Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Devvijaygani
Publisher: Vijaykamal Keshar Granthmala Khambhat

View full book text
Previous | Next

Page 258
________________ ( ૨૪૩ ) ઉપર જણાવેલ યમનું સ્વરૂપ કહે છે. इहाहिंसादयः पंच सुप्रसिद्धा यमाः सताम् ॥ अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः || २१२ ॥ અ. આ લોકમાં અહિંસાદિ પાંચ ધર્માં સવ દ નને વિષે અપરિગ્રહ પર્યંતના સુપ્રસિદ્ધ છે. “સતાં” મુનીઆને સર્વથા હોય છે. ગૃહસ્થાને દેશથકી હાય છે તથા ઇચ્છાદિ ચાર પ્રકારના પણ ચમે કહેલ છે. ર૧૨ વિવેચન. દરેક દનવાળા પાંચ યમને માને છે. અહિંસા સત્ય અચીય બ્રહ્મચર્ચ· અપરિગ્રહણ આ પાંચ યમે! સર્વથી મહાવ્રતને ધારણ કરનારા સાધુઓને હાય છે. પણ ગૃહસ્થાને સ્થુલથી હાય છે. સં દનામાં સાધારણ તરીકે માનેલા આ મેા છે. ચમા-ઉપરમા–હિંસાદેિથી પાછું હઠવું તેનું નામ ચમે છે. અપરિગ્રહ પર્યંત પાંચ છે, પતંજલી ઋષી યોગશાસ્ત્રમાં પણ કહે છે કે “ દિલા સત્યા તેનું માત્ર પ્રિદાયમાઃ '' (૨-૩૦.) આ પાંચ યમે છે તેમજ આ પાંચના અંગે ઇચ્છાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરચમ, અને સિદ્ધિયમ આ પ્રમાણે બીજા ચાર ચમેા પણુ કહેલા છે. આ જણાવેલા પાંચ યમેાને સથા કે દેશથકી પાળવા ઈચ્છા થવી તથા તેમાં પ્રવૃત્તિ કરવી આ બે યમાવાળા પ્રવૃત્તચક્રોગીઆ હાય છે. ૫ ૨૧૨ ।। ચાર યમાનું વિશેષ લક્ષણ બતાવે છે तद्वत्कथाप्रीतियुता तथाऽविपरिणामिनी । यमेवच्छावसेयेह प्रथमो यम एव तु ॥ २९३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272