ્યાન અપાવા લાગ્યું છે. અનેક મહત્વપૂર્ણ સ્વતંત્ર ગ્રન્થ લખવામાં આવેલા છે, છતાં આ સૂચના આપવાની આવશ્યકતા છે કે બુદ્ધિના વિકાસની જેટલી તેટલીજ શરીરનાં સ્વાસ્થ્યની પણ છે. એટલા માટે ભૂલથી પણ દુર્લક્ષ કરવુ જોઇએ નહિ. For Private And Personal Use Only આ વિષય ઉપર સ્થળે એટલી આવશ્યકતા છે વ્યાયામ તરફ નિદ્રા. ભાજનની માફક નિદ્રા પણ પ્રાણુરક્ષાને માટે આવશ્યકીય છે, સુખમય મધુર નિદ્રા પ્રાપ્ત કરવા માટે આપણ દિવસના ભાગમાં પોતાની શક્તિ અનુસાર પરિશ્રમ કરતા રહેવુ જીઈએ. હદથી વધારે સુવાથી યાને જાગવાથી અનેક પ્રકારની બીમારીઓ પેદા થાય છે, એટલા માટે પેાતાની અવસ્થાની આવશ્યકતાનુસાર જ નિદ્રા લેવી જોઈએ. પ્રાકૃતિક નિયમાનુસાર, નિદ્રાના સમય રાત્રિજ છે. તેથી દિવસના ભાગમાં મજબૂત કારણ વગર નિદ્રા લેવી જોઇએ નહિ. બાળકોને માટે દશ વાગ્યાથી વધારે જાગતા રહેવુ એ ાિકારક છે. અંગ્રેજીમાં કહેવનું પ્રસિદ્ધ છે કે નાના હતા ત ૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ " Early to bed and carly lo risc, Makes a man healthy, wealthy and wise. ( રાતે હેલા જે સુઈ, વહેલા ઉઠે વીર, બલ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર. ) માનસિક સ્વાધ્ય. સ્મરણમાં રાખો કે શરીરની સુસ્થિતિનું સૂક્ષ્મરૂપથી મન જ મૂળ કારણ છે. આપણું શરીરમાં જેટલા રોગ ઉત્પન્ન થાય છે તેમાંના પ્રાય: સવે રેગેનું સૂક્રમ બીજ પ્રથમ આપણા મનની અંદરજ ઉત્પન્ન થાય છે, સુપ્રસિદ્ધ વિદ્વાન લેંડ એવ olg 541941 “Many bodily lucts have their origin in the mind.” કંધ, ઈષ્યો, ષ, દુ:ખ, ભય, ઉદાસીનતા, સંતાપ, ચિતા આદિ માનસિક વિકારોથી આપણું આયુષ્ય તથા બળને ક્ષય થાય છે. જે આપણે ઉક્ત માનસિક વિકારોને આપણે આધીન રાખવા પ્રયત્ન કરીએ તો પછી સ્વાસ્થ રક્ષાના અન્ય નિયમનું પાલન કરવાથી પણ કાંઈ વિશેષ લાભ થશે નહિ. એ તો જાણીતી વાત છે કે સેન્ડેની વ્યાયામ પદ્ધતિમાં મનની ઈચ્છા-શક્તિને જ પ્રાધાન્ય અને મહત્વ આપવામાં આવ્યું છે. તાત્પર્ય એટલું જ છે કે શારીરિક સ્વાથ્ય માટે કોઈ ઉપાયનું અવલંબન કરતી વખતે આપણે આપણાં ચિત્તની પ્રસન્નતા ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. જે આપણું મન પ્રસન્ન, આનંદિત, શાંત અને આપણા સ્વીકૃત કાર્યમાં એકાગ્ર રહેશે તે વ્યાયામ આદિ ઉપરોક્ત ઉપાયોથી આપણે શારીરિક સ્વાથ્ય સારું રહેશે એમાં લેશ પણ સંદેહ નથી. સારાંશ એ છે કે આરેગ્યતાથી આ સંસારમાં સકળ સુખની પ્રાપ્તિ થઈ શકે છે. જીવન-સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરવાને એજ સોથી મહાન અને પ્રથમ ઉપાય છે, તેની સિદ્ધિ અર્થે બ્રહ્મચર્ય, સ્નાન, ભજન, સ્વચ્છતા, વાયુસેવન, વ્યાયામ, નિદ્રા, માનસિક સ્વાચ્ય આદિ જે ઉપાયેનું સંક્ષિપ્ત વર્ણન અત્ર કવામાં આવ્યું છે તેના ઉપર અનેક સમર્થ વિદ્વાને મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યા છે. જે આપણે શારીરિક આરોગ્ય ઉપર ગ્ય ધ્યાન નહિ આપીએ તો આપણે હમેશાં અમજ કહેવું પડશે કે “શરીર રોગોની ખાણ છે” “આ સંસાર અસાર છે. રોગગ્રસ્ત મનુષ્ય પોતાના કુટુંબને ભારરૂપ થઈ પડે છે, એટલું જ નહિ પણ તે પિતે પિતાના જીવનને પણ ભારરૂપ અને કંટાળા ભરેલું ગણવા લાગે છે. આ સંસારમાં વ્યાધિથી અધિક ભયાનક શત્રુ કેઈ નથી. તેનાથી આપણા શરીરને હમેશાં બચાવી રાખવા ઉદ્યમશીલ રહેવું તે પ્રત્યેક મનુષ્યનું પ્રથમ પવિત્ર કર્તવ્ય છે, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગતમાટે જેને મહા મા કામ કરવાની યોજના. ર૬૩ જગત માટે જૈન મહાત્મા પ્રાપ્ત કરવાની ચેજના. { ગતાંક પૃષ્ઠ ૨૩૦ થી ર. ! વિદ્યાર્થી માટે ઓધોગિક શિક્ષણ. બીજું શિક્ષણ આ વર્ગ મુનિએ માટેના સાધનો દ્વારા લઈ શકશે પણ ઉદ્યોગનું શિક્ષણ અલગ રાખવું જોઈએ. ઉદ્યોગે કપડાં સીવવા કે પાટી વણવી, એવા કોઈ એકના એક જ નહીં પણ કંઈ ઉંચા પ્રકારના તેમજ વ્યાપારી શિક્ષણ કે એકાદ કળા સારા સાધનો દ્વારા આપવી. જેમાં મહેનત ઓછી, મોભે જળવાય, બુદ્ધિની જરૂર પડે, સામાન્ય શારીરિક મહેનત પણ ખરી અને પિતાની પ્રાપ્તિ સારી, આવા શોધી કાઢવા જોઈએ. આ સંસ્થાથી જે સાધ્ય છે તે બીજી રીતે અશક્ય છે. આ સંસ્થાથી જે સા રાખેલા છે તે સાથે બીજી રીતે સિદ્ધ થવા અસં. ભવિત જણાય છે કેમકે ન શાસનને ઉદય આજ કામથી થઈ શકે તેમ જણાય છે. આ કામ કે આ જાતના બીજા કામ સિવાયના પ્રયત્નો જૈન કોમના ઉદય માટે કરવામાં આવે. પણ ભય એ રહે છે કે જેન શાસનને ઉદય કરવાના સાધન દ્વારા જૈનત્વ ખીલવ્યા વિના જેન કેમને ઉદય કહી શકાશે નહીં. માત્ર કોમનો ઉદય થાય એટલું જ કહેવું જોઈએ. જ્યારે જૈનત્વ રહે ત્યારે એક સમાજ ઉપર જે તત્વને લીધે એક નીશાની લાગી છે તે ઉડી ગઈ એટલે તે કેમ હીંદની પ્રજા ગણાય, પણ કંન કેમ ગણાય? આ રીતે જૈનત્વ ઉડી ગયું. ખેર એમજ કરવાની જરૂર વિચારકેને જણાય તો ભલે તેમ થવા દે, પણ જેનની જરૂર જણાય તે અવશ્ય ઉપરની સંસ્થા કરી કરીને કરાજ. જે જરૂર છે, તે ગમે તે ઉપાયે કરે. મુશ્કેલ છે એમ કહો તે દરેક બાબત મુશ્કેલ હોય છે, પણ તે ઉપાય સાધ્ય હોય છે. અશક્ય છે, એમ કહો તો હજુ તમારામાં અશક્તિ છે, એને પણ સ્વીકાર કરી લેશો તો પછી ભવિષ્યમાં પરીણામ સારાં નથી. મોટા આંચકા લાગશે. આ સ્થિતિ શાસનની છે, તેમાં પણ ઘટાડે છે. પછી કેટલાંક નુકશાન બનીને કરવા કરતાં શકિત પ્રમાણે પહેલેથી જ કેમ નહિં કરવું ? ખરેખર વખતે ધર્મભાવના ઘટી ગયા પછી બીજાએના આઘાત અને પરાભવ સહન કર્યા પછી, શકિત ક્ષીણ થઈ ગયા પછી કરશે? હા. તો ફાવશે કેવી રીતે? તેના કરતાં સંવેળા ચતા, ઘણુજ આઘાતમાંથી બચશે. ભવિષ્ય માટે બચાવશોધી શકશે. આજ જે પાછળ પડી ગયા છીએ તે લગભગ સાથે થઈશું. છેવટ જમાનાની સાથે રહી હિંદુસ્થાનમાં આગળ વધેલાઓ સાથે લગભમ પાંચી જઈશું. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. આ પ્રમાણે ચારે તરફથી વિચાર કરી મુળ સિદ્ધાંત ઉપર પાયે રચી પ્રસંગ પ્રમાણે મુત્સદ્દીપણું અને જનાશકિતને બળે જ આગળ વધવું. એક એક સાધનને અનેક દષ્ટિથી સાધવું. એક કામમાં અનેક સાચ્ચે સિદ્ધ કરવાં. આકર્ષતા અને લેકમત ખાતર સંસ્થામાં મુળ સ્વરૂપમાં રહીને આંતરશુદ્ધિ બરાબર રાખીને જે બાહ્ય દેખાવ કરવો, તેનું નામ કેટલાક આડંબર કહે છે, પણ આનું નામ હું વ્યવહારૂતા કહું છું. આજ વ્યવહારૂતાને લીધે આપણી પ્રજા પર તે યુક્તિમાં નિ પણ પ્રજા રાજ્ય કરે છે. સમર્થ પ્રજમાં કેમ રહેવું અને સામાન્ય પ્રજામાં કેવી રાજનીતિ રાખવી, એવા સુક્ષ્મ પ્રકારો અને ફળમુખી ઉપાયની એજના એજ વ્યવહારૂતા છે, માત્ર આંતરીક શુદ્ધિ વિના આડંબર તેજ આડંબર કહેવાય છે. આપણામાનાં કેટલાક વ્યવહારૂતાને એવો અર્થ કરે છે કે લાંબા વિચાર કરવા નહીં, વધારે હાથ પગ હલાવવા નહીં, વધારે ઉંડી તપાસ કરો નહીં, પણ વ સાધને પ્રાપ્ય હોય, તમારી પાસે હાજર હોય, તે ઉપરથી કામ શરૂ કરો. આગે આગે ગોરખ જાગે. આને વ્યવહારતા કહે છે. પણ આનું નામ વ્યવહાતા નથી. કામ કરનારે ઉંડા ઉતરવાની દરેક દિશા તપાસી લેવાની અને દરેક દીશાઓ વચ્ચે પોતાનો રસ્તે ધો અને નવીન છતાં ચાલુ જણાય ચાલુ છતાં નવીન જણાય આવા કાર્યના અંગેની ખીલવણ એજ વ્યવહારૂતા ગણાય, કાર્યોને વ્યવહારૂ બનાવવામાં બહુ કઠીણ કામ છે. તેમાં આપણા દેશના લોકો તે એ બાબતથી કઈ કઈ જ જાણીતા છે. અંગ્રેજો પાસેથી મેજશોખ અને ખાલી અનુકરણે આપણે શીખ્યા પણ તેઓ ની આ કળા આપણે શીખ્યાજ નથી, કામ આપણે એની પદ્ધતિથી તેઓની સામે સ્પર્ધા કરવા માટે કરીએ છીએ પણ આવડત વ્યવહારૂતામાં મોટો ભેદ છે. નાના પાયા ઉપર કામ કરવામાં શી અડચણ ? આ યોજનામાં કામ લાંબા સરકલથી બતાવવામાં આવ્યું છે. પણ જે ટૂંકી રીતે કામ કરવામાં આવે તે પુરતી યોજના નહીં હોવાને લીધે બીજા મદદના સાધન ઉત્પન્ન કરવાની સગવડ કે ભવિષ્યના સંજોગોને પહોંચી વળવાની સગવડ મળેજ નહીં, એટલે પછી જે થોડી ઘણી વ્યકિતઓની ઘણી મહેનતથી જે કંઇ થાય તેને કંઈ અર્થ રહે જ નહીં. આવા કામ તો ઘણાએ થાય છે, અને લય પામે છે. એકાદ બે કે પાંચ વિદ્વાને રોકીને અમુક સંખ્યામાં અને અમુક છુપી રીતે મહેનત કરીને તૈયાર થાય પણ તેનો પ્રવાહ ચાલવાને નહીં. તે કામમાં છેવટે દરેક અંગને કેટાળો અને અસંતોષ રહેવાને, વળી પાયે ગમે તેવો નાનો હોય પણ કામ કરનારનું લક્ષ્ય આ લેખમાં બતાવ્યા પ્રમાણે વિસ્તૃત હોવું જોઈએ. અને તે લક્ષ્ય સીદ્ધ કરવા જે જે ઉપાયે જેવી જેવી રીતે શક્ય તેવી રીતે શરૂ કરી દેવા જોઈએ. તોજ તે પાછળથી વ્યાપક બની જાય, પણ કાચા પાયા ઉપર કામ કર્યું જવું તેથી For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગતમાટે જૈન મહાત્મા પ્રાપ્ત કરવાની યોજના. ૨૬૫ આગળ વધાય નહીં. આવી રીતે ઘણા કામે! ચાલે છે. તેમાં આ કામની કાંઇ પણ વિશેષ મહત્તા નથી. ટુંકી રીતે કરવું એટલે એક આચાય પાસે કે ગચ્છના કે સંઘાડાના આગેવાની નીચે જે આપણા નાના નાના ગુરૂકુળા ચાલી રહ્યા છે, તેથી આ જમાના પ્રમાણે શુ ફળ જુએ છે ? તેવીજ રીતે કાઇ એવા નાને વિભાગ પાડીને કંઇક થેડી ઘણી યાજનાથી ઉભું કરવામાં આવે તેા તેના લાભ પણ એટલેજ છે. સચાલક વ્યકિતએ ગઇ, કે જેના બળ પરજ કામ હતુ તે વ્યકિતઓને સબોંધ છુટચે એટલે કામ જમીન દોસ્ત સુરાપની સંસ્થાઓમાં આમ બનતુ નથી. તેના પ્રવાહુ અખંડ ચાલ્યા કરે છે. કામ કરનારા મેટા પ્રમાણમાં મળી આવે છે. કેમકે સંસ્થા શરૂ કરતી વખતેજ તેના આ ખ્યાલ હોય છે. અને તે ખ્યાલને લીધેજ તેઆ સંસ્થાની શરૂઆતથીજ એ બાબતની પણ તૈયારી શરૂ કરી દે છે. તેઓ તરત કામમાં આવી જાય છે. આનુ નામ વ્યવહારૂતા. આપણે તેા પ્રથમ કામ કયે જઈએ. પછી એકાએક અટકી જઇએ. આપણી સંસ્થા સારી ચાલે છે. તેના અર્થ એટલેજ કે આરંભે શૂરાપણું છે. અથવા અમુક બેડીંગે પેાતાનુ કામ વધાર્યું છે, સુધારા વધારા કર્યા છે એના અર્થ એટલાજ કે વિદ્યાથી આ વધાર્યા છે કે કેટલીક બાહ્ય સામગ્રી મેાટી કીંમતની આપી છે. એકજ કલાર્ક પર ચાર કલાર્કનાં કામના બેજો ડાય છે. પેાતાની ચેાજના શિતની ખામીને લીધે પરિણામે તેને દ્વેષ સયાજની અન્નતાને લીધે જાહેર કરવામાં આવે છે. આવી રીતે સ ંસ્થાએ ચાલે છે, તેનું શુ ફળ છે ? ફંડ એકઠુ કરવામાં આવે છે. તેનું વ્યાજ મેળવવા પ્રયત્ન થાય છે, પરંતુ આંતર વ્યવસ્થા અને આકર્ષી તા માટે પેાતાના ઉદ્દેશ સારામાં સારી રીતે સિદ્ધ કરવા જરા પણ ફેરફાર કર્યાં હેાતા નથી. તેનું વ્યાજ મેળવવાની શી જરૂર. તેને ખેંચી નાંખીને કામને આકર્ષીત બનાવા એટલે લેાકેા એની મેળે પૈસા આપશે. જો આમાં બતાવેલી માબતે તરફ લક્ષ રાખીને બરાબર શરૂ કરવામાં આવે તે, દશવર્ષ પછી આપણે સારા વિદ્વાન સાધુઓનુ મંડળ દર વર્ષે મેળવતા રહીએ તેને એવી શિક્ષા અપાયલ હાવાથી તેઓ પક્ષાપક્ષીમાં લડશે નહિ. મત સહિ શુતા, પેાતાની સત્યતા સિદ્ધ કરવાની શકિત, સમાટેાચક બુદ્ધિ, ઇર્ષ્યાના અભાવ વિગેરે સ્વભાવેા કેળવાશે. સપ એએનું મૂળ સુત્ર ખનશે, કઇ રીતે વાતચીત કરવી, કયા કયા કામો કરવાના છે, કેવી રીતે વ્યાખ્યાન આપવાનુ છે, કઈ જાતનુ વ્યાખ્યાન અવશ્ય ફળ આપે છે. એ વિગેરે ખાતેાથી હાલના સાધુ વ કેટલેક અંશે અજ્ઞાત છે. તે ખાખતથી તે વર્ગ વાક્ થશે, હિંદ પ્રત્યે શુ ક્રુજ છે, સામાજીક બંધારણ કેવું જોઇએ ? આ વિગેરે સમજશે જૈન ગૃહવ્યવસ્થા જૈન નીતિ કેવી For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ છે. અને તેને ફેલા જગતને કેટલે લાભદાયક છે, તેમજ તે ફેલાવે કઈ રીતે કરો આ બધી બાબતો તેઓના જાણવામાં આવશે. પરસ્પર લડી નબળા પડવાનું વિષ તેઓમાંથી સર્વથા નષ્ટ થશે. ઉલટું સાથે અભ્યાસ કરવાથી ભ્રાતૃ ભાવ સેવા વૃતિ અને જ્ઞાન પ્રથમના કમથીજ ક્રમસર શરૂ રહેવાથી જ્યારે તે દશ વર્ષે વિદ્વાન થશે ત્યારે ગુણી પુરૂષ તરીકે, અને આચારમાં તેમજ ક્રિયામાં પણ કેળવાઈ જશે. હાલ દિક્ષા લીધા પછી બેચાર મહીનામાં જે ક્રિયાઓનું શિક્ષણ મહ્યું તે મયું, પછીથી તે આખા જીવન સુધી ક્રિયાનું શિક્ષણ આપવામાં આવતું નથી. કોઈ વિદ્વાન થઈ ગ્રંથોના અભ્યાસથી જાણે છે, પરંતુ પ્રથમથી જ તેની યેગ્યતા, શક્તિ પ્રમાણે, કંટાળે ન આવે તેવી રીતે પ્રાથમિક ક્રમથી શરૂઆત કરી શિક્ષણ અને પ્રેકટીસ નહીં કરાવેલ હોવાથી આચારમાં મુકી શકતા નથી, અહીં કમસર શરૂઆત થવાથી દશ વર્ષ સુધી તેની પ્રેકટીસ કરવાની, આમ પ્રતિ વર્ષે નવી નવી પ્રેકટીસ ધારણવાર વધતી જવાની, જે કે પહેલેજ ધરણે આપણને પૂર્ણ ક્રિયા પાત્ર નહીં જણાય, પણ દસમે વર્ષે ઘણાજ આચારોની તેને પ્રેકટીસ અને સ્વતઃ સિદ્ધિ થઈ ગયેલી જોઈશું. તેમજ આચારોને ક્રમ અને તેનું સ્વરૂપ તૈયાર કરવા વિદ્વાન મંડળદ્વારા મહેનત ચાલતી જ રહેવાની, ચાલુ મુનીઓની અને આગેવાની તેમજ શાસ્ત્રજ્ઞ બીજા મુની મહારાજાઓની સમ્મતિ અને શાસ્ત્ર પુરાવાથી તેને કમ નિયત કરવાની ગોઠવણ તે રહેવાનીજ, એ ફરીથી કહેવું પડે તેમ નથી જ, પછી વિદ્વાન થઈ બહાર નીકળ્યા પછી તેઓ શું શું કરશે? તે કંઈ અજાણ્યું નથી, તેઓને વિહાર, તેઓને ઉપદેશ વિગેરે અમુક ફળ પ્રાપ્ત કરનાર બનશે. દેશ વિદેશમાં વિહાર, બીજી પ્રજા સાથે સંપથી વર્તવું અને જૈન ધર્મના સિદ્ધાંત ફેલાવવા, સામાન્ય નીતિનું શિક્ષણ આપવું આ વિગેરે કામ કરી દેશને કેળવી શકશે, અને જૈન શાસનની મહત્તા વધારી શકશે, તેમાંથી તપ સ્વી, જ્ઞાની, વક્તા વિગેરે ભિન્ન ભિન્ન શક્તિધારી મહાત્માએ નીકળશે, કોઈ ગ્રંથો લખશે, કઈ જૈન તત્વજ્ઞાનનો ફેલાવો કરશે. વિગેરે અનેક કામ કરશે, આગળ આગળ પણ અભિવૃદ્ધિ થવાની, વળી આજથી દસ વર્ષે જે જે ભાવિ પ્રજા હિંદમાં થવાની છે તેને પોતાના ઉપદેશની અસર જે આવી સંસ્થા દ્વારા તૈયાર થયા હશે તેજ કરી શકશે, નહીંતર હાલ જોઈએ છીએ કે આપણું મુનિ મહારાજાઓના વ્યા ખ્યાનમાં કેટલા માણસે કેળવાયેલા યુવાનો હોય છે? ઘરડાઓ કે માત્ર શ્રદ્ધાળુ યુવાનો કે અર્ધ ઉમરે પહોંચેલા હોય છે, પરંતુ જે ભવિષ્યની પ્રજા મુનિ મહારાજાઓથી દૂર રહે, તેનું પરિણામ શું? આ પરિણામ આ સંસ્થા થશે તે નહિ આવે, આગળથી કેટલેક બચાવ થઈ શકશે. કેળવાએલા જૈન મુનિએ દેશની કે સમાજની મહાન ભાવનાઓ, કર્તવ્ય For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગતમાટે જૈન મહાત્મા પ્રાપ્ત કરવાની યેાજના, ૨૬૭ મા વિગેરે રગેરગમાં નાના ગામડામાં ને શહેરામાં, અલ્પ બુદ્ધિવાળા કે વિદ્વાનામાં ફેલાવી શકશે, તે સિવાય જે જે મહાન પુરૂષાના સ ંદેશા પ્રજા લાભના (એહિક પરત્ર) હશે તે દરેક ફેલાવી શકશે . આ રીતે એક સમાજ પેાતાનાંમાંજ સુધારા કરે તે હું કહું છું કે તે પણ સમાજનું અંગ છે. સમાજની સંસ્થામાં કેળવણી અચ્છિક રાખી શકાય માણસા