SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ શ્રી આત્માનંદ પ્રકાશ. अंतरात्मानी परमात्मा प्रति संकष्टो दूर करवा अभ्यर्थना | શિખરિ. પ્રત્યે અંતર્યામી ! અમ ઉર સદા વાસ વસ નિવારી કર્મોને જીવન સઘળું શાંત કરે વળી બ્રાંતિ વારી સમક્તિ વિષે વૃત્તિ ધરજે, જગાડી સદજ્ઞાને વિરતિ શુભ સામર્થ્ય સજજે. નમું ભક્તિ રંગે જગજીવન તેજસ્વી તમને, અને એ તેના વિવિધ જીવમાં રેડી બળને; ઉંડા અંધારેથી પરમ પદ સન્માર્ગે કીને, અમોને એ અર્પો જીવન ઘડીના ધન્ય પળને. મહા સિધુમાં જે વિવિધ નદીના વહેણ વહતાં, થઈ જ્યાં એકત્ર જીવન સરમાં સંગ મળતાં; મનુષ્યની વૃત્તિ વિધવિધ સુભાવો નિરખતી, પ્રભે! વાળ વૃત્તિ, જગજીવસુધાને પરખતી. કરી શાંતિ સ સકળ જડ ચૈતન્યમયમાં, જગાડો આત્માના વિધ વિધ ન દષ્ટિપથમાં અને એ દ્રષ્ટિથી જીવન કલહો દુર કરજે, બહિરાત્મી ભાવે જગતજીવના દૂર હરજો. ૪ ફત્તેહચંદ ઝવેરભાઈ. વર્તમાન સમાચાર પૂજ્યપાદુ શાંતમૂર્તિ પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજ સપરિવાર અત્રે પધારતાં અત્રેના શ્રી સંઘને તેઓશ્રીના અમૃતતુલ્ય વ્યાખ્યાન અને શાંતતા તથા સરલતાથી જે આનંદ થયો છે તેમાં એકને વધારે ઘ છે. ગયા ચૈત્ર વદી ૧૩ ગુરૂવારના રોજ મારવાડી બંધુ પૃથીરાજજીએ ઉક્ત મહાત્મા પામે ચારિત્ર ગ્રહણ કર્યું છે, મહારાજશ્રીની આજ્ઞાથી For Private And Personal Use Only
SR No.531211
Book TitleAtmanand Prakash Pustak 018 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1920
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy