Book Title: Yashovijayji Swahast Likhit Kruti Sangraha
Author(s): Yashovijay
Publisher: Yashobharti Jain Prakashan Samiti

View full book text
Previous | Next

Page 16
________________ १४ शुद्धि अशुद्धि થાપિ મોટા ભાગની કતિ કે શુદ્ધ છે, તથાપિ વિષ્ટ ગણાતા દારા નિક વિષ યેાની કૃનિ અંબા નાં કેટલાંક સ્થળામાં ઉતાવળ કલમ ચલાયાના કારણે અક્ષરે મને શબ્દોની સી કી તાને લીધે મા લે ને એવું વિચિત્ર ની Mય છે કે મને બવીમા માટે પણ મૂલ શબ્દો કે અક્ષરા શું હશે ? એ નક્કી કરવાનું કોય* અતિ વિકટ બની નથ છે, १५ अक्षरसंख्या પ્રતિ પંક્તિમાં અક્ષર સંખ્યા ૩૬ થી લઈને ૫૬ સુધીની છે, નાનામાં નાના લગભગ ‘મગ'ના દાણા જેવડા ન મેટામાં મોટા 'ચાણ 'ના દાણા જેવડા મથારા છે, १७ अक्षरमरोह અક્ષરા ગેળ કે સીધા નથી પણ ક'ઈક વળાંકવાળા અને ઇટાલિયન (ઈટેલિક) અકારની જેમ જરા ત્રાંસમાં લખાએલા છે. ૧૮ grરિશ જે શરી? પ્રશસ્તિવાની પ્રતિ એ ઓછી અને તે વિનાની વધુ છે. યામી અને નિરyહી જીવન ગાળતા જૈન સાધુ ની ખાસીયત મુજબ ઉપાધ્યાયશ્રીજીએ પણુ માહિતી પણ પ્રશરિત લખવા તરફ પૂરતું લક્ષ મા યુ' નથી, १९ पृष्ठसंख्या એક પાનાથી લઈને ૭૯ પાના સુધીની છે. २० लेखन संवत સ્વહસ્તની માત્ર સાત કુતિએ 'વતવાળી છે. लेखन संबत कोना अक्षर? ઉપાધ્યાયજી નાર १ शार्णभद्रस्वाध्याय २ स्याद्वादरहस्यलघुक्ति ३ नयचक ४ श्रद्धानजल्पपटक लेखन स्थळ સુરત ( ગુજ, ) આંતરાલી ( , ) પાટણુ ( 55 ) ૧૩૦૧ ૧૭૧૦ નયવિજયજી ૧૯૬૫ ५ तर्कभाषा ६ शाश्वतप्रतिमामानस्तोत्र ७ ज्यायरत्नप्रकरण ૧૦૧ વિઘા પુર (ગુજ.) આ પ્રમાણે અહિ’ પ્રતિ એની વિસ્તૃત માહિતી પૂરી થાય છે. રીસનદીપ ઉપાધ્યાય જી એક ત્યાગી જૈન સાધુ હતા. જૈન સાધુ એટલે જ્ઞાનાપાસના જેટલું જ ક્રિયા કાડની સાધનાને મહત્વ આપનાર, એથી જેમને પ્રભાતકાળથી લઈને રાતના શયન-સમય સુધી નિશ્ચિત સમયે અનેક પ્રકારની દૃનિ ક–રાત્રિક ક્રિયાઓ માટે સમય ફરજિયાત આપવાના હોય, વળી સામાજિક કે સાંધિક જવાબદારીઓ અદા કરવાની હોય અને એ સાથે સાથે સંખ્યાબ'ધ ગ્રન્થનું વાચન કરવાનું હોય, અને તે ય માત્ર સામાન્ય ક્રેટિના જ નહિ, પણ ઉચ્ચ-ઉચ્ચતર-ઉચ્ચતમ કોટિના પણ હોય કે જેમાં આગમિક, તાકિક, અને દાર્શનિક પ્રકારને ગણાવી શકાય; એટલે કે જે વિષયે પ્રજ્ઞા અને પ્રતિભાને થકાવી દે. સાદા કહેવાતા શબ્દોમાં કહીએ તો ભેજક્તનું પુરે પુરૂ દહી' કરી નાંખે તેવા. પુનઃ અતિ શુષ્ક ગણાતા તક, ન્યાય અને દર્શન આગમિકવાદોનાં વાચન બાદ તે તે શાસ્ત્ર-સિદ્ધાંતોનું' ચિંતન મનનું અને પછી મંથન કરવાનું હોય. પછી જેન દર્શનના સનાતન સિદ્ધાંત સાથે બુદ્ધિતુલાથી સંતુલન કરવાનું હોય ત્યાં જયાં સં'તુલનના મેળ ન લાગે ત્યાં ત્યાં પાછુ તક', દલીલથી સ ચાટે નિર સન કરવાનું હોય, એટલું જ કરી બેસી રહીને તેઓશ્રીને માત્ર સવ આનદને જ લૂટવાને ન હતા, પણું પોતાના આનંદ માં અન્યને પણું સહભાગી બનાવવાને ઉદાત્ત ભાવ પણ બેઠેા હતા. એટલે સત્યનું' જે નવનીત તારવ્યું, તેને પોતાની વિશિષ્ટ કૅટિની બૌદ્ધિક પ્રતિભા અને સાર્વજનિક પ્રક્રિયાથી સુ યાહ્ય અને સુપાચ્ચું બનાવીને, પુનઃ ગ્રન્થ સ્વરૂપે સે જન કરીને, વય' લખીને પીરસવાનું હતું. અને તે ય ભાષાની સ પૂર્ણ શુ કંતા જાળવીને, ત્યારે તે મનમાં એક જ તરંગ વારંવાર ઉઠયા કરે કે આવી પરિસ્થિતિ વચ્ચે તેઓ શ્રી એ શી રીતે સમય કાઢ્યો હશે ?

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77