પણ ઐચ્છિક રાખી શકાય એમ જેમ ગાઠવણુ કરવી હાય તેમ થઈ શકશે અર્થાત્ બીજું ફળ નહીં માનેા તા પણ કેળવાયેલ જૈન મુનિ સામાન્ય પ્રજાને કેળવી આડકતરી રીતે દેશના ઉદ્ધાર કરશે. આટલુ ફળ લક્ષ્યમાં લઈને કાઇ પણ જૈન કે જૈનેતર મહાનુભાવે આ એક કામ હાથમાં લેવુ જોઇએ બિલકુલ ઉપેક્ષ્ય નથીજ. કહેવામાં આવે કે મહાર જૈનેતર જગતમાંજ પ્રવૃત્તિ કરવી આવશ્યક છે સાધુને કેળવવાને જમાનેાજ નથી તેમ કરવાથી આ એક દેશનું અંગ નબળુ` રહેશે અને તે નખળાઇ ક્યાંક આડે આવશેજ એટલા ખાતર પણ સાથે સાથે આ કામ કોઇ પણ જેને છેવટે કાઇ પણ હિંદિએ કરવાનુ છે. કટાળવાનું નથી આ સમાજ તૈયાર નથી તેમાં અમુક અમુક ખામીઓ છે કેવી રીતે કામ કરીએ ? આવા વિચાર કરનાર કયાંય પણ કામ કરી શકશે નહીં. માત્ર કામ કરનારે એ પરીસ્થિતિથી વાકેફ્ થવું જોઇએ કે સમાજ કઇ સ્થિતિમાં છે ? કયા લક્ષ્ય તરફ લઇ જવી છે આ એ સ્થિતિનું સારામાં સારૂ જ્ઞાન કરીને જે જે ભાગામાં કે અંગ્રેામાં જલદી ને જાણવા જેવા સુધારા થઇ શકે તે અને પુણ્ કાર્ય દક્ષતા કાર્ય કુશળતા કે મુત્સદ્દીપણાથી અને પેાતાની તે કાર્ય કરવાની શક્તિ ના ખળથી વ્યવહુારૂ ચેાજના ( જેને આ લેખમાં અર્થ કાઢે તેવી વ્યવહારતા ) ના બળથી કામ કર્યે જાય. બીજી તૈયાર સમાજમાં કામ કરવાથી જે ઉચા નંબરનુ અટલે ૧૬મા નબરનુ' ફળ મળવાનો સભવ હાય તેટલાજ પ્રયત કરવાથી તેટલાજ ટાઇમમાં પશુ કદાચ ૧૪માં નખરનું' ફળ મળે છે પણ ૧૬મા નબરના ફળની બરાબર છે. કારણકે મહેનત સરખી છે કા ણુ પ્રમાણે કાર્ય કરનાર મહાશય ! જો પહેલે પગથીએ સમાજ હાય તે તેને માટે પ્રાથમિક સાધનાની ચેાજના કરીને આગળ ખેંચા તા અવશ્ય તેમાં ફેરફાર થયેલા ( ફળ ) જણાશે અને ઉત્સાહ તથા આનન્દ્વ વધશે પશુ ઉંચા નખરની યોજનાથી કામ લેવામાં આવે તે ફળમાં શૂન્યતા કટાળેા આવશે આ કામ કરવાની રીતિ છે. છેવટે એટલુ જ કે. જો કાઇ પણ દૃષ્ટિથી આ કામ કરવાનુ સિદ્ધ થાય તે પછી અવશ્ય મહાવીર તરફ પ્રેમ રાખનારે શરૂ કરવુ જોઇએ. ખરી રીતે આ જ જૈન સંઘની છે, સ્થિતિ અને પ્રાપ્તવ્ય સમજવા પછી પણ જો જૈન સંઘ આ પ્રમાણે કરવામાં કંઇ પણ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *. શ્રી આત્માનંદ પ્રકાશ પગલા ન લે તે પછી શું સમજવુ મસ કંઇપણુ કહેવાનું જ હુવે બાકી રહેતુ નથી. ( જૈન સંધ એટલે આગળ પડતા સમજી આગેવાને ) સમજવા છતાં હાથ પગ ન હલાવે તે કેવી રીતે તરી શકાય ? છતાં તરવાની અભીલાષા અને બુમે પાડે તે કેવળ દંભજ માનવા. અર્થાત્ જેના મનમાં મહાવીર અને તેના શાસન તરફ પ્રેમ હાય તે આ સ્થિતિ જોઇને કર્તવ્યનિષ્ઠ તુરતાતુરત ન બને એ વાત અનેજ નહીં, તેમાં જેટલે વિલ`ખ તેટલી પ્રેમમાં ન્યુનતા. અમારામાં ન્યુનતા નથી પણ કઇ રીતે કરવું એ અમે જાણીએ નહીં, ત્યાંસુધી શું કરીએ ? આ સવાલ રહે છે. તેના પણ ઉતર આપું છું. સમજવા છતાં વસ્તુની કિંમત સમજવા છતાં મીજી કેટલી અલ્પ ફળવાળી કે તદ્દન અંધ પ્રવૃત્તિઓને વેસિર વેસિરે ( ત્યાગ ) ન કરવામાં આવે અને આવા કામનેજ પેાતાનાં જીવનનું ક બ્ય ગણુવામાં ન આવે તેા પછી કઇ રીતે શાસનેાદયની અભિલાષા રાખી શકાય ? બાકી ભવિષ્યમાં થનાર મહાત્માની આશાએ બેસી રહેવું તે કઇ ટીક નથી. કેમકે ભવિષ્યમાં મહાત્મા તૈયાર કરવા પણ આજથી ક્ષેત્ર ખેડવુ જોઇએ. જો આજથી તેને માટે પ્રયત્ન કરવામાં આવે તાજ ભવિષ્યમાં મહાત્માની પ્રાપ્તિ થાય. હમેશ વર્તમાન પ્રજાજ ભાવિ પ્રજા ધડે છે. જૈન રાજા બનાવવામાં કેવળ હેમચંદ્રાચા મહારાજના પરિશ્રમ છે એમ ન માનવું, તેનુ' બીજશિલગુણસૂરીથી રેાપાઇ ગયુ હતુ. તે આચાર્ય મહારાજના સમયમાં પલ્લવિત થયુ. યાવિજય મહારાજ ૧૮ મા સૈકામાં વિદ્વાન થયા તેનુ બીજ સેાળમા તરમા સૈકામાં હિર વિજય સૂરિના વખતમાં રોપાઇ ગયું હતું. તે આવી રીતે બીજ ૨ાપી મુકવાની હાલના સમાજના આગેવાનાની ફરજો છે. સંસ્થામાંથી બહાર પડેલા મુનીએ દરેક રીતે તૈયાર થશે એટલે પછી પગારદાર રાખીને જે કામ ચલાવ્યુ હાય તે કામ પાછળથી તેઓ તૈયાર થયેલા ઉપાડી લેશે અને કેટલાક ભિન્ન ભિન્ન દેશમાં ક્રતા જંગમ ગુરૂકુળ ચલાવી શકશે. આ આપણી પ્રાચીન મુનિએની પદ્ધતિ હતી પણ આ સ્થિતિની આશા હાલ નકામી છે આવી રીતની સ ંસ્થામાંથી એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકાશે પણ સંસ્થા વિના તાત્કાલીક મેળવવી અશકય છે માટે તેજ આપણી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે સંસ્થા કરવા વ્યવહારૂ યેાજના છે. જો કદાચ નીચે પ્રમાણેનું સાધન હાલ આપણા હાથમાં હોય તે આ સંસ્થાની ગાડવણુ વિનાજ આપણી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ એક પણ એવી વ્યક્તિ હાય કે જે જે સમગ્ર જઇન શાસ્ત્રો અને બીજા બાહ્ય—અનેક શાસ્ત્રોનુ જ્ઞાન હાય, ચારિત્ર બળ, કવ્ય શક્તિ ઉંચા પ્રકારની હાય, દરેક કામે પ્રત્યે દરેક સૂક્ષ્મ બાબતેામાં જેની બુદ્ધિ પસાર પામી જતી હાય, હજારા મનુષ્યાપર જેનેા કાબુ હાય તેમજ દરેકની જરૂરીયાત પુરી પાડવા જેટલી શિંકત ધરાવતા હાય તા તેજ દીઘાયું`ષી મહાનુભાવ આદર્શ પુરૂષની જ્ઞાન શક્તિ શિષ્યેામાં અભ્યાસ દ્વારા સક્રાંત For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલ તાત્કાલીક શું કરવું ? થાય અને ગુણે તેમજ આચાર વિચારનો દેખાવથી—આદર્શના આદર્શ પણાથીજ સંકાંત થવ્ય. આમ કમવારથી બુદ્ધિમાન મહાનુભાવોને તેઓ જગતમાં વારસારૂપે મૂકી જાય અને સામાન્ય બુદ્ધિના તેમના શિષ્યો તેવર્ગના ચડતા ઉતરતા ક્રમના કાર્યો કરવાના અધિકારી તરીકે ગોઠવાઈ જાય એટલે મિશન બરાબર ચાલે પણ આવી જાતના મહાન પુરૂષનું દર્શન આ કાળે દુર્લભ છે એટલે આ કાળમાં તેવી પદ્ધતિથી કામ થવું બિલકુલ અશક્ય છે છતાં તેવું જ કામ કરવાની જેની ઈચ્છા હોય તે બુદ્ધિબળ ને પૈસાની સગવડથી આ સંસ્થા દ્વારા કામ સાધી શકાય. જેમકે આ સંસ્થામાં ભિન્નભિન્ન શિક્ષકનો અનુભવ અને જ્ઞાનની છાપ તેઓ અભ્યાસીઓ પર પાડે અને ક્રિયા, વર્તનની પણ છાપ પાડે તેવી યોજના હોય તેથી દરેક બાબતની દરેક મુનિઓમાં છાપ પડે આ રીતે ઉત્તરોત્તર જ્ઞાનને સંસ્કાર વધતા જાય, છેવટે એકાદ મહાન શક્તિ ઉત્પન્ન થઈ એટલે મહેનત સફળ થઈ જાય, તે આવી સંસ્થા સિવાય બીજે કંઇ આશ્રયજ નથી. આમ દરેક રીતે વિચાર કરતાં આ રી સંસ્થા અવશ્ય જૈન શાસનના ઉદય નિમિત્તે થવી જોઈએ. હાલ તાત્કાલીક શું કરવું? E. આ લેખ વાંચી રહ્યા પછી વાચકને એમ લાગે કે આ કામ અવશ્ય કરવા જેવું છે, અને તેમ કરવાથી જ જેના શાસનનો ઉદય છે અને જેન શાસનનો ઉદય એજ જૈનત્વનો ઉદય. જે કામના ઉદય સાથે જૈનત્વનો સંબંધ હોય તે જૈન કેમનો ઉદય, એટલે જૈનત્વને ઉદય અને કમનો ઉદય એ બન્ને અલગ અલગ બાબતો છતાં છેવટનું ધ્યેય એક જ છે, તે અનુભવીઓને સમજાય તેમ છે. એક બીજાના ઉદયને આધાર તેમજ પ્રગતિને આધાર પણ એકબીજા ઉપર રહે છે, બને ઉદયના સરવાળાનું ફળ ઓરજ છે. કેમના ઉદયના રસ્તાઓ અનેક છે તેને અહીં વિચાર નથી એ પહેલેથી જ કહેવાઈ ગયું છે. અહીં માત્ર જૈન શાસનના ઉદય માટે અમે વિચાર કર્યો છે. તેનું ધ્યેય બતાવ્યું છે. તે ધ્યેય સિદ્ધ કરવા સંપૂર્ણ સાધનોથી ભરપુર સંસ્થાની યોજના પણ બતાવી છે. બતાવેલ ધ્યેય સિવાય ચાલવાનું નથી. તે સિવાય સંતોષ થવાનો નથી. તે સિવાય બીજા કામોની જેમ નજીવું ફળ છે પણ કંઈ બીજાઓની સ્પર્ધામાં ઉતરી શકાય તેવું તે બનવાનું