Book Title: Uttaradhyayanani Uttararddha
Author(s): Chirantanacharya, Kanchansagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 10
________________ उत्त० अव० ན་སྤྱི་སྤྱོད་ यत्किञ्चित् सचित्र प्रतो જા શ્રીઉત્તરાધ્યયન મૂત્રની શરૂઆતમાં આ તબકકારે નમસ્કારનાં પાંચ પદે લખી તેનું વિવરણ કરીને આ તમામ રચવાને આરંભ કર્યો હશે. પંચનમસ્કાર તેઓશ્રીએ મંગળાચરણ તરીકે લીધો હેય ને વિવરણ કર્યું હોય તેમ લાગે છે. આ સ્તબક અપ્રગટ હોવાથી તેને આદિ-અંત ભાગ અને લીધે છે. તે વાત આગળ જણાવી ગયા છીએ. રતબાની આદિમાં આવેલા પંચપરમેષિવિવરણમાં દરેક પરમેષિાની આરાધનાના હેતુથી દરેક પદ પર આ ૧૪ દાર જણાવવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે- ૧ પ૬, ૨ કયા કયા પ્રભુ, ૩ વર્ણ ૪ ધ્યાનવણું) ૫ દિશા, ૬ ધ્યાનસ્થાન, ક તત્ત, ૮ આકાર, ૯ અંશ, ૧૦ સ્વર, ૧૧ વ્યંજન, ૧૨ તિથિ, ૧૭ વાર, ૧૪ માસ, ૧૫ રાશિ, ૧૬ નક્ષત્ર, ૧૭ રસ, ૧૮ ધ્યાનપદ અને ૧૯ ધ્યાનફળ, એમ ૧૮ દ્વારા આપ્યાં છે. શ્રીઉત્તરાધ્યયનની સચિત્ર પ્રત આ પ્રસંગ ઉત્તરાધ્યયનને હોવાથી તેની પ્રત સચિત્ર મળે તે ચિત્ર છપાવવાં. આ માટે સાક્ષરવર્ય શ્રીપુણ્યવિજયજી મહારાજની પાસેથી સચિત્ર પ્રત મેળવી. આ પ્રતના પાનાં ૯૧ છે. ચિત્રો ૩૭ છે, સાઈઝ ૧૨”x૪” છે અને તેની પુપિકા આ પ્રમાણે છે: श्रीउत्तराध्ययन(सचित्र)नी पुष्पिका. पृ. ९१. (સાક્ષરવર્ય પુરાવિનયજ્ઞ મ. મver) ॥ संवत् १५४४ वर्षे पोष बदि १४ गुरौ उत्तराषाढा नक्षत्र Iષ્ઠા (१) in Education n ational For Privale & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 480