________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
રીતે ખતાન્યા છે. તેણે આનુવંશને એક રેષા (Base line or abscissa) કલ્પી તેવી રીતે શિક્ષણને તેના પર કાટખુણાકારે ખીજી રેષા (Ordinate ) કલ્પી. આ અંતે રેષાઓથી બનતા લખચારસ ( Reotangle) નું ક્ષેત્રફળ એ વ્યકિતની લાયકાત દર્શાવતું. આ ક્ષેત્રફળનુ કદ અને રેષાઓની લંબાઇ પર આધાર રાખે છે. બંનેમાંથી એકાદ રૈષાની લંબાઇ ઓછી હશે તેા પણ ક્ષેત્રફળ ધણું જ ઓછું થઇ જશે. વ્યક્તિની લાયકાત વંશ અને શિક્ષણ અને ઉપર આધાર રાખે છે. તેમાંથી એકાદ એછું હાય તેા તેની વ્યકિતની લાયકાત ઉપર ઘણીજ અસર થાય છે. માત્ર શિક્ષણ વ્યકિતની લાયકાતમાં બહુજ ઓછા ફાળા આપે છે. આની આછી કલ્પના ડાર્વિનને પણ હતી. એમ એના હકસલે પરના એક પત્ર પરથી જણાય છે.
If as I must think, external conditions produce little effect, what the devil determines the each particular variation. '
એકવાર સંકર ( Hybridination ) થી ગુ। ક્રાઇ જાતિમાંથી નાશ પાંમ્યા કે તે ફરીથી તે જાતિમાં ભાગ્યેજ ઉત્પન્ન કરી શકાય છે. અને એટલા માટે જ સંકરથી ડરવાની જરૂર છે. સુપ્રજાજનન શાસ્ત્ર અને મેન્ડેલના આનુવંશ સબધી નિયમાની રાષ પછી પ્રાણીશાસ્ત્રને વધુ શાસ્ત્રીયl ( Exaotness and accuraoy ) પ્રાપ્ત થયું. ગુણા વ્યકત (dominant ) કયારે થાય છે, ને તિરાહિત ( Recessive ) ક્યારે રહે છે, એના ગણિતાત્મક પદ્ધતિ ( Statistical method )થી નિયમ અને પ્રમાણા કાઢવામાં ખાવ્યા છે. આવી નતના પ્રાણીશાસ્ત્રના નિયમેાની લગભગ કલ્પના મનુતે હતી એમ કહ્યા વિના છૂટકા નથી. કારણ આધુનિક પ્રાણીશાસ્ત્રીય નિગમનેામાં અને મનુના નિગમનેામાં તલમાત્ર પણ ફેરફાર દેખાતા નથી, સર ( Hybriditation ) શ્રી દેવી પ્રજા ઉત્પન્ન
For Private and Personal Use Only