નથી, એવો વ બ ા ય જ રિદ્ધિ કર્યા વિના રિદ્ધિ નથી. તે યેય સિદ્ધ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७० શ્રી આત્માને પ્રકાશ કરવા મહાન પાયા ઉપરની જે સંસ્થા બતાવી, તે સંસ્થા પણ કેવી રીતે ઉભી કરવી તે ટુકામાં બતાવવાનુ ખાકી રહ્યું છે. જૈન શાસનના ઉડ્ડયરૂપ સાધ્યનુ કારણ સાધુએની સ્થિતિરૂપ ધ્યેય અને તે ધ્યેય સિદ્ધ કરવા સંસ્થારૂપ સાધન, પશુ સ ંસ્થારૂપ સાધનને જો સાધ્ય રાખીએ અને તેવી સંસ્થા આપણે કેવી રીતે ઉભી કરી શકીએ એ વિચારવાનું છે. અર્થાત સંસ્થામાં બતાવેલ સામગ્રી મેળવવા હાલ તુરતમાં આપણે શુ કરી શકીએ ? એટલુ બતાવી આ લેખ સમાપ્ત કરવામાં આવશે. આ લેખ વાંચી કે મીજી રીતે જેઓ પરિસ્થિતિથી વાકેફ હાય, જેએનું હૃદય કામ કરવા તરફ પૂર્ણ પણે પ્રેરાતુ હાય, જેએ કાર્યની દિશા અને પદ્ધતિના અભ્યાસી હાય, ખરેખરી લાગણી ઉભરાઇ જતી હોય તેવા બે ચાર કે પાંચ સાત જેટલી સારભૂત વ્યક્તિઓ હાય, જેઆ આ કામનેજ પેાતાનુ ધ્યેય માનતા હાય, તેઓ એક સ્થળે એકત્ર મળે. આ લેખમાં જે સામાન્ય રૂપરેખા બતાવી ગયા છીએ તે દરેક ખાખતા ઉપર ચર્ચા કરીને દરેક દિશાઓની કાર્ય પદ્ધતિઓ, તેનાં સાધના વિગેરે ખરાખર ચાક્કસ રૂપમાં ડરાવવા. ભલે તેને માટે કદાચ વખત જાય પણ ખરાખર દરેક માતાને નિશ્ચિત રૂપમાં માત્ર કાગળ ઉપર આળેખવી. જે પાંચ સાત્ વ્યક્તિએ મળેલી હાય તેમાંના દરેકની લાગણી એકસરખી પણ કાર્યશક્તિએ ભિન્ન ભિન્ન હાવી જોઇએ. કોઇ પૈસાદાર કેાઇ પૈસાદારાના લાગવગવાળા કે વિદ્વાન કોઇ ચેાજનાશક્તિવાળા કાઇ સમાજનાયક તરીકે, કે બીજી રીતે પણ શક્તિસંપન્ન વ્યક્તિએ પાતાની દરેકની સ્વત ંત્ર શક્તિની ખરાખર તપાસ કરી તેની નોંધ કરી સરવાળા કરવા જોઇએ, કે આપણે આટલુ' કરી શકીશું. જોકે આપણે ઘરમાં એસી રહેશું તેા કંઇ પણ થવાનું નહીં પણ જેટલી આપણાથી અને તેટલી પૂર્ણ જોસથી મહેનત લઇએ તે આટલું તે એકદર આપણે કરીજ શકીએ. વધારે મદદ મળે તે જુદી વાત છે, એટલું લક્ષ્યમાં લઇ બધી ખાખતની ગોઠવણુ પણ તેના પ્રમાણમાં જ કાગળ પર સ્થિર કરવી. એ બધી બાબતની ગોઠવણ કરતી વખતે સમાજના આગાની વ્યક્તિએ તરફ નજર નાખવી અને સંસ્થાના મૂળ સિદ્ધાંતાને માધ ન આવે તેવી રીતેજ બધાના મન સ`તેાષ પામે તેવી ગેાઠવણુ તેમજ બહારના સાધનાને કઇ રીતે લાભ લઇ શકાય ? તેના ચાક્કસ ઉપાયા, સંસ્થામાં જોઇતાં સાધના કઇ કઇ ચેાજનાથી મેળવી શકાય. આ બધા નિશ્ચય પત્ર ઉપર કરવા. આ મંડળની દરેક વ્યક્તિએ દ્વીધ દશી પણાથી કામ ઉપાડવા સર્વ પ્રકારે તૈયાર રહેવુ જોઇએ. પછી પ્રજાના આગેવાના પાસે આ ચેાજના મુકવી જોઇએ. દરેકના હૃદયને પસંદજ પડાવવી જોઇએ, તેઓને વિશ્વાસ ઉત્પન્ન થાય તેવી રીતે તૈયાર તે રહેવુંજ જોઇએ. ત્રીજી પણ અવાન્તર સામગ્રી માટે કઈંક ન્યુન શક્તિવાળા માણસાના મડળા કરીને વિચાર કેળવી, સામગીરીમા ઝપાટાબંધ મેળવવાના યન થઇ ગયા For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલ તાત્કાલીક શું કરવું? ૨૭૧ હોય તેમ છતાં સામગ્રી ન મળે તે વધારે સરળ અને વ્યવહારૂ જનાથી સામગ્રી મેળવવી. સ્થાન અને ચાલુ મકાન કે નવું મકાન તૈયાર કરાવવું જોઈએ. ફંડ એકઠું થવા લાગે. આવી મોટી હીલચાલથી કામ શરૂ કરવું જોઈએ. આવી મેટી હીલચાલ આ મંડળે કરવી (જેનું નામ કેન્દ્ર આગળ ઉપર આપ્યું છે) પછી એકાદ વર્ષમાં કે બે વર્ષમાં પૂર્ણ સગવડ એકઠી કરી તૈયારી થઈ ગયા પછી તુરત ઉમેદવારે અને પગારદારો અમુક ટાઈમે આવી જાય તે પહેલાં બિલકુલ કઈ ન જોઈએ. માત્ર સગવડ મેળવતી વખતના માણસે આવશ્યક જ છે. આટલી અંદરની સગવડ કરવી. સંસ્થાની બધી સામગ્રી મેળવતાં પહેલાં જે જે પ્રવૃત્તિઓ કરવી તેમાં ખર્ચવા ખાતર એક સારી રકમ જોઈએ, અને તે રકમ આપનાર ખરેખર જૈન શાસનને ઉદય કરનારી આ સંસ્થાનો મજબુત પાયે નાંખી શકશે. જ્યાં સુધી આ કામને માટે પ્રાથમિક રકમ આપનાર કોઈપણ જૈન ગૃહસ્થ ન મળે ત્યાં સુધી એમજ માનવું કે હજુ જૈન સમાજમાંના લોકો પિસા ખર્ચે છે પણ કેમ અને કેવી રીતે ખર્ચવા તેનું તેમને હજુ જ્ઞાન જ નથી. જે આ સંસ્થાની કીંમત સમજે છે, જે ખરા કામની કીંમત સમજે છે, જે બાહ્ય નામે ખાતર કે ટુંક બાબતમાં પૈસા ખચી વાહવાહથી ભેળવાઈ જનાર ન હોય અને મહાવીર તરફ પૂરો પ્રેમ હોય, મહાવીરના શાસનની ઉન્નતિ કરવા પ્રેમી હોય તેજ આ પ્રમાણે પિસા આપી શકે. પણ તેણે યાદ રાખવાનું કે આવું મોટું કામ શરૂ થાય અને તેનું નામ છુપું રહી જાય એ બનશે જ નહીં. આપ આપ તેનું નામ જેન કોમના અને જૈન શાસનના ઈતિહાસમાં કાયમથી રહી જવાનું, કેમકે આવા મોટા પાયા પર શાસનને ઉદય કરનારી આ સંસ્થા એક જૈન શાસનને ઐતિહાસિક બનાવ ગણાશે. તેની નેંધ પ્રસંગે તેના પાયામાં તેનું મૂળ રોપવામાં કામ કરનારા અને તેમાં પૂર્ણ સિાની મદદ આપનારની નોંધ અવશ્ય રહેવાની જ. આવી રીતે સમજાયા છતાં પણ જે પૈસા આપનાર ન મળે, આ કામમાં પૈસા આપવા એ પનાની ફરજ ન સમજે એવા પૈસાદારે કદી શાસનના ઉદયની વાત કરી દંભ ન કરે. એવી એક પણ વ્યક્તિ ન મળે તે પછી હજુ જૈન શાસનને યોગ્ય કામ કરવાની વાર છે. બાકી બીજા નાના નાના કામમાં છુટા છવાયા પૈસા ખર્ચી નાખવાથી સંતોષજનક ફળ નથી. આ ઉપરથી એ કહેવા ધારું છું કે વેતામ્બર જૈન સંઘમાંથી યોગ્ય રીતે કામ કરનાર, કામમાં પૈસા આપનાર, કામ કરવા સબળ લાગણું ધરાવનારા, સંસ્થાના કેઈ પણ વિભાગમાં કામ કરી શકે તેવાઓને એકઠા કરવા અને તેઓ આગળ બતાવી ગયા તેવું મોટું કામ ઉભું કરે તેવી ગોઠવણમાં ગુંથાઈ જાય એવા મંડળને હું કેન્દ્ર કહું છું. આવું કેન્દ્ર પોતાનું કામ કર્યું જાય, તેને અંગત જરૂ. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ શ્રી આત્માનંદ પ્રકાશ. રીયાતો પુરૂં પાડનાર ફંડમાં નિ:સ્વાર્થ પણે ધનભંગ ચલાવનાર જોઈએ. ફળની ઈચ્છા વિના, બીજા ચાલુ સખાવતના ખર્ચમાંથી રકમ બચાવી, વાહવાહની ઈચ્છાને તિલાંજલી આપી ખરા શાસનદયની લાગણીવાળો જ ગૃહસ્થ ઘન રોકી શકે, બીજાનું આ કામ નહીં. આડાઅવળા ખર્ચા કરવા કરતાં આવા કામને વિશેષ ઉપચગી જાણ બીજા ખર્ચમાં સંકોચ કરનાર વ્યક્તિ શુદ્ધ ઉદ્દેશો સમજી શકે છે એમ માનવાને કારણે છે. આવી રીતે આ ફંડમાંથી કેન્દ્રમંડળ પિતાની સંપૂર્ણ જનાઓ ઘડે, તેને વ્યાપક બનાવવા તૈયાર થાય અને સંપૂર્ણ બળથી કામ શરૂ કરે અને પાર પાડે તે પછી ધનની ત્રુટી રહેવાની નથી જ. પણ જ્યાં સુધી છુપી તેયારી કરવાની હોય છે, અને જાહેર પ્રજાનું તે તરફ ધ્યાન ગયું નથી હોતું તેની સત્યતા અને ઉપયોગીપણું નથી સમજાયું, ત્યાં સુધી કેન્દ્રમંડળમાં નિ:સ્વાર્થપણે ધન વ્યય કરવાની અવશ્ય જરૂર ખરી કે નહીં ? આવું હજુ સુધી જેન સમુદાયમાં કેન્દ્રમંડળ છેજ નહીં. કોન્ફરન્સને કદાચ માનવામાં આવે પણ તે અયોગ્ય છે. કેન્ફરન્સના ઉદેશે સ્તુત્ય હોય છે, પણ તેવી ગોઠવણ નથી. - વિદ્વાન મુનિઓ અને ગૃહસ્થ, તેમજ લાગણીવાળી વ્યક્તિઓ ભલે થોડી હિય તેનું જ કેન્દ્ર બનવું જોઈએ. જે વ્યક્તિઓ ઉત્તમોત્તમ વ્યક્તિઓ હાલના પ્રમાણમાં હોય તેવા માણસો જોઈએ. લાગણીવાળા ઘણા સમાજમાં હશે, કેટલાક માત્ર ધર્મ પર ઓઘ સંજ્ઞાથી પ્રેમ રાખનારા હોય છે, તેઓનું આ કેન્દ્રમાં કામ નહીં. જે સમાજનું ભવિષ્ય ઘડી શકે તેવા હોય તેવાજ આ કેન્દ્રમાં લઈ શકાય. કેન્દ્ર રચનાર મુનિ કે ધનવાન ગૃહસ્થની સૌથી પહેલી જરૂર છે. આ કેન્દ્ર બળ પર આવ્યા પછી જે જે કામે યેગ્ય હશે તેને ઉત્તેજન આપશે, બીજાને ઓછું વજન આપશે અને છેવટે બિલકુલ વજન પણ ન આપે. નવા કામ એગ્ય હશે તેનેજ શરૂ થવા દેશે. આ રીતે કેટલેક અંકુશ મુકાશે અને આગળ વધશે. એજ प्रकाशितं मया ज्ञानं भुवि जैनत्वख्यापकम् । दानीकृतं जगत्कृते सनातनसुखप्रदम् ॥