SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ અa૦ यत्किञ्चित् IRબા. વિભાગ ત્રીજોઃ જિનભાષિત- • દુમપત્તિજ, ૨ પરિસહઅઝષણ પ્રત્યેકબુદ્ધભાષિત-૮ કાપિલીય. અંગપ્રભવ- બીજું અને ઓગણીસમું. આ રીતે જુદા જુદા વિભાગ પાડયા છે. અવચૂર્ણિકાર- કન્યની અંદર કોઈ પણ સ્થાને અવચૂર્ણિકાર કોણ અને થાર થયા એ વિષયને સહેજ પણ નિર્દેશ કરાયેલા દેખાતું નથી, તેમજ અંતભાગે પુપિકા પણ નથી. પરંતુ વાદીતાલ પૂ. શાંતિસૂરિજી મહારાજની ટીકા સાથે સમન્વય કરતાં આ અવચૂકારે પિતાની સન્મુખ એ ટીકા રાખેલી હોય એમ અનુમાન થાય છે. નિષક્રિત અને ભાષની ટીકાને તેમજ પ્રાકૃત કથાઓ અને ટીકાને વિસ્તાર કાંઇક છેડીને બાકીનું બધું જ લગભગ એ રીકામાંથી લીધું હોય એમ દેખાઈ આવે છે. આ ઉપથી અવર્ણકાર કાણુ એ નિર્ણય થઈ શકે નહિ. માત્ર એટલું જ જાણી શકાય છે કે પુ. વાદિવેતાલ શાંતિસૂરિજીની શિષ્યહિત ટીકાના આધારે કાઈપ, પૂર્વ પુરો આ અવચૂર્ણિ રચી છે. આથી સમય તે શાંતિસૂરિજી પછીને જે કંઈ આવે તે નિર્વિવાદ વાત છે. વિષય-પ્રસ્તુત ઉત્તરાધ્યયન સૂત્ર એ શ્રમણ ભગવાન મહાવીરની અંતિમ દેશનોમાં અપાયેલ ઉપદેશની ગુથણી છે એ મામળ કહેવાઈ ગયું છે. મૂળ મંથમાં પણું “શાસન વેરા'' ઉ. અ. ૨, અને “૬ વાડજો કુણે, નાથનિપુણ “છત્તી& ૩ત્તરાણ મસિદ્વિઅ-કપ્પણ” ઉ. અ. ૩૬ આ પદે વડે જણાવાયેલું છે. રબા Jain Education Interational For Private Personal use only www.janesbrary.org
SR No.600070
Book TitleUttaradhyayanani Uttararddha
Original Sutra AuthorChirantanacharya
AuthorKanchansagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1889
Total Pages480
LanguageSanskrit, Hindi
ClassificationManuscript & agam_uttaradhyayan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy