Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 162
________________ * * - * તીર્થ તપ * * [ ૧૫૩ ] ૧૩૫, તીર્થ તપ. (શ્રા.) તીથે જવાના મુહૂર્તને દિવસે કે તીથે પ્રથમ દર્શન કરવાના દિવસે દર વર્ષે તે યાત્રાની યાદીને માટે ઉપવાસ કરે તેને તીથલપ કહે છે. (ગુજરાતી શ્રાદ્ધવિધિ ૪૬૩ મે પાને છે.) દર વર્ષનું ગણણું “શ્રી તીર્થાધિરાજાય નમઃ” સમ જવું. સાથીયા વિગેરે ૨૦-૨૦ કરવા. ૧૩૬, પ્રાતિહાય તા. ( ૨. વિ. ) પ્રથમ ઉપવાસ ૧, પછી એકાસણું ૧, પછી બેસણું ૧ એવી રીતે આઠ વાર કરવાથી ૨૪ દિવસેએ આ તપ પૂર્ણ થાય છે. પછી જ્ઞાનપૂજા, પ્રભુપૂજા, પ્રભાવના, રાત્રિ જાગરણ કરવું. ગણણું “નમે અરિહંતાણું” પદનું વિશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર-બાર સમજવા. ' ૧૩૭, પચરંગી ત૫ (પ્ર.) આ તપમાં ૨૫ માણસે લેવા જોઈએ, તેમાંથી એક પંચકે (પાંચ માણસે) પ્રથમ પાંચ ઉપવાસનાં પચ્ચખાણ કરવાં, બીજે દિવસે બીજા પાંચ માણસે ૪ ઉપવાસનાં પચ્ચફખાણ કરવાં. ત્રીજા દિવસે ત્રીજા પાંચ માણસે ૩ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. ચેાથે દિવસે ચોથા પાંચ માણસે બે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190