Book Title: Uttaradhyayanani Uttararddha
Author(s): Chirantanacharya, Kanchansagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 6
________________ ૦ અa૦ यत्किञ्चित् IRબા. વિભાગ ત્રીજોઃ જિનભાષિત- • દુમપત્તિજ, ૨ પરિસહઅઝષણ પ્રત્યેકબુદ્ધભાષિત-૮ કાપિલીય. અંગપ્રભવ- બીજું અને ઓગણીસમું. આ રીતે જુદા જુદા વિભાગ પાડયા છે. અવચૂર્ણિકાર- કન્યની અંદર કોઈ પણ સ્થાને અવચૂર્ણિકાર કોણ અને થાર થયા એ વિષયને સહેજ પણ નિર્દેશ કરાયેલા દેખાતું નથી, તેમજ અંતભાગે પુપિકા પણ નથી. પરંતુ વાદીતાલ પૂ. શાંતિસૂરિજી મહારાજની ટીકા સાથે સમન્વય કરતાં આ અવચૂકારે પિતાની સન્મુખ એ ટીકા રાખેલી હોય એમ અનુમાન થાય છે. નિષક્રિત અને ભાષની ટીકાને તેમજ પ્રાકૃત કથાઓ અને ટીકાને વિસ્તાર કાંઇક છેડીને બાકીનું બધું જ લગભગ એ રીકામાંથી લીધું હોય એમ દેખાઈ આવે છે. આ ઉપથી અવર્ણકાર કાણુ એ નિર્ણય થઈ શકે નહિ. માત્ર એટલું જ જાણી શકાય છે કે પુ. વાદિવેતાલ શાંતિસૂરિજીની શિષ્યહિત ટીકાના આધારે કાઈપ, પૂર્વ પુરો આ અવચૂર્ણિ રચી છે. આથી સમય તે શાંતિસૂરિજી પછીને જે કંઈ આવે તે નિર્વિવાદ વાત છે. વિષય-પ્રસ્તુત ઉત્તરાધ્યયન સૂત્ર એ શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ દેશનોમાં અપાયેલ ઉપદેશની ગુથણી છે એ મામળ કહેવાઈ ગયું છે. મૂળ મંથમાં પણું “શાસન વેરા'' ઉ. અ. ૨, અને “૬ વાડજો કુણે, નાથનિપુણ “છત્તી& ૩ત્તરાણ મસિદ્વિઅ-કપ્પણ” ઉ. અ. ૩૬ આ પદે વડે જણાવાયેલું છે. રબા Jain Education Interational For Private Personal use only www.janesbrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 480