Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah

View full book text
Previous | Next

Page 33
________________ ૩૨ બાર ભાવના ૧) અનિત્ય - સંસાર વિનાશી છે ૨) અશરણ - ધર્મ સિવાય કોઈને શરણે ન જવું ૩) સંસાર - અસાર છે ૪) એકત્વ - પોતાના આત્માનું અસ્તિત્વ સિવાય કોઈ નથી ૫) અન્યત્વ - આત્મા સિવાય બીજું કાઈ મારું નથી ૬) અશુચિ - સંસાર અશુચિથી જ ભરેલો છે ૭) આશ્રય - કર્મનું આવવું ૮) સંવર - કર્મનું રોકવું ૯) નિર્જરા - કર્મને ક્ષય કરવા ૧ ૧૦) લોકસ્વરૂપ - લોકનું (બ્રહ્માંડ) સ્વરૂપ જાણવું ૧૧) બોધિદુર્લભ - નિગ્રય ગુરૂનો બોધ મળવો દુર્લભ છે ૧૨) ધર્મદુર્લભ - સાચો ધર્મ પામવો અતિ દુર્લભ છે આઠ દ્રષ્ટિ ૧) મૈત્રી - જેમ તરણામાં અગ્નિ પ્રગટે ૨) તારા - જેમ કોલસામાં અગ્નિ પ્રગટે ૩) બલા - જેમ લાકડામાં અગ્નિ પ્રગટે ૪) દિપ્તા - જેમ દિવો પ્રગટે ૫) સ્થિરા - જેમ રત્ન ઝળકે ૬) કાંતા - જેમ તારાઓનો પ્રકાશ ઝળકે ૭) પ્રભા - જેમ સુપ્રભાત થાય ૮) પરા - જેમ ચંદ્રનું તેજ શાંતિ અને શીતળતા આપે. તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74