________________
૪૩૫
ઉપાધ્યાયપદની મહત્તા
અગિયાર અંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહ પ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર), (૬) જ્ઞાતાધર્મકથા, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકતદશાંગ, (૯) અનુત્તરોપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર.
બાર ઉપાંગસૂત્રોનાં નામ નીચે પ્રમાણે છે :
(૧) ઓવવાઈય, (૨) રાયપસેણિય, ૩) જીવાજીવાભિગમ, (૪) પણવણી, (પ) સૂરપણત્તિ, (૯) જંબૂદીવપત્તિ , (૭) ચંદપષ્ણત્તિ, (૮) નિરયાવલિયા, (૯) કપૂવડંસિયા, (૧૦) પુફિયા, (૧૧) પુષ્કચૂલિયા, (૧૨) વણિહદસા.
ચરણ એટલે ચારિત્ર. “સિત્તરી' એટલે સિત્તેર. ચારિત્રને લગતા સિત્તેર બોલ એટલે “ચરણસિત્તરી”. સાધુ ભગવંતોએ આ સિત્તેર બોલ પાળવાના હોય છે. એમાં પણ એ પાળવામાં જ્યારે સમર્થ થયા ત્યારે તેઓ ઉપાધ્યાયપદને પાત્ર બને છે. ચરણસિત્તરીના બોલ માટે નીચે પ્રમાણે ગાથા છે :
वयसमणधम्म-संजम-वेयावच्चं च बंभगुत्तिओ।
नाणाइतिअं तव कोहनिग्गहाइ चरणमेवं ।। વ્રિત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની ગુપ્તિઓ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોધાદિનો નિગ્રહ એ ચરણ છે.] આમ, ચરણસિત્તરીના સિત્તેર બોલ નીચે પ્રમાણે છે :
પ્રકાર વ્રત (અહિંસાદિ મહાવ્રત)
૫ પ્રકારનાં શ્રમણધર્મ
૧૦ પ્રકારનો
૧૭ પ્રકારનો વિયાવ
૧૦ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિઓ (વાડ)
૯ પ્રકારની જ્ઞાનાદિત્રિક (જ્ઞાન, દર્શન, ચારિત્ર) ૩ પ્રકારનાં તપ (છ બાહ્ય + છ આત્યંતર) ૧૨ પ્રકારનાં ક્રોધાદિનો (ચાર કષાયોનો નિગ્રહ ૪ પ્રકાર
૭૦ પ્રકાર
સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org