SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ બાર ભાવના ૧) અનિત્ય - સંસાર વિનાશી છે ૨) અશરણ - ધર્મ સિવાય કોઈને શરણે ન જવું ૩) સંસાર - અસાર છે ૪) એકત્વ - પોતાના આત્માનું અસ્તિત્વ સિવાય કોઈ નથી ૫) અન્યત્વ - આત્મા સિવાય બીજું કાઈ મારું નથી ૬) અશુચિ - સંસાર અશુચિથી જ ભરેલો છે ૭) આશ્રય - કર્મનું આવવું ૮) સંવર - કર્મનું રોકવું ૯) નિર્જરા - કર્મને ક્ષય કરવા ૧ ૧૦) લોકસ્વરૂપ - લોકનું (બ્રહ્માંડ) સ્વરૂપ જાણવું ૧૧) બોધિદુર્લભ - નિગ્રય ગુરૂનો બોધ મળવો દુર્લભ છે ૧૨) ધર્મદુર્લભ - સાચો ધર્મ પામવો અતિ દુર્લભ છે આઠ દ્રષ્ટિ ૧) મૈત્રી - જેમ તરણામાં અગ્નિ પ્રગટે ૨) તારા - જેમ કોલસામાં અગ્નિ પ્રગટે ૩) બલા - જેમ લાકડામાં અગ્નિ પ્રગટે ૪) દિપ્તા - જેમ દિવો પ્રગટે ૫) સ્થિરા - જેમ રત્ન ઝળકે ૬) કાંતા - જેમ તારાઓનો પ્રકાશ ઝળકે ૭) પ્રભા - જેમ સુપ્રભાત થાય ૮) પરા - જેમ ચંદ્રનું તેજ શાંતિ અને શીતળતા આપે. તત્ત્વચિંતન અને સમ્યગદર્શન
SR No.009202
Book TitleTattva Chintan ane Samyag Darshan
Original Sutra AuthorN/A
AuthorSuresh Shah
PublisherSuresh Shah
Publication Year2014
Total Pages74
LanguageGujarati, English
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy