Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 149
________________ [ ૧૪૦ ] * * તપાવલિ * * * ૧૧૩, છમાસી તપ.' (જે. પ્ર. વિગેરે ) શ્રી મહાવીરસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસી (ઉપવાસ ૧૮૦ ને) તપ છે. તેથી તેને આશ્રયીને એક એંશી ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ઉદાપને ૧૮૦ લાડુ, ફળ વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. “ શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ” એ પદનું ગણું નવકારવાળી વિશનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા. એકાંતરા ઉપવાસ છ માસ સુધી કરવા. તેમાં ચૌદશે ખવાય નહીં. ચોમાસીને છઠ્ઠ કરે. શરૂ કરતાં છઠ્ઠ તેમજ પારણું પણ છઠે થાય છે. (આ છ-માસી તપમાં ઉપવાસ ૯૦ થાય છે.) ૧૧૪, શત્રુંજય મોદક તપ. | (જ. પ્ર. વિગેરે) આ તપમાં પહેલે દિવસે પુરિમ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે ઉપવાસ કરે. ઉઘાપને પાંચ માણાના માદક તથા ૧ આ ૧૮૦ ઉપવાસ પારણુવાળા શક્તિને અભાવે કહ્યા છે. નહીં તે આશરે ૩૦૦ વર્ષ અગાઉ દિલ્હીપતિના દિવાનનાં ફઈબા (ચંપાબા) એ બાગટ ૧૮૦ ઉપવાસ પાદશાહ સમક્ષ કર્યા હતા, આ લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190