________________
૦ અa૦
यत्किञ्चित्
IRબા.
વિભાગ ત્રીજોઃ જિનભાષિત- • દુમપત્તિજ, ૨ પરિસહઅઝષણ પ્રત્યેકબુદ્ધભાષિત-૮ કાપિલીય. અંગપ્રભવ- બીજું અને ઓગણીસમું. આ રીતે જુદા જુદા વિભાગ પાડયા છે.
અવચૂર્ણિકાર- કન્યની અંદર કોઈ પણ સ્થાને અવચૂર્ણિકાર કોણ અને થાર થયા એ વિષયને સહેજ પણ નિર્દેશ કરાયેલા દેખાતું નથી, તેમજ અંતભાગે પુપિકા પણ નથી. પરંતુ વાદીતાલ પૂ. શાંતિસૂરિજી મહારાજની ટીકા સાથે સમન્વય કરતાં આ અવચૂકારે પિતાની સન્મુખ એ ટીકા રાખેલી હોય એમ અનુમાન થાય છે. નિષક્રિત અને ભાષની ટીકાને તેમજ પ્રાકૃત કથાઓ અને ટીકાને વિસ્તાર કાંઇક છેડીને બાકીનું બધું જ લગભગ એ રીકામાંથી લીધું હોય એમ દેખાઈ આવે છે.
આ ઉપથી અવર્ણકાર કાણુ એ નિર્ણય થઈ શકે નહિ. માત્ર એટલું જ જાણી શકાય છે કે પુ. વાદિવેતાલ શાંતિસૂરિજીની શિષ્યહિત ટીકાના આધારે કાઈપ, પૂર્વ પુરો આ અવચૂર્ણિ રચી છે. આથી સમય તે શાંતિસૂરિજી પછીને જે કંઈ આવે તે નિર્વિવાદ વાત છે.
વિષય-પ્રસ્તુત ઉત્તરાધ્યયન સૂત્ર એ શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ દેશનોમાં અપાયેલ ઉપદેશની ગુથણી છે એ મામળ કહેવાઈ ગયું છે. મૂળ મંથમાં પણું “શાસન વેરા'' ઉ. અ. ૨, અને “૬ વાડજો કુણે, નાથનિપુણ “છત્તી& ૩ત્તરાણ મસિદ્વિઅ-કપ્પણ” ઉ. અ. ૩૬ આ પદે વડે જણાવાયેલું છે.
રબા
Jain Education Interational
For Private
Personal use only
www.janesbrary.org