________________
उत्त० अव०
ན་སྤྱི་སྤྱོད་
यत्किञ्चित् सचित्र प्रतो
જા
શ્રીઉત્તરાધ્યયન મૂત્રની શરૂઆતમાં આ તબકકારે નમસ્કારનાં પાંચ પદે લખી તેનું વિવરણ કરીને આ તમામ રચવાને આરંભ કર્યો હશે. પંચનમસ્કાર તેઓશ્રીએ મંગળાચરણ તરીકે લીધો હેય ને વિવરણ કર્યું હોય તેમ લાગે છે.
આ સ્તબક અપ્રગટ હોવાથી તેને આદિ-અંત ભાગ અને લીધે છે. તે વાત આગળ જણાવી ગયા છીએ.
રતબાની આદિમાં આવેલા પંચપરમેષિવિવરણમાં દરેક પરમેષિાની આરાધનાના હેતુથી દરેક પદ પર આ ૧૪ દાર જણાવવામાં આવ્યાં છે. તે આ પ્રમાણે- ૧ પ૬, ૨ કયા કયા પ્રભુ, ૩ વર્ણ ૪ ધ્યાનવણું) ૫ દિશા, ૬ ધ્યાનસ્થાન, ક તત્ત, ૮ આકાર, ૯ અંશ, ૧૦ સ્વર, ૧૧ વ્યંજન, ૧૨ તિથિ, ૧૭ વાર, ૧૪ માસ, ૧૫ રાશિ, ૧૬ નક્ષત્ર, ૧૭ રસ, ૧૮ ધ્યાનપદ અને ૧૯ ધ્યાનફળ, એમ ૧૮ દ્વારા આપ્યાં છે.
શ્રીઉત્તરાધ્યયનની સચિત્ર પ્રત આ પ્રસંગ ઉત્તરાધ્યયનને હોવાથી તેની પ્રત સચિત્ર મળે તે ચિત્ર છપાવવાં. આ માટે સાક્ષરવર્ય શ્રીપુણ્યવિજયજી મહારાજની પાસેથી સચિત્ર પ્રત મેળવી. આ પ્રતના પાનાં ૯૧ છે. ચિત્રો ૩૭ છે, સાઈઝ ૧૨”x૪” છે અને તેની પુપિકા આ પ્રમાણે છે:
श्रीउत्तराध्ययन(सचित्र)नी पुष्पिका. पृ. ९१.
(સાક્ષરવર્ય પુરાવિનયજ્ઞ મ. મver) ॥ संवत् १५४४ वर्षे पोष बदि १४ गुरौ उत्तराषाढा नक्षत्र
Iષ્ઠા
(१)
in Education n
ational
For Privale & Personal Use Only
www.jainelibrary.org