Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 378
________________ ષોડશ: સ્પર્શ ધ ३६७ હવે શ્રી લક્ષ્મીવિજયજી ગુરુ મહારાજે અહીં તેમનું લોકોને હર્ષ આપનારું “શ્રીહંસવિજયજી’” એવી સંજ્ઞાવાળું નામ કર્યું. नाराच्छंद जगत्सु संति भूरयोजना: सुशास्त्रपारगा । स्तथैव संति तेऽपि ये वसंति कानने सदा ॥ स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४० ॥ જગતોમાં ઉત્તમ શાસ્ત્રોના પારને પહોંચેલા ઘણા માણસો છે, તેમજ જેઓ હમેશાં વનમાં વસે છે તેઓ પણ (ઘણા) છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઇશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો. सदा तपस्तपंति ये च तेऽपि संति भूरयः । बुभुक्षिताश्चिरं वसंति भूरयो जनास्तथा ॥ स्मरं तु यौवनेऽपि ये जयंति ते मुनीश्वरा । जयंतु हंससाधवोऽवनौ भवांतदाः सदा ।। ४१ ।। જેઓ હમેશાં તપ તપે છે એવાઓ પણ ઘણા છે, તેમજ ઘણા માણસો લાંબા વખત સુધી ભૂખ્યા પણ રહે છે; પણ યૌવનાવસ્થામાં પણ જેઓ કામદેવને જીતે છે, એવા મુનિઓના ઇશ્વર તથા હમેશાં સંસારના અંતને દેનારા એવા શ્રી હંસવિજયજી મુનિરાજ પૃથ્વીમાં જયવંતા વર્તો. जनार्द्दनादयोऽपि देवनायकाः स्मरातुराः । सुधाकराननांगनालिकिंकरा विलोकिताः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400