Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah
View full book text
________________
*
[ ૧૪૮ ] * * તપાવલિ * * અજવાળી ચૌદશે–શ્રી ઋષભાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી ચૌદશે–શ્રી વારિણસ્વામિસર્વજ્ઞાય નમઃ
સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૨૭, અષ્ટમહાસિદ્ધિ ત૫. (લા.)
આ તપમાં લગભગ આઠ એકાસણું કરવાં. અથવા એકાંતરા આઠ ઉપવાસ કરવા, ઉઘાપને જ્ઞાનપૂજા વિગેરે યથાશક્તિ કરવું. ગણણું નીચે પ્રમાણે– ૧ અણિમા સિદ્ધયે નમઃ ૫ વશિતા સિદ્ધયે નમઃ ૨ મહિમા સિદ્ધયે નમઃ ૬ પ્રાકામ્ય સિદ્ધયે નમઃ ૩ લઘિમા સિદ્ધયે નમઃ ૭ પ્રાપ્તિ સિદ્ધયે નમઃ ૪ ગરિમા સિદ્ધયે નમ: ૮ ઈશિતા સિદ્ધયે નમઃ
અથવા કામાવસાયિ સિ સાથીયા વિગેરે આઠ-આઠ કરવા.
૧૨૮, રત્નમાળા ત૫ (લા.) આ તપ બાવન દિવસ કરવાનું છે. તેમાં અનુક્રમે નીચે પ્રમાણે તપ કર–૧ ઉપવાસ, ૨ એકાસણું, ૩ એક ધાન્યનું આયંબિલ, ૪ એકલઠાણું (એકાસણું), ૫ પરઘરીયું એકાસણું-ઠામ ચોવિહાર, ૬ ઉપવાસ, ઉ ઉજળા ધાન્યનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190