Book Title: Uttaradhyayanani Uttararddha
Author(s): Chirantanacharya, Kanchansagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
उत्त० अव०
રૂા.
यत्किञ्चित् नेगेटिवो
અહીં કદાચ માઇને એ પ્રશ્ન છે કે આ મહારથીની શ્રતઉપાસના અને સાહિત્યસેવા પ્રગટ કરવામાં આવી છે પણ તેમાં આ વિષય કયાંય દેખાય નથીઆવું કેમ ?
સંપાકારની સં અસ્થાને નથી કારણ કે ૨૦૧૧ માં બધુ ફેંદતા આ ચિત્રાવલી હાથ પર આવેલી. તે તથા આગમેતારક- II શ્રીએ તામ્રપત્રના આગમે જેમ કે તરાવ્યા છે, તેમ સચિત્ર કલ્પસૂત્ર ૫ણું તામ્રપત્રમાં તરાવ્યું છે. તે સચિત્ર કલ્પસૂત્રની ચિત્ર સાથેની નેગેટીવ કારીગર મને આપી ગયેલ અને તે બધુએ સાહિત્ય પાલીતાણાના જણીતા પેઈન્ટર અમદાવાદમાં રહેતાને ૨૦૧૨ માં ITI મેં આપેલું, એટલે આ ચિત્રાવલી અને કલ્પસૂત્રના ચિત્રોની નેગેટીવ બધુ તેની પાસે જ રહ્યું. એથી તેની નોંધ બધામાં છાપવાની રહી જ ગઈ છે. ૫ણ સદભાગે ૨૧૬ ના રામનું મહિને ધકકા ફેરા ખાઈને આ બધું સાહિત્ય ભેગુ " અને અહિંસા ઉત્તરાધ્યયનના ચિત્રોનો પ્રસંગ હોવાથી અને તેની નાં આપી છે.
એટલી વાત પણ અત્રે જણાવવી જોઇએ કે કીવર્ધમાન જૈનતામ્રપત્ર મમમંદિરમાં જે તામ્રપત્ર આગમે છે, તેની પણ નેગેટીવ તેના કળાકાર હકૃષ્ટ મુદ્રણાલયના માલિક પટેલ પુરુત્તમદાસ શંકરલાલના ચિરંજીવી ભાઇ જીવણભાઈએ આપી છે, આ અધીએ નેગેટીવે કપડવંજ બીઅભયદેવસૂરિ જનતાનમંદિરમાં મારા ભંડારમાં ( જીભુતાચનશાબ સંમઢમાં) સુરક્ષિત રીતે રાખવામાં આવેલી છે. સાક્ષરવર્ય બાપુણ્યવિજયજી મહારાજને અભિપ્રાય એ છે કે “ xxx છતાં મારો એ અભિપ્રાય છે આ એક અતિ મહત્વનું સંભારણું છે. તેને સાચવી રાખવું. મારી પાસે હોય તે હું તેને સાચવીને રાખી જ ભૂકં.”
આ રીતે ચિત્ર વકતવ્ય પૂર્ણ થાય છે.
ઉપસંહાર:- શ્રીઉત્તરાધ્યયન અવચૂર્ણ અંગેનું વક્તવ્ય, અવધૂને અને સ્તબને અધિકાર, ચિત્રતા, ચિત્રસમન્વય વગેરે આપીને આ મન્ય અંગેનું મારું વતદિચિત પૂર્ણ કર્યું. આ
Sain Education International
For Private & Personal use only
www.netbrary.org