Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 235
________________ (૨૨૦) છે આ વર્તમાન ક્ષણરૂપ પદાર્થને અનંતર ક્ષણની અનુત્પત્તિની સાથે વિરોધ ન હોવાથી તે નિત્ય બની જશે. કારણકે વર્તમાન ક્ષણની માફક સદા અનંતર ક્ષણની અભૂતિ -અનુત્પત્તિ પણ બેઠેલ છે અથવા જે વર્તમાન ક્ષણરૂપ પદાર્થ કાયમ માટે નથી તે પછી અનંતર ક્ષણની ઉત્પત્તિની વાતજ કયાં રહે છે ? અનંતર ક્ષણને વર્તમાનક્ષણ ગ્રસી લે છે–ખાઈ જાય છે. વર્તમાન હોય તેજ અનંતર ક્ષણ હોય છે–પણ જ્યાં વર્તમાનક્ષણ નથી ત્યાં અનંતર ક્ષણ પણ હેતું નથી. આ બાધમતની માન્યતાવાળા પાંચ લેક ખાસ વિચારવા જેવા છે. ધીમે ધીમે હૃદયમાં ઉતરશે. ૧૯૧ બૌદની હેલ વાતને દૂર કરતાં કહે છે. स एव न भवत्येतदन्यथा भवतीतिवत् ॥ विरुद्धं तन्नयादेव तदुत्पत्त्यादितस्तथा ॥१९२॥ અર્થ. બધદર્શનકાર કહે છે કે બીજા સમયે તે પદાર્થ નથી, અહિં શાસ્ત્રકાર તેને પુછે છે કે તે પદાર્થ નથી એટલે કયાં ગયે ? તે કહે છે કે અન્યથા થાય છે– બીજા રૂપે બને છે. અહિં ઉત્તર આપે છે કે બોધિમતનું આ કહેવું વિરૂદ્ધ છે. જે તે પદાર્થ છે તો અન્યથા કેમ થાય ? અને જે તે અન્યથા છે તો પછી તે પદાર્થ છે એમ કેમ કહેવાય ? આ વિરૂદ્ધતા સમજવી. વળી તે અભાવની ઉત્પત્તિ પણ કેમ થાય? આ પણ વિરૂદ્ધ જ છે. ૧૨ા વિવેચન. બોદ્ધદર્શનકાર પદાર્થને ક્ષણિક માને છે. અને બીજે સમયે તેને નાશ માને છે. છતાં જોવામાં તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272