________________
સંપુટના વિહ’ગાવલેકને ઉપરથી ઉપાધ્યાય શ્રી જી અગે ઉપસતું' ચિત્ર
પ્રાત:રમણીય પૂજય પાદ ન્યાયવશા૨૮ ન્યાયાચા યુ" મહાપાધ્યાયે શ્રીમદ્ યાવિજયજી મહારાજ વિક્રમના સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં અને અઢારમી સદીના પૂર્વાર્ધા માં પી લે અને પ્રતા 'પન્ન મહાન જયોતિધર થઈ ગયા, મહાપાધ્યાયે જી મહારાજ જેવા જ્ઞાનના માર્ગ વ હતા તેવાજ ચારિત્રની ખાણ હતા. તેમનું વિવિધ વિષયનું જ્ઞાન નથ પણ મ મેં શાહી અને વ્યાપક હતું, અને એમનું ચાત્રિ ૨ ટીક સમુ’ નિમબા હતું. ગઈ નમાં ગહન શાસ્ત્રીય અને દાર્શનિક વિષયનુ' મમરપી" અવગાહન કરવું અને એવા તમામ વિષયોને આરમસાનું કરીને મૌલિક સાહિત્ય સર્જન દ્વારા એનુ' નવનીત જિજ્ઞાસુ એ અને અમારી એને સુલભ બનાવવું', એ એમને માટે સાવ સહેલી વાત હતી. આ વરનું જ એ બતાવે છે કે તે એ કેટલા અપ્રમત્ત તથા જ્ઞાન અને ક્રિયાના આરા ધન માં કે ટલા જાગૃત હતા, આમાની સતત જાગૃતિ વગર આવી મેધા અને આવી જીવનશુદ્ધિ શક્ય જ ન બને, એમ કહી શકીએ કે મહાપાધ્યાય જી મહારાજ આમજાગૃતિના એક જીવંત અાદશ હતા.
- આગ માના તે ઉંડા મમગ્ન હતા જ, સાથે સાથે નળ્ય ન્યાય સહિત જેન અને જેનેતર દશને ના પણ સમર્થ જ્ઞાતા હતા, અને પોતાની નાનપિપાસાને સંતોષવા તેઓ એ છેક વિદ્યાધામ કાશી સુધી વિહાર કર્યો હતો, અને ત્યાં વર્ષો સુધી ઉ‘ડી જ્ઞાનોપાસના કરીને બ્રાહ્મણ વિદ્વાનોનાં આદર અને પ્રોતિ સંપાદન કર્યા હતા. પણ અમુક વિષયનું સંવં૫" જ્ઞાન મેળવવું એ એક વાત છે, અને શાસ્ત્રીય, તાવિક કે દાર્શનિક ગહન વિષાને લઈને સં’રકત કે પ્રાકૃત જેવી ભાષાઓમાં સંજન કરવું' એ સાવ જુદી વાત છે. પાંડિત્યની સાથેસાથ સાહિત્ય સર્જનની વિરલ પ્રતિભાનું વરદાન માર્યું હોય તો જ એ બની શકે , મહાપાધ્યાયજી મહારાજની વિવિધ વિષયોને સ્પર્શતી અસંખ્ય નાની મોટી કૃતિઓનું અવલોકન કર્યા પછી કાઈન પણ એમ લાગ્યા વગર નહીં રહે કે તેઓ આવી વિરલ સંજનપ્રતિભાના સ્વામી હતા. અને એમની એ પ્રતિભાના લીધે તેઓશ્રીનું નામ અમર અને ચિમરણીય બની ગયું છે.
અને એમની આવી અસાધારણુ સજ ક પ્રતિભાને લાલ કેવળ સંરકત કે પ્રાકૃત ભાષા એની કૃતિઓ દ્વારા વિદ્વાનોને જ મથે છે એમ નહી', પશુ વાક ભાષા (ગુજરાતી-રાજસ્થાની ) માં સં'ય બંધ ગદ્ય અને પદ્યાત્મ ક હે દય'ગમ કૃતિઓનું સર્જન કરીને સામાન્ય જનસમૃદ્ધ ઉપર “પશુ એમ જે ઉપકાર કર્યો છે તે પણ કદિ વીસરી શકાય એવું નથી. એમની આ લા ક ભાષાની રચના એ જોતાં એ વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે, દરેક દરેક વિષયના જ્ઞાનને એમ કે ટલી અદભુત રીતે પચાવી લીધું હતું ! જે વિદ્યાના કે વિચાર કે હજી પણ એમ માનતા હોય કે અમુક વિષય તા અમુક ભાષા (સ’ કૃત, પ્રાકૃત જેવી શાસ્ત્રીય ભાષા)માં જ યથાર્થ રીતે નિરૂપી શકાય, તેઓને મહાપા ધ્યાયજીની કૃતિએ જાણે એલાન આપે છે કે છે કે ઇ પશુ વિષય બુદ્ધિ માં રમમાણ થઈ ગયા હોય તે, એના નિરૂ પણ માટે ભાષા તે આપ મેળે ચાલી આવે છે; પછી એને અ કે તે ભાષાનું' કેાઈ બંધન નડતું નથી,
| વળી, એમ પાછુ લાગે છે કે, મહા પા થાયછેને સાહિત્ય સર્જનને વેગ અદમ્ય હતા. એક વાર એક વિષયનું નિરૂપણ અંતરમાં સાકાર થયું, એટલે પછી એ વેળી લી કલમ દ્વારા ભાષાના આ કા ર ધ રીને જ રહેતું. એવે વખતે પછી તેઓ ન તો લહિયાની રાહ જોવા જૈભતા કે ન તો લેખન સામગ્રીના સારા-એક ટાપગ્યા માં કાપાકૅપ કે રતા, પછી તે કોઈ લહિયે મળે તે ઠીક, નહી તે સ્વયે કાગળ કલમ અને સાહી લઈને લખવા બેસી જતા અને પેાતાના અંતરમાં વૃધવાના જ્ઞાનના પૂરને બથરથ કર્યા પછી સંતેષ પામતા, પર્વતમાં ઉભરાતાં મેધનાં જળ કદિ કેાઈથી ખીજી ''છાયાં છે *મૂ ર ! એ તે પૂર કે મહાપૃર રૂપે નદીમાં કે મહા નદીમાં વહી નીકળે ત્યારે જ શાંત થાય છે. એકવાર એક ગ્રંથ રચવાના વિચાર આવ્યું, પછી પ્રમાદ કરશે કે નિરર્થ કે સમય વિતાવે ઉપાધ્યાય જી મહારાજના રવભાવમાં જ ન હતું. તેથી જ એમના પોતાના હાથે જે લખાયેલી એ મની સંખ્યાબંધ તિઓ આપણા જ્ઞાન ભ‘કાકૅમાંથી સમય સમયે ઉપલધ થતી રહી છે, અને હજી પણ ઉપલબ્ધ થતી જાય છે રમવા માટે વિદ્વાન અને તે પુરતક લખવા બેસે, નણે આપણી ક૯૫નાને આ નવી નવાઈની વાત લાગે છે. પશુ એ નવાઈની વાત જ મહોપાધ્યાયજીની અસાધાર, વિજ્ઞાની., મહત્તાની અને સાહિત્ય સર્જનની અદભુત પ્રતિભાની mણે સાક્ષી આપે છે.
૧૦ ||