________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્માનંદ પ્રકાશના ચાલતા ( અઢારમા ) વર્ષની અપૂર્વ ભેટ. શ્રા ઉપદેશ સિત્તરિ ગ્રંથ ભાષાંતર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશના મુનગ્રાહાને આ અઢારમા વર્ષની ભેટની બુક શ્રી ઉપદેશ સિત્તરિ” ( અપૂર્વ ઉપદેશ સાથે અનેક કથાઓ સહિત) સુમારે વીશ કારમતા મોટા ગ્રંથ આપવાનુ મુકરર થયું છે, આવી સખ્ત મેધવારી છતાં દર વર્ષે નિયમિત આટલા કારમની મેટી ભેટની બુક ( માસિકનું લવાજમ કાંઇ પણ નહિ વધાર્યો છતાં ) આપવાના ક્રમ માત્ર આ સભાએજ રાખ્યા છે, તે અમારા માનવ તા ગ્રાહકોની ધ્યાનબહાર હરોજ નહી, તેનું કારણ માત્ર જૈન સમાજને સસ્તી કિંમતે-માછી કિંમતે વાંચનને હોળેા લાભ આપવાના હેતુને લઇનેજ છે. જેથી દરેક જૈન બધુએ આ માસિકના ગ્રાહક થઇ તેને લાભ લેવા સાથે જ્ઞાન ખાતાને ઉત્તેજન આપવા ચુકવુ નહિ. અમારા માનવ ંતા ગ્રાહકાને આ વર્ષની ભેટની બુક જલદીથી આપવાની છે જેથી તેનુ છપાવવાનુ કાર્ય શરૂ થઈ ગયુ છે, જેથી જે બંધુઓને ગ્રાહક ન રહેવું. હાય તેમણે હાલમાંજ અમાને પત્ર દ્વારા જણાવવુ કે જેથી નાહક જ્ઞાન ખાતાને નુકશાન ન થાય; પરંતુ ખાર માસ સુધી ગ્રાહક રહી અ કા રાખી પછવાડે ભેટની મુક લવાજમ વસુલ કરવા વી. પી. થી મેાકલવામાં આવે, ત્યારે પાછી મોકલી નકામે ખર્ચ કરાવી વિના કારણ જ્ઞાન ખાતાને નુકશાન કરવું અને તેના દેવાદાર રહેવુ તે યોગ્ય નથી. માટે જેને ગ્રાહક ન રહેવું હાય તેઓએ અમેાને સ્પષ્ટ ખુલાસા લખી જણાવવા એવી નમ્ર સુચના કરીયે છીયે.
જલદી મગાવા,
જલદી મગાવા.
માત્ર થોડીજ નકલા સીલીકે છે.
“શ્રીદેવભક્તિમાળા પ્રકરણ ગ્રંથ.
For Private And Personal Use Only
35
( જેમાં પાંચ પ્રકારની પરમાત્માની ભક્તિના સમાવેશ કરવામાં આવેલ છે ) ઉપરાક્ત ગ્રંથ જેમાં પરમાત્માની ભક્તિનું સ્વરૂપ. ૧ પૂજા ભક્તિના પ્રભાવ ૨ આજ્ઞા ભક્તિ, ૩ દેવ દ્રવ્ય સ ંરક્ષણ ભક્તિ ૪ મહેાત્સવ ભક્તિ, ૫ તીર્થ યાત્રા ભક્તિ એ પાંચ પ્રકારની ભક્તિનું આગમ પ્રમાણે અને શાસ્ત્રીય દષ્ટાંતે આપી શકા સમાધાન સહિત યથાર્થ સ્વરૂપ આ ગ્રંથમાં લખવામાં આવ્યુ છે. આ ગ્રંથના લેખક પંન્યાસજી દેવવિજયજી મહારાજ છે. ગ્રંથ ખરેખર મનનીય અને પ્રભુ ભક્તિ કરવા માટે એક ઉત્તમ સાધન અને આલમનરૂપ છે; તેમજ પ્રાણીને મેાક્ષ માગે જવા માટે એક નાવ રૂપ છે. આ ગ્રંથ પ્રથમથી છેવટ સુધી વાંચવાની ખાસ ભલામણ કરીએ છીએ. ઉંચા ઈંગ્લીશ કાગળા ઉપર સુદર ગુજરાતી ટાઇપથી તે પ્રકટ કરવામાં આવ્યા છે. બાહ્ય અને અભ્યસ્તર અને પ્રકારથી સુશેાભિત કરવામાં આવેલ છે. પચીશ ફારમ મશે હું પાનાના આ ગ્રંથ જેની કિંમત માત્ર રૂ. ૧-૪-૦ સવા સ્ટેજ જીદું. માત્ર જુજ કાપી બાકી છે. જોઇએ તેમણે આ સભાને શિરનામે લખી મગાવવા.