Book Title: Upadhyaya Padni Mahatta
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૪૩૫ ઉપાધ્યાયપદની મહત્તા અગિયાર અંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકતદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર. બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે : (૧) ઓવવાઈય, (૨) રાયપસેણિય, ૩) જીવાજીવાભિગમ, (૪) પણવણી, (પ) સૂરપણત્તિ, (૯) જંબૂદીવપત્તિ , (૭) ચંદપષ્ણત્તિ, (૮) નિરયાવલિયા, (૯) કપૂવડંસિયા, (૧૦) પુફિયા, (૧૧) પુષ્કચૂલિયા, (૧૨) વણિહદસા. ચરણ એટલે ચારિત્ર. “સિત્તરી' એટલે સિત્તેર. ચારિત્રને લગતા સિત્તેર બોલ એટલે “ચરણસિત્તરી”. સાધુ ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થયા ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે. ચરણસિત્તરીના બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે : वयसमणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तिओ। नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ।। વ્રિત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.] આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે : પ્રકાર વ્રત (અહિંસાદિ મહાવ્રત) ૫ પ્રકારનાં શ્રમણધર્મ ૧૦ પ્રકારનો ૧૭ પ્રકારનો વિયાવ ૧૦ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ) ૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ૩ પ્રકારનાં તપ (છ બાહ્ય + છ આત્યંતર) ૧૨ પ્રકારનાં ક્રોધાદિનો (ચાર કષાયોનો નિગ્રહ ૪ પ્રકાર ૭૦ પ્રકાર સંયમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23