१॥ જગતમાં જૈનત્વને પ્રસિદ્ધ કરનાર અને એટલા પરથી ખરૂં સુખ આપનાર આ મારો અનુભવ જાહેર કર્યો છે અને જગતને માટે અર્પણ કર્યો છે.” લેખક, પંડિત પ્રભુદાસ બેહેચરદાસ. મુ. પાટણ. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપમિતિ ભવપ્રપંચા ક્યા ઉપયુકત વચનોનો અનુવાદ.” ૨૭૩ ઉપમિતિ ભવ પ્રપંચો કથા અંતર્ગત કેટલાએક ઉપયુકત વચનોને “અનુવાદ” લેખક:- ગુવ કપૂરવિજયજી, સિદ્ધક્ષેત્ર. ૧ મહા પુરૂષનું સાનિધ્ય ( તેમની સમીપતા) અતિશય ચમત્કારી હોય છે. ૨ કુશીલ જનની દષ્ટિ અતિ વિષમ–હાનિકારક હોય છે. ૩ મોક્ષ પર્યન્ત સહાયકારી પુન્યાનું બંધી પુન્યનો જોગ મળવો અતિ દુર્લભ છે. ૪ નીચ કાર્ય કરવાનો સંકલપ જીવને ખરા સુખથી બનશીબ રાખે છે. ૫ ભવિષ્યનો વિચાર કરી કોઈ કાર્ય કરવું -વગર વિચારે ઝંપલાવું નહીં. ૬ મેહ દોષના જોરથી જીવ મહા હાનિકારક વિષય ભેગ વડે છળાયા કરે છે. મહાત્માઓ અનુચિત કાર્યથી પાછા ઓસરતા રહે છે. ૮ સદ વિચાર વગર અયુક્ત અસત કાર્ય સત્કાર્ય જેવું ભાસે છે. ૯ ગુરૂ જનનું વચન ઉલ્લંધન કરવું નજ ઘટે. ૧૦ અશકય વસ્તુના વિષયમાં પુરૂષને અપરાધ લેખાતું નથી. ૧૧ અહિંસા, સધ્યાનની પ્રાપ્તિ, રાગાદિક દેન નિગ્રહ, તેમજ સાધમી જને પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ-વાત્સલ્ય એજ સદુપદેશ રહસ્ય છે. ૧૨ અજ્ઞાન ગંજ હિંસાદિક દોષ માત્રમાં પ્રવૃત્તિ કરતા રહે છે. ૧૩ અજ્ઞાન દોષથી મલીન થયેલ આત્મા પાષાણ જે જડ લેખાય છે. ૧૪ ખરી સરલતા આદરવાથી હૃદયની ભારે શુદ્ધિ થઈ શકે છે. ૧૫ આપ બડાઈ, પારકી નિંદા અને પૂર્વ સેવેલ વિષય વિલાસના વખાણું એ સાધુ જનોના ચારિત્રને ભારે નુકશાન કારક થાય છે. ૧૬ જે અહીં મનને નિગ્રહ કરી શકે છે તે જ આત્માનું ખરૂં હિત કરે છે. ૧૭ સજ્જનેની પ્રીતિ અવિહડ પ્રાણાન્ત સુધી નભે એવી હોય છે. ૧૮ સદગુરૂ પ્રત્યે વિનયાદિક વર્તવું એ સજજનોને ઉચિતજ છે. ૧૯ નિર્ગુણી પ્રત્યે સજજને રાગ દ્વેષ રહિત ઉદાસીનતાજ ધારણ કરે છે. ૨૦ સારા-સદગુણ પતિ સાથે કન્યાને જોડવાથી ચિન્તામુકત થઈ શકાય છે. ૨૧ ગાલમાં સમાય એવું મંદ હાસ્ય, લજજા સહિત કોમળ ભાષણ, અને વિકાર રહિત પણે અન્યને નિરખવું એ કુલીન સ્ત્રીઓને ઉચિત છે. ૨૨ હાથ કંકણ ને આરીસે. ૨૩ કર્તવ્ય-કર્મમાં જોડાએલા નેકરોએ સ્વામીઓને છેતરવા ન જોઈએ. ૨૪ કર્મથી દુઃખ પેદા થયું હોય તેમાં ખેદ-શોક કરે શા કામનો ? For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૭૪ શ્રી આત્માનંદ પ્રકાશ ૨૫ માતાને કલેશ–સંતાપ ઉપજાવનારા એવા પુત્રના જન્મથી સર્યું. ૨૬ દી દષ્ટિથી વિચારી કામ કરનારને શું શું શ્રેય ન સ ંભવે ? ૨૭ મહાનુભાવે દુ:ખ પામતા પ્રાણીઓ પ્રત્યે દયાળુ હાય છે. ૨૮ પંડિત જતેા સમયસૂચકતા વાપરી ડહાપણથી કામ કરી લે છે. ૨૯ કુપાત્ર માટે ગમે તેટલે પ્રયાસ કર્યા છતાં અંતે ખેટ્ઠજ પેદા થાય છે. ૩૦ સત્સંગનું મૂલ્ય આંકવાને દુનિયામાં કાણુ સમર્થ છે ? ૩૧. ક્રોધના પૂરા આવેશમાં કરેલ સમાધાન કલહને વધારનાર થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ભાજન સન્મુખ છતાં હાથ હલાવ્યા વગર કાણુ જમે છે ? ૩૩ ગમે તેટલા પરિશ્રમ કર્યો છતાં કુતરાની પુછડી કાણુ સીધી કરી શકે છે. ૩૪ ઊંટ કયાં અને આરતિ કયાં ? સત્ર ગુણ્ણા પૂજાયા છે. ૩૫ ગુણુજ જ્યાં ત્યાં પૂજાય છે. એમાં સંબ ંધનું કશું કારણ નથી. ૩૬ અધિક ગુણીને જોઇ મહાત્માએ પ્રમાદ પામે છે. ૩૭ ગુરૂ જના સહાયરૂપ થાયછે માદક હાઈ શકે છે, ૩૮ હું ચિત્ત ! આત્મામાં રમશુતા કરીને તુ જલદી ચિન્તામુકત ચા. ૩૯ મનને ઉદ્વેગ મટાડવા અને મિત્ર સજ્જનેને સંતાષ વા તેના જાણકાર વિચક્ષણા દિવ્ય પ્રહસનજ કરે છે, ૪૦ અંદરમાં મેલું-દુષ્ટ મન સ્નાનાદિકવડે શુદ્ધ થઇ શકતુ નથી. ૪૧ સંસારના પાર પામવાને આપણું ચિત્તજ શુદ્ધ કરવાની જરૂર છે. ૪ર સ્નેહ પૂર્ણ સજ્જનને જોયે ચિત્ત સ્નેહથી દ્રવિત થઈ જાય છે. ૪૨ ચિન્તામણિનું સ્વરૂપ જાણનાર રિદ્ર ન હેાય. ૪૪ સજ્જનના સમાગમ થતાં જડ પણ સંતુષ્ટ થાય છે. ૪૫ બાપ એવા બેટા ’ એ પ્રાયે સત્ય પઠે છે. ૪૬ તત્ત્વ ( પરમાર્થ ) માને નહીં જાણનારાજ માંહેામાંહે વિવાદ ફરી મરે છે. ૪૭ તત્વ શ્રદ્ધા વડે પુનિત આત્માને સંસારમાં રઝળવુ પડતુ નથી. ૪૮ અજ્ઞાન ચેષ્ટા તજી દેવી-તેનુ સેવન કરવું નહીં. ૪૯ દુષ્ટ સબંધ–પરિચય તજવા અને સદાગમનુ' સંસેવન કરવુ. ૫૦ માણસ જેટલું જોવે છે તેટલુ જ જાણે છે. ૫૧ જે સદા સુગુરૂની સેવા-ઉપાસના કરતાં રહે છે તે ભાગ્યશાળી જના જ્ઞાન ભાગી બને છે, નિર્મળ શ્રદ્ધા રત્નને પામે છે અને ઉત્તમ આચાર પાળવામાં એક્કા બને છે. પર સંતાષ--પ્રસન્નતા વડે જના શુ' શુ શુભ નથી કરી શકતા ? For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપમિતિ ભવપ્રપંચ કથા ઉપમુક્ત વચનોને અનુવાદ ૨૭૫ ૫૩ જીવદયા, વૈરાગ્ય, વિધિ યુક્ત ગુરૂ પૂજન, અને વિશુદ્ધ એવી શીલ (સદાચાર) વૃત્તિએ પુન્યાનુબંધી પુન્ય જનક છે. ૫૪ જગનમાં દયા હિત કરનારી, સર્વ ગુણને પેદા કરનારી અને દેષ માત્રને ટાળનારી ધર્મના રહસ્ય રૂ૫ દયાજ છે. પપ મહામેડ અને પરિગ્રહ-મમતા ખરેખર ત્રાસદાયક છે. પદ પાપાચરણથીજ દુ:ખ માત્ર ઉત્પન્ન થાય છે. પ૭ સહુ કોઈનું મન સંપાદન કરવું ખરેખર દુર્લભ છે. ૫૮ આ ભવ અટવીમાં સાધુવંદન સદભાગ્યેજ થાય છે. ૫૯ દુષ્ટ રાગાદિક ની સંગતિ પરિણામે દુ:ખદાયીજ છે. ૬૦ દુષ્ટ પાપી જનેને શિક્ષા કરવી એ રાજાને ધર્મ છે. ૬૧ માત પિતાના ઉપકારનો બદલો કેમે વળી ન શકે. દર જગતમાં જુગાર જીવોને સર્વ અનર્થ ઉપજાવનાર છે. ૬૩ નબળાની સખતથી નુકશાનજ અને સારાની સેબતથી ફાયદો જ સંભવે છે. ૬૪ ભાગ્યશાળી જનને જ વધારે યાદ કરાય છે. ૬૫ ધર્મોપકાર કરનાર સાધુ જનનું મૂલ્યાજ કરી ન શકાય. ૬૬ ધીર પુરુષે સ્વબુદ્ધિ-ચક્ષુથી (પરિણામ) જોઈ શકે છે. ૭ દુર્જનોને સંગ નજ કરે, સજજનેનજ સંગ કરે. ૬૮ ક્રોધથી તેજ પ્રતાપની વૃદ્ધિ થતી નથી, પણ તેજ ઘટે છે. ૬૯ પુદય વગર જીવનું કાંઈ પણ વાંછિત ફળતું નથી. ૭૦ અમૃતના કુંડામાં કદાપિ કડવાશ હોતી નથીજ. ૭૧ જૂગટાખોરને અહીં કે પરલોકમાં કયાંય સુખ નથી. ૭૨ હારે ખરે માર્ગ મૂકવા નહીં અને શત્રુઓને પરાસ્ત કરવા. જીવ મેહ (શત્રુ) ને દળી નાંખવા જેવો બીજે કઈ ભારે ઉપકાર નથી. જ જાતવંત-કુલીન પુરૂષોને પરસ્ત્રીગમન લાજમ નથી જ. ૭૫ સ્વાભિમાની જનોને અપમાનકારી સાથે જ રહેવું ઘટમાન નથી. ૭૬ ભાગ્યહીનને રત્નના ભંડાર સાંપડતો જ નથીજ. ૭૭ સહેજે કરાય એવા કાર્યમાં પણ પ્રમાદી ઠપકા પાત્ર થાય ખરો. ૭૮ ઉચિત મર્યાદાનું કદાપિ ઉલંધન કરવું નહીં. ૭૯ સહોદર-સગાભાઈથી થતો પરાભવ ક્ષમાળુ પણ સહી ન શકે. ૮૦ શુદ્ધાત્મા એવો સજન દુર્જનના દુરાચરણ બરાબર ખાત્રીથી માની નથી શકતે. -ચાલુ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ શ્રા આત્માનંદ પ્રકાશ. સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચાર. સ્વ ઓળખાણ સંબંધે જીવનમાં જેટલી જેટલી વિચારણા કરવામાં આવશે તેટલી વધુ ઉપયોગી થશે. જીવને