Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 176
________________ * * . માણિજ્ય પ્રસ્તારિકા તપ * [ ૧૬૭ ] દિવસ થાય છે. સેળમે માસે સેળ-સેળ ઉપવાસ ઉપર પારણ કરવાથી બત્રીશ ઉપવાસ અને બે પારણા મળી ત્રીશ દિવસ થાય છે. આ રીતે આ ત૫ જૂનાધિક તથા સરખા દિવસોએ કરીને બરાબર સોળ માસે જ પૂર્ણ થાય છે. (એકંદર ગણતાં ૪૮૦ દિવસ થાય છે.) ઉઘાપનમાં મોટા સ્નાત્ર પૂર્વક જિનપૂજા, સાધુપૂજા, સંઘપૂજા વિગેરે યથાશક્તિ કરવું. આ તપનું ફળ ઉચ્ચ ગુણસ્થાન પર આરોહણ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગુણરત્ન સંવત્સરતપણે નમઃ” આ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૪૮, માણિજ્ય પ્રસ્તારિકા તપ '(માણિક્ય પાવડી) માણિક્યની પ્રસ્તારિકાની જેમ આ તપને વિસ્તાર હોવાથી માણિજ્ય પ્રસ્તારિકા તપ કહેવાય છે. તે આશ્વિન શુકલ એકાદશીએ આરંભી પૂર્ણિમા સુધી કરવાનો છે, એટલે કે એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ એકાસણું, ત્રદશીએ નવી, ચતુર્દશીએ આયંબિલ અને પૂર્ણિમાએ બેસણું કરવું. અથવા એકાદશીએ ઉપવાસ, દ્વાદશીએ આયંબિલ, ટદશીએ નવી, ચતુદશીએ એકાસણું તથા પૂર્ણિમાએ બેસણું એ પ્રમાણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190