Book Title: Trevis Tirthankar
Author(s): Chimanbhai B Sheth
Publisher: Chimanbhai B Sheth

View full book text
Previous | Next

Page 417
________________ જસદિસલ માંસૂલ ઘેર ધારમ્ દેચેન મુક્તામથ કુરતર વારિ દધે તેનૈવ તસ્ય જિન ! દુસ્તરવારિ કૃત્યમ્ | ગર્જના કરતાં મોટા મોટા વાદળોવાળું, ઘણું જ ભયંકર પડતી વીજળીઓવાળું, સાંબેલા જેવી ભયંકર જાડી ધારવાળું મૂસળધાર અને ન તરી શકાય તેવું પણ કમઠ દૈત્યે વરસાવ્યું ખરું, પરંતુ હે જિનેશ્વર પ્રભો ! તે જ પાણીએ તેના માટે ન તરી શકાય એવા પાણીનું કાર્ય કર્યું (સંસારરૂપી પાણ ન કરી શકે, તેવી તેની સ્થિતિ થઈ). વિસ્તર્વ કેશ વિકૃતાડડકૃતિ મર્ચ મુડપ્રાલબભદુર્ભયદ વકત્ર વિનિર્મદગ્નિઃ | પ્રેતવ્રજર પ્રતિ ભવન્તમપીરિયઃ સેડભ્યાડભવ...તિભવં ભવ દુઃખ હેતુ છે વિખરાયેલા ઊંચા વાળથી ભયંકર લાગતી આકૃતિવાળી સાણસની ખોપરીઓની લટકતી માળા ધારણ કરનારા અને બિહામણા મોઢામાંથી અગ્નિ કાઢતા ભૂતોનું ટોળું આપના ઉપર છોડયું, તે પંચભૂતનું ટેળું જ એ (મઠ)ને દરેક ભવમાં સંસારને દુઃખનું કારણ થઈ પડયું. શ્રી પાર્શ્વનાથ પ્રભુના પૂર્વભવ પહેલે ભવ પુરોહિત પુત્ર મરૂભૂતિ બીજો ભવ-હાથી ત્રીજો ભવ દેવ ચે ભવ-કિરણગ વિદ્યાધર આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પોતનપુર નામનું નગર હતુ તેમાં અરવિંદ નામે રાજા હતો. તેને વિશ્વભુતિ નામે એક શ્રાવક બ્રાહ્મણ પુરોહિત હતા. તે પુરોહિતને કમઠ અને મરૂભૂતિ નામે બે પુત્રો હતા. નાને પુત્ર મરૂભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભોજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થે

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434