પિતાના સ્વરૂપનું ભાન થવું એજ તેના મહદ્દ પૂન્યની નિશાની છે. જગતમાં મુખ્યતત્વ બે છે. જીવ અને અજીવ એ બે તને અવલંબીને જ બીજા ત રહેલાં છે. તે સાત અથવા નવતત્વ પણ અપેક્ષાપુર્વક ગણાય છે. જેનદર્શનકારો નવતત્વ માને છે. બીજા દર્શનકારે જુદી રીતે વધુ તો માને છે, તેમાં પણ મુખ્ય જીવ અને અજીવ યાને જડ અને ચેતન્ય એ બેની તો મુખ્યતા જ હોય છે. હવે આપણામાં ક્યા તો છે, તેને આપણે વિચાર કરીશું તોજ આપણું પિતાપણું કયાં કેટલે અંશે રહ્યું છે તે સમજવાને સુલભતા થશે. ૨ જીવોમાં બે ભેદ છે. એક મુકત જીવો-જેઓને અજીવ-કર્મોનો કંઈ પણ સંબંધ નથી. જેઓએ મહદ પુરૂષાર્થ વાપરી પિતાના આત્મપ્રદેશમાં લાગેલા અજીવ યાને જડ કર્મ યુગલોને સર્વથા નાશ કરી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરેલું છે. એવા મુકત જી જે સિદ્ધ પરમાત્મપદને પામેલા છે. તે જીવો–તે સિવાયના બાકીના સર્વ જીવો સંસારી જીવે છે. એ સંસારી જેમાં પણ ઘણા ભેદ પડે છે. તેમાં આપણું સ્થાન ક્યાં છે. તે સમજવું અગત્યનું છે. ક સંસારી જીવનમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલા છો અગ્ર સ્થાન પર આવે છે તે કેવળજ્ઞાનીઓમાં પણ ચોદમાં ગુણસ્થાને વર્તતા અગી કેવળી અને તેરમાં ગુણ સ્થાને વર્તતા સયોગી કેવળી ભગવંત જેઓએ આઠ કર્મો પૈકી ૧ જ્ઞાના વરણીય, ૨ દર્શનાવરણિય, ૩ મેહનીય અને ૪ અંતરાય, એ ચાર ઘાતી કર્મ સર્વથા ખપાવી દીધા છે. બાકીના નામકર્મ–ત્રકર્મ–વેદનકર્મ અને આયુકર્મ એ ચાર ભપગ્રાહી કમ ખપાવવાનો છે. તે કમને ભવનું આયુષ્ય પુરૂ થતાં પહેલાં અનુક્રમે ખપતાં ખપતાં છેવટે સર્વ કર્મ ખપાવી અગી ચોદમુ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. તે કેટીમાં આપણે આત્મા આવી શકતું નથી. ૪ સોગમાં છદ્મસ્થ બીજે ભેદ છે. એટલે બારમા ગુણસ્થાને વર્તતા ક્ષીણમહી અને અગીઆરમાં ગુણસ્થાને વતતા ઉપશાંત મોહી મુનિ મહાત્માઓ એ કેટીમાં આવે છે. તે સ્થિતી આપણે પ્રાપ્ત કરી નથી. ૫ ઊપશાંતમૂહ છદ્મસ્થ જ્યારે અગીઆરમાં ગુણઠાણે વર્તતા હોય તે મહાત્માઓને તેમાં સમાવેશ થાય છે, તેને ગુણસ્થાનને કાળ અંતરમૂહુર્ત For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચાર. ૨૭૭ છે. જે વખતે એ ગુણસ્થાના ઉપર મુનિ મહાત્માઓ વીરાજમાન હોય છે, તે વખતે મેહની કર્મને સતામાં દબાવી દીધેલું હોય છે, અને આત્મા તેટલે કાળ નિર્મળ અને સ્થિર હોય છે. એમ જ્ઞાનીઓનું કથન છે. અહા એવી સ્થિતી ક્યારે પ્રાપ્ત થશે ? ૬ ઉપર જણાવ્યા તે ઉપશાંત મેહી સિવાય બીજા સકષાયીમાં દશમા ગુણસ્થાને વર્તતા સૂફમ સકષાયી અને તેથી નિચલા ગુણસ્થાને વર્તતા બાદર સકષાયી છે. બાદર સકષાયમાં એક શ્રેણી પ્રતિપન્ન, અને બીજા શ્રેણ રહિત. એટલે આઠમા નવમાં ગુણસ્થાને વર્તતા મહાત્માઓ શ્રેણી પ્રતિપન્ન અને બાકીના બીજા રહિત આ કાળમાં આ ક્ષેત્રમાં શ્રેનો અભાવ છે એટલે ભગવંત જંબુસ્વામીના પાછલ જે દશ બાબતો આ ક્ષેત્રમાં વિચ્છેદ ગઈ છે તેમાં એણે પ્રતિપનો પણ સમાવેશ કરેલો છે. એટલે એવી લાયકાત આ કાલના જીવો પ્રાપ્ત કરી શકવાના નથી એમ ભગવંત મહાવીરે પોતાના જ્ઞાન બળથી જાણુને કહેલું છે તેથી એ કેટીમાં પણ આપણે આવી શકીએ નહિં. ૭ શ્રેણી રહિતનામાં અપ્રમાદી સાતમા ગુણસ્થાને વર્તતા અને બાકીના પ્રમાદી તેથી નિચલા ગુણસ્થાને વર્તતા જેવા છે. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકવર્તિ સર્વ વિરતી મુનિ મહારાજાઓ છે. સાતમાં ગુણસ્થાનકને ઝુલા સમાન ગણેલું છે. જેમ હિંચકા ઉપર બેઠેલા પ્રાણી હિંચકા ખાતી વખતે ઊંચે અને નિચે જાવ આવ કર્યા કરે છે. હિંચકે તે વખતે સ્થિર રહી શકતું નથી. તેમ પ્રમાદ દશામાંથી અપ્રમાદ દશામાં વર્તતા મુનિ મહારાજાઓની એ સ્થિતી ગણાય છે. જ્ઞાન ધ્યાનમાં વર્તતા એટલે કાળ તેમાં તદાકારવર્તિપણે થઈ જાય તે વખતે તે અપ્રમાદ દશામાં ગણી શકાય તેમાં ફેરફાર થતાની સાથે જ તે પ્રમાદ દશામાં આવી જાય છે. ગૃહસ્થ દશામાં જે પ્રમાદ ગણાય છે તે પ્રમાદ અને આ પ્રમાદ દશામાં બહુ તફાવત છે. છ કાય જીવન રક્ષક, પંચમહાવૃતના સંપૂર્ણ પ્રતિપાલક અને ભગવંતની આજ્ઞા મુજબ છઠ્ઠા ગુણસ્થાન આરાધક મુનિ મહાત્માઓ છે. આ છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમાદ ગુણસ્થાન એવું નામ પણ આપેલું છે. આ ગુણસ્થાનક મારામાં વર્તતું નથી કારણ હું તે ગૃહસ્થદશામાં છું જ્યારે ત્યારે આ ગુણ સ્થાનક પ્રાપ્ત કર્યા સિવાય ઉપલી હદે જવાનો અધિકાર મને પ્રાપ્ત થવાનો નથી. એ ગુણસ્થાનક પ્રાપ્ત થાય એવી ભાવના હમેશ ભાવવી જોઈએ. તે પણ ભવાતી નથી. કેટલા ખેદની વાત છે? ' ૮ પ્રમાદી માં છઠ્ઠા ગુણસ્થાનકથી નીચેના ગુણસ્થાને વર્તતા તમામ જીનો સમાવેશ થાય છે. સમક્તિ પ્રાપ્ત કરેલા ચોથા ગુણસ્થાનક વર્તિ, અને વિરતી પરિણામવાળા જેઓએ દેશથકી વ્રત નિયમ અંગીકાર કરેલા છે તે પાંચમા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૪ શ્રી આત્માનંદ પ્રકાશ. ગુણસ્થાનવર્તિ અને ચોથાથી નીચેના યાવત્ મિથ્યાત્વ ગુણસ્થાનવાળા તમામ છ પ્રમાદ દશાવાળા છે. આ ગુણસ્થાન આશ્રિ આત્મસ્વરૂપની જે વિચારણા કરવાની છે તે અંતરંગ પરિણામ ભાવની છે. કયા જીવ મિથ્યાત્વને છોડીને સમ્યકત્વને પામ્યા છે; અને સમ્યકત્વ પામ્યા પછી ભાવથી પાંચમુ દેશવિરતી ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થયા છે, તે વિશિષ્ટ જ્ઞાની સિવાય જાણી શકે નહી. પણ બાહ્ય આચરણ વ્યવહારથી જે ત્યાગ વિરતી અંગીકાર કરે તે ઉપરથી અનુમાન થઈ શકે. ૯ સમકિતી જીવની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય તેનું અનુમાન સડસઠ પ્રકારથી થઈ શકે છે. સમક્તિના સડસઠ ભેદ યાને ગુણ બતાવેલા છે. તે ગુણો પૈકી આપણા પોતાનામાં કયા ગુણે ઉસન્ન થયા છે તે આપણે આત્મનિરીક્ષણ કરી નક્કી કરવાથી આપણે આપણા આત્માની યોગ્યતા કેટલી છે તે નક્કી કરી શકીશું. એ સડસઠ ગુણે સમક્તિની પ્રાપ્તિ માટે અને સમક્તિ પ્રાપ્ત થયું હોય તો તેની વધુ નિર્મળતા માટે આપણે આદરવા લાયક છે. એ સડસઠ ગુણેની પ્રત્યેકની વિચારણા કરવાથી લંબાણ થાય માટે આત્માએ બીજે ઠેકાણેથી તેને ખપ કરી લેવા ભલામણ કરવામાં આવે છે. ૧૦ સમક્તિની પ્રાપ્તિ પૂર્વક સગુણે પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કરે જોઈએ. એકલું સમક્તિ પ્રાપ્ત થયું એટલે આપણે કૃત કૃત્ય થઈ ગયા એમ સમજી સંતોષ માનવાનો નથી. જ્યાં સુધી કેવળ જ્ઞાન, કેવળદર્શન અને યથાખ્યાન ચારિત્ર જે આત્માના સહજ સ્વાભાવિક ગુણજ છે, તે આપણે પ્રગટ કર્યો નથી ત્યાંસુધી અસ૬ પ્રવૃત્તિનો ત્યાગ અને બાહ્ય ઉપાધી ઓછી કરવાને પોતાની શક્તિ મુજબ સર્વ વિરતી પ્રાપ્ત કરવાની ઇચ્છા પૂર્વક થોડી થોડી એટલે દેશથી પણવિરતી ગુણને અંગીકાર કરી એ ગુણમાં આગળ વધવું જોઈએ અને તે કરવા માટે કોધમાન, માયા અને તેમનું સ્વરૂપ સમજી એ કષાયે પાતલા પડે તેમ આપણે કરવું જોઈએ. જ્ઞાનીઓનું એ કથન છે કે આ ચાર પ્રકારના કષાયનું જોર આપણામાં પ્રબળ હશે, ત્યાં સુધી આપણે આપણા આત્માને સદગુણી બનાવવાને કદીપણ શક્તિવાન થઈ શકવાના નથી માટે તેની મંદતા ક્ષયોપશમ કરવાને હમેશ ઉપયોગ રાખવો જોઈએ. ૧૧ સમક્તિથી હેડલની કેટીમાં મિથ્યાત્વી જીવે આવે છે. આ મિથ્યાત્વ આશ્રી બે ભેદ છે, ભવ્ય અને અભિવ્ય, ભવ્ય જીવને કાળાંતરે પણ સામગ્રીની જોગવાઈ મળે તે પોતાના આત્માની ઉચ્ચ દશા પ્રગટ કરી શકે છે. ત્યારે અભવ્ય જીવમાં સિદ્ધપણાની લાયકાતજ નથી. આપણે જીવ ભવ્ય છે કે અભવ્ય એ પાપણે સમજવું જોઈએ. પ્રથમ તે અભવી જીવને પિતાને એવો વિચાર આવતે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચાર. નથી કે હું ભવ્ય છું કે અભવ્ય ? જ્યારે ભવ્ય જીવનને જ એ વિચાર આવે છે. કેવળી ભગવંતે પ્રરૂપેલા તત્વેની રૂચી દહણા–ભવ્ય જનને જ થાય છે. અભવ્યને એ બધુ થતું નથી. આવી સ્કુલ બાબતોથી આપણે સ્વ ઓળખાણ સંબંધી વિચાર કરો નિશ્ચય કર જોઈએ કે આપણે ભવ્ય કે અભવ્ય ? ૧૨ અનંત કાળથી આપણે જીવ મિથ્યાત્વ ને અજ્ઞાનના સહવાસને લીધે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે અને કર્મરૂપ જડની સબતથી તે જડરૂપ એટલે પુદ્ગલાનંદી થઈ ગયા છે. હવે જ્યારે અહીં તેનું શુદ્ધ સ્વરૂપ ઓળખવાને વખત અને સાધન સામગ્રી પ્રાપ્ત થયા છે, તેવા વખતે કેવળ અફળ અને મિથ્યાત્વના પ્રબળ ઉદયને લીધે આપણે આપણા પોતાના સ્વરૂપને ઓળખવાની દરકાર નહિ કરીએ તેમાં આપણને પોતાને જ નુકશાન છે. તેમાં બીજા કેઈને નુકશાન નથી. આપણે પિતાના અંગત સ્વાર્થ–આત્મ લાભ–સેવા છે એનો વિવેક કરી શકતા નથી એજ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. આપણને કેઈ એ બાબતની સુચના કરે છે, ત્યારે આપણે તેમની ઉલટા મજા કરી તેમને હસી કાઢીએ છીએ એ ખરેખર મેહની તીવ્રતાનું લક્ષણ છે, મેહ મુઝાવી નાખે છે. જેમ માદક પદાર્થને ઉપયોગ કરેલ પ્રાણ પિતાનું સ્વરૂપ ભૂલી જઈ ચઢા તઢા ગમે તેમ બોલે છે, તેમ મહના પ્રબળ ઉદયના લીધે આપણે પણ વસ્તુસ્વરૂ૫ની યથાર્થ ઓળખાણ કરવાની સુચના કરનારને ઉલટા હસીએ છીએ એ માદક પદાર્થના ઉપયોગને કરનારની જેવા આપણે છીએ, માટે હમેશાં શેડો સમય બચાવી આપણે આપણું આત્માની ઓળખાણ કરવાને માટે પ્રયત્ન કરે એ આપણું પિતાની ફરજ છે. આપણે અનર્ગલ દ્રવ્ય અને મોટું કુટુંબ મેળવવાને પુણ્યના ભેગે શકિતવાન થયા હઈશું પણ આખરે એ સર્વ આપણા આત્માને હિતદાયક નથી. આપણે આપણું શુદ્ધ સ્વરૂપ ઓળખી મિથ્યાત્વાદિને ત્યાગ કરી આપણું આત્માના સહજ સ્વાભાવિક ગુણે જેટલે અંશે પ્રગટ કરવાને શકિતમાન થઈશુ. એજ આપણા પિતાના હકમાં ફાયદાકારક છે આ ધ્યેય હમેશાં લક્ષમાં રહેવાની જરૂર છે. લેખક–વકીલ નંદલાલ લલુભાઈ વડેદરા. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ શ્રી આત્માનંદ પ્રકાશ. अंतरात्मानी परमात्मा प्रति संकष्टो दूर करवा अभ्यर्थना | શિખરિ. પ્રત્યે અંતર્યામી ! અમ ઉર સદા વાસ વસ નિવારી કર્મોને જીવન સઘળું શાંત કરે વળી બ્રાંતિ વારી સમક્તિ વિષે વૃત્તિ ધરજે, જગાડી સદજ્ઞાને વિરતિ શુભ સામર્થ્ય સજજે. નમું ભક્તિ રંગે જગજીવન તેજસ્વી તમને, અને એ તેના વિવિધ જીવમાં રેડી બળને; ઉંડા અંધારેથી પરમ પદ સન્માર્ગે કીને, અમોને એ અર્પો જીવન ઘડીના ધન્ય પળને. મહા સિધુમાં જે વિવિધ નદીના વહેણ વહતાં, થઈ જ્યાં એકત્ર જીવન સરમાં સંગ મળતાં; મનુષ્યની વૃત્તિ વિધવિધ સુભાવો નિરખતી, પ્રભે! વાળ વૃત્તિ, જગજીવસુધાને પરખતી. કરી શાંતિ સ સકળ જડ ચૈતન્યમયમાં, જગાડો આત્માના વિધ વિધ ન દષ્ટિપથમાં અને એ દ્રષ્ટિથી જીવન કલહો દુર કરજે, બહિરાત્મી ભાવે જગતજીવના દૂર હરજો. ૪ ફત્તેહચંદ ઝવેરભાઈ. વર્તમાન સમાચાર પૂજ્યપાદુ શાંતમૂર્તિ પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજ સપરિવાર અત્રે પધારતાં અત્રેના શ્રી સંઘને તેઓશ્રીના અમૃતતુલ્ય વ્યાખ્યાન અને શાંતતા તથા સરલતાથી જે આનંદ થયો છે તેમાં એકને વધારે ઘ છે. ગયા ચૈત્ર વદી ૧૩ ગુરૂવારના રોજ મારવાડી બંધુ પૃથીરાજજીએ ઉક્ત મહાત્મા પામે ચારિત્ર ગ્રહણ કર્યું છે, મહારાજશ્રીની આજ્ઞાથી For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાવલેકન. ૨૮૧ પન્યાસજી શ્રી ઉમંગવિજયજી મહારાજે દક્ષાની ક્રિયા કરાવી હતી અને શિષ્ય પણ તેઓશ્રીના થયા છે. નામ મુનિશ્રી ચરણવિજયજી આપવામાં આવ્યું છે. દીક્ષીત મુનિશ્રી ચરણવિજયજી કેટલાક માસથી પંન્યાસજીશ્રી ઉમંગવિજયજી મહારાજ પાસે ભણતા હતા અને અનુભવ લેતા હતાસાથે સાથે વિહાર પણ કરતા હતા. જેથી હવે પછી ચારિત્ર પાળવું પ્રિય સુલભ થઈ પડે તે બનવા જોગ છે. આવી રીતે કેટલોક વખત મુનિ મહારાજ પાસે રહી અભ્યાસ કરી નિર્દોષ પાણે વાપરવું વિહાર વગેરે કેટલીક ક્રિયા કે સતત રીતે મુનિપણામાં પાળવાની છે તેને અનુભવ લઈ અભ્યાસ કરી પછી લેવામાં આવતું ચારિત્ર સ્થિર થાય છે તે સ્વાભાવિક છે. આ કાળમાં તેવી રીતે ચારિત્ર આપવામાં આવે તે ઇચ્છવા યોગ્ય અને જમાનાને બંધ બેસતું છે અને તે માટે ઉક્ત પંન્યાસજી મહારાજનું આ કાર્ય પ્રશંસનીય છે. આવી પ્રવૃતિ સ્વર્ગવાસી પૂજ્યપાદ આત્મારામજી મહારાજના સમુદાયના કેટલાક મુનિરાજમાં જોવાય છે તેમ જે જે સમુદાયના મુનિરાજોમાં હોય તેને માટે પ્રશંસાપાત્ર અને જમાનાને અનુકુલ છે અને તેવી રીતે જમાનાને સાનુકુળ તેવી પ્રવૃતિની જરૂર હવે જણાય પણ છે, આ શહેરમાં ઘણું લાંબા વખતે દીક્ષા મહોત્સવ થયેલો હોવાથી શ્રી સંઘમાં ઘણો સારો ઉત્સાહ જણાય હતે. દિક્ષા મહોત્સવ પણ સારી ધામધુમથી કરવામાં આવ્યો હતે. દાદાસાહેબની વાડીમાં દીક્ષા આપવામાં આવી હતી. પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજના આવાગમનમાં માંગલીક કાર્યો આ પ્રથમ છે, તેઓશ્રીનું ચાતુર્માસ અમારા સદ્દભાગે અત્રે થશે તે આવા અનેક ધાર્મિક-( માંગલીક કામ અત્રે થવા સંભવ છે. પરમાત્મા તે ઈચ્છા પાર પાડે તેવી પ્રાર્થના છે. સુધારો, ગયા અંકના પૃષ્ટ ૨૪૬ માં આવેલ મરણને ધમાં “ પ્રતાપચંદજી ઘીયાના પુત્ર” એમ છપાલ છે, તેને બદલે “લમીચંદજી ઘીયાના પુત્ર” એમ સમજવું. ગ્રંથાવલોકન પંચમી માહાભ્ય (પ્રથમ ભાગ) જેના અનુવાદક પંડિત લાલચંદ ભગવાનદાસ છે કે જેઓશ્રી બનારસ જૈન પાઠશાળામાં પદ્ધતિથી અભ્યાસ કરી સારા અભ્યાસી બનેલા છે. તેઓ વિદ્વાન હોવાથી તેમણે કરેલો આ અનુવાદ સરલ અને શુદ્ધ હોય તે બનવા જોગ છે. આ ગ્રંથ મૂળ પ્રાકૃત ભાષાને હોઈ તેના કર્તા શ્રી મહેશ્વરસૂરિ મહારાજ છે તે કઈ સાલમાં ક્યાં થયા તે ઐતિહાસિક રીતે ચોકસ જાણી શકાયેલ નથી એમ અનુવાદક મહાશય જણાવે છે, આ બુકમાં તેને રે ભાગ આપવામાં આવેલ છે. આ ગ્રંથના મૂળ કર્તાએ ઉપયોગી સમસ્ત For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ શ્રી આત્માનંદ પ્રકાશ. વિષયો પર અમૂલ્ય શિક્ષા સૂત્રો ગોઠવ્યા છે તેમજ જનસમાજમાં બોલાતી કહેવતો પણ પ્રસંગે ચિત આપેલ છે, એટલે કે આ ગ્રંથના કર્તા અસાધારણ વિદ્વતા ધરાવતા હતા એમ વાંચવાથી માલૂમ પડે છે ગ્રંથ ખરેખર વાંચવા લાયક આનંદ ઉપજાવે તેવો છે, અનુવાદક બંધુએ કટકે કટકે પ્રકટ કરવા કરતા આખો ગ્રંથ એક સાથે પ્રકટ કર્યો હોત તો તે વધારે ઠીક હતું એમ અમોને જણાય છે. કેટલેક સ્થળે અક્ષર પણ બરાબર જાણુતા નથી તો હવે પછીના ભાગો સુંદર અક્ષરે જેમ વધારે જણાય તેમ છપાવવાની જરૂર છે. કિંમત રૂ -૫-0 મળવાનું સ્થળ –-ગાંધી અભયચંદ ભગવાનદાસ ભાવનગર-હેરીસરેડ નીચેના ગ્રંથો વિગેરે અમને ભેટ મળેલ છે જે ઉપકાર સાથે સ્વીકારવામાં આવે છે. ૧ જૈન ધર્મનું સામાન્ય જ્ઞાન ભાગ ૧ થી ૪ શ્રી મહાવીર જૈન સભા-ખંભાત. ૨ શ્રી છને પૂજા સંગ્રહ (શ્રી માણિજ્ય સિંહ સૂરિ કૃત ) શાહ માણેકલાલ ફુલચંદ, અમદાવાદ. ૩ રત્નાકર પચીશી ( હિંદી પદ્યાત્મક અનુવાદ સાથે. શ્રી આત્માનંદ જૈન સભા, અંબાલા-પંજાબ. ૪ પાલનપુર જૈન વિદ્યાલય ડગને પ્રથમ રિપોટ–કમીટી તરફથી ૫ શ્રી આત્મ કમળ લાઇબ્રેરીને સંવત ૧૯૭૪ના વૈશાખ ૬ થી સંવત ૧૯૭૭ના કારતક વદી ૭૦ સુધીનો રીપોટ ,શ્રી મહાવીર જૈન સભા તરફથી. ૬ શ્રી જેન આત્માનંદ જેન ટેકસાસાયટી અંબાલા– આત્માનંદ જેન સભા. શાસ્ત્રી નર્મદાશંકર દામોદરજીને સ્વર્ગવાસ. વઢવાણ નિવાસી અને ઘણા વર્ષોથી શાસ્ત્રી તરીકે ધંધા અર્થે અત્રે રહેલા શાસ્ત્રીજી નર્મદાશંકર ચૈત્ર વદી ૬ ગુરૂવારે પંચત્વ પામ્યા છે. સુમારે ૩૦ વર્ષથી જૈન મુનિવરને સંસ્કૃત શીખવવાને અને જેન ધર્મના અનેક ગ્રંથોના ભાષાંતરે અને બીજી રીતે પણ ગ્રંથે તેમણે અનેક સંસ્થાને તૈયાર કરી આપેલ પ્રકટ થયેલ છે. આ સભાનું તેવું કાર્ય તેઓ પ્રથમથી જ કરતા હતા. તાત્કાળીક કાવ્ય બનાવવાની તેમની બુદ્ધિ હતી, જનરંજન કરવાની તેમનામાં કળા હતી, તેઓ અત્રે સ્ટેટ હાઇસ્કુલમાં સંસ્કૃત શિક્ષક તરીકે નોકરીમાં હતા, તેમના સ્વર્ગવાસથી એક સારા સંસ્કૃત શિક્ષકની ખોટ પડી છે, અને તેમના સંબંધીઓને દિલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ મળે એમ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારી સભાનું જ્ઞાનાધાર ખાતુ . . ૧ સુમુખ પાદિમિત્ર ચતુ ઇશ્ક કથા શા. ૧૨ વિજયદેવસૂરિ મહાભ્ય. ઉત્તમચંદ હીર જી પ્રભાસ પાટણ વાળા તરફથી, ૧ ૩ જૈન ગ્રંથ પ્રસ્તિત સ “પ્રહે. ૨ જેન મેઘદત સટીક - ૧૪ લિ'ગાનુશાસન સ્વેષણ (ટીકા સાથે) ૩ જૈન એતિહાસિક ગ૨ રાસ સ 'પ્રહ ૧૫ બ્રાહુ યાયણ જ 'પ્રાચીન જૈન લેખસ અહ દ્વિતીય ભાગ ૧ શ્રી નદી ત્ર-શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકા પ અ'તગડદશાંગસૂત્ર સટીક ભરૂચ નિવાસી સાથે બુહારીવાળાશેદમાતીચંદસુરચંદ તરફથી - મહેન ઉજમwહેન તથા હરક્રિા રથ હેન તરફથી ૬૭ શ્રો અનુત્તરાવવાઇ-શા. કચરાભાઈ તેમ િશ્રી કહેવ-કીરણાવળી શેડ દોલતરામ ચંદ ... ભાતવાળા તરફથી વેણીચંદના પુત્રરત્ન સ્વરૂપચંદભાઈ તથા તે ૧૮ ગુણમાળા (ભાષાંતર) શેડ દુલભજી દેવાજી મનાધર્મ પત્નિમાઈચુનીભાઈનીકવ્યસહાયથી છે પ્રસ્થાનક સટીક.. ૧૯ ઉપદેશ સપ્તતિકા ટીકાનું (ભાષાંતર) ૮ વિગ્રાપ્તિ સ‘ગ્રહ, ૨૦ શ્રી વિમલનાથ ચરિત્ર ૯ સ‘સ્તાર પ્રકીક સટીક. ૨૧ દાનપ્રદીપ ૧૦ શ્રાવકધર્મ વિધિ પ્રકરણ સટીકા ૨૨ સુ'ધ સિત્તરી ૧૧ વિજયચ'દ કેવળી ચરિત્ર કાકત ૨ ૩ ધુમ રન નુંઅર ૨ ૦–૨૧-૨૨-૨ ૩ ના થામાં મદદની અપેક્ષા છે. શ્રીમાન્ ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કૃત શ્રી અગ્યામ મતપરિક્ષા ગ્રંથ. (મૂળ સાથે ભાષાંતર ) સતરમાં સૈકામાં કે જયારે જૈન દર્શનની અંદર પડેલ ભિન્ન ભિન્ન શાખા માં ધર્મ સંબંધી અનેક વિવાદે ચાલતા હતા, તે દર મ્યાન આળ જીવે ને સત્ય શું ? અને શુદ્ધ તત્વા રોમાં છે ? | તે શા ધવાની મુરલી જણાતા તેવા છ વાને ઉપકાર કરવા નિમિતેજ આ અ' યાત્મિક ગ્રંથની ઉક્ત મહાત્માએ રચના કરી છે, શુદ્ધ તત્વના સ્વીકારનેજ આત પુ ષે અધ્યાત્મ કહે છે, જેથી તેની પરિક્ષા કરીને પ્રાણ કરવું જોઈએ તેજ આ ચ'થમાં બતાવવામાં આવેલું છે. અચની શરૂઆતમાં અધ્યાત્મ કોને કહેવું’ તેની વ્યાખ્યા સાથે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ; એ ચારમાં માક્ષના કારણ એવા ભાવ અધ્યાત્મ વિષે વિવેચન કરી તેની અંદર જ્ઞાન અને ચારિત્રની ઉચા ઇટના કેવી રીતે થઈ શકે, તે માટે મહાત્મા ગ્રંથકાર મહારાજે યુક્તિપૂર્વ કે બતાવ્યું છે, તે સાથે અધ્યામની સિ દ્ધ કયારે થ.! છોકે તેને અંગે શ" કા સમાધાન પવ" કે અન્ય ચ થાના પ્રમાણ આપી પુરવાર કરી બતાવ્યુ* છે ! ત્યાર બાદ જેમના સતના વિચાર કે વ્ય છે તેવા નામ 'વ્યામી કે જે શુદ્ધ અધ્યામથી તેમની હકીકત કેવળ] જુદી અને વિરાધી છે અને શુદ્ધ ભાવવ્યાજ નૉનનું કારણ છે. તેd wટ વિવેચન શ્રીમાન ગ્રંથ કતોએ અસર કારક રીતે સતાયુ છે. અદયામની ખપી અને રસીકતે આ અપર્વ ગ્રથ ખાસ પર્ડન પા ન કરવા જેવા છે. કિમત રૂ. ૭૦-૮-૦ | પાસ્ટેજ જુદુ'. અમારી પાસેથી મળશે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનસિક દૃઢીકરણ.. | " આપણે જેવા થવાની તીવ્રછા ધરાવતા હોઈએ અને જે કાર્ય સિદ્ધ કરવાના ! આપણા નિશ્ચય હાય તે હમેશાં આપણાં મનમાં બળ અને નિશ્ચય પૂર્વક જણાવવામાં કેટલું સામર્થ્ય રહેલું છે તે થાડા લે કાજ જાણે છે. પોતે જે કાર્ય માથે લે તે કરવાની પોતાની શક્તિ ઉપર પરમ શ્રદ્ધા રાખવાથીઅડગ નિશ્ચયના પ્રચંડ બળથી–માણસાએ મહાન કાર્યો સિદ્ધ કર્યા છે. માથે લીધેલું કામ પાર પાડવાની તમારી શક્તિ ઉપર તમને જેમ વિશેષ શ્રદ્ધા હરો તેમ અવશ્ય તમને વિશેષ સફલતા પ્રાપ્ત થશે. વિશ્વાસ પૂર્વક આગળ ધસવાની મહાન શક્તિની આપણને અપેક્ષા છે. એક પ્રચંડ ગાળાને ધીમે ધીમે ખાસવા કરતાં તાપમાંથી વિદ્દ દાગતિથી છોડવાથી તે વિશેષ સહેલાઈથી વહાણનાં પોલાદી પતરાંને ભેદી શકે છે. જે લે કા હમેશાં કહે છે કે " જો ઈશ્વરે ઈછા હશે તો અમે અમુક કાર્ય કરીશુ' '' તેઓ જાણતા નથી કે " જે " દ્વારા તેઓ જે 'કા પ્રદર્શિત કરે છે તે શ કાજ તેમના નિશ્ચયાત્મકપણાની તીણતા હરી લે છે અને નિષેધાત્મક પણ ઉત્પન્ન કરે છે. જે માણસની વૃત્તિ પોતાની જાતને હલકી અને શુન્યવત ગણવાની હોય તેણે ઉત્સાહ મેળવવા-માટે એક ભીરૂ આભાએ સુદૃઢ બનવાને માટે-પાતાનાં મનમાં વારંવાર નિશ્ચય'મક રીતે " હુ’ છું' " એ મત્રોચ્ચાર કરવાની જરૂર છે. આથી તેને જેટલા લાભ થાય છે તેટલા લાભ બીજી કોઈ પણ વસ્તુથી થતા નથી. પ્રત્યેક માણસે પોતાનાં મનમાં આ મંત્રોચ્ચાર કરવો જોઈએ કે " હુ સાહસરૂપ છું'; હું આ રાગ્યરૂપ, બળરૂપ, શક્તિરૂપ છું; હુ" શક્તિરૂપ, શાંતિરૂપ છે: હુ અખૂટ ભંડારરૂપ છું ; હું અખૂટ ભંડારને એક અંશ છું ; કારણ કે મેં અપાર ભંડારનાં ખુદ મૂળની સાથે તાદામ્ય પ્રાપ્ત કરેલું છે; હુ" શ્રીમંત છું, કારણ કે હુ’ વિશ્વનાં સવ સાધનાના વારસ છું'.” દૃઢતા પૂર્વ કે, વાર વાર, હમેશાં, નિશ્ચયપૂવ કે તમારા મનમાં જણાવો કે તમારી મહત્વાકાંક્ષાએ જે કાર્ય ને ચોગ્ય અને શક્ય જણાવે છે તે કાર્ય તમે કરશા. એમ કહેશો નહિ કે " હુ કાઈ કોઈ વાર સફલતા પ્રાપ્ત કરીશ.” એમ કહેજો કે 66 હું સફલતારૂપજ છું ; સફલતા એ મારા જzમસિદ્ધ હક્ક છે. એમ કહેશો નહિ કે તમે ભવિષ્યમાં સુખી થવાના છે. તમારા મનમાં કહેજો કે " મને ઉત્પન્ન કરવામાં મને સુખી કરવાના ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. મને સુખ ભોગવવા માટે પેદા કરવામાં આવ્યો છે અને હું સુખી છું જે વસ્તુની આપણે ઈચ્છા રાખતા હોઈએ તે વસ્તુ આપણને પ્રત્યક્ષ પ્રાપ્ત થઈ ચૂકી છે એવો દાવો કરવાની ટેવમાં પ્રચંડ આકર્ષણ શક્તિા રહેલી હોય છે. વારંવાર બળઅને નિશ્ચય પૂર્વ કે " હુ’ સ્વાધ્યારૂવરૂપ છું': હુ' બળરૂપ છું: ઈ' શક્તિરૂપ છું ; હું સિદ્ધાંતરૂપ છું ; હું સત્ય સ્વરૂપ છું ; હું ન્યાય સ્વરૂપ છ' હું સોંદ રૂપ છું કારણ કે સંપૂર્ણ તા, શાંતિ, સત્ય, ન્યાય, અમર સૌન્દર્ય એ સવ ના હું મતલે શું ?' એ વે આપણા મનમાં એ ત્રાચ્ચાર કરવાથી એ વસ્તુઓ આપણાં જીવનમાં વ્યક્ત થવા માંડે છે. ? * સુખ-સમૃથ્ય અને સમૃદ્ધિ ' માંથી For Private And Personal Use Only