Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 156
________________ * * *સ્વર્ગ સ્વસ્તિક તપ * * [૧૪] ૧૨૫, સ્વર્ગ સ્વસ્તિક તપ. (જે. પ્ર. વિગેરે) પ્રથમ ચાર એકાસણું ઉપર એક ઉપવાસ કરે. ઉઘાપને પાંચ ધાને સ્વસ્તિક પુર. પાંચે ધાન્ય મણ મણ પ્રમાણ જ્ઞાનની પાસે હેકવાં. “નમો નાણસ્સ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકાવન કરવા. ૧ર૬, બાવન જિનાલય ત૫. ( પં. ત. લા. જા.) આ તપ નંદીશ્વરદ્વીપના બાવન જિનાલયની આરાધના નિમિત્ત છે. તેને બાવન અજવાળા તપ કહે છે, તે સ્ત્રી જાતિએ કરેલ અપભ્રંશ છે. - આ તપમાં અજવાળી અને અંધારી આઠમ અને ચૌદશને દિવસે ઉપવાસ કરવા. એ રીતે તેર મહિને બાવન ઉપવાસે તપ પૂર્ણ કરે. આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે કરેલ તપ ફરીથી શરૂ કરે પડે છે. ઉઘાપને જ્ઞાનની પૂજા ભક્તિ તથા દર્શન ભક્તિ કરવી. અથવા નંદીશ્વરદ્વીપની પૂજા ભણાવવી ગણણું વિગેરે નીચે પ્રમાણે અજવાળી આઠમે–શ્રી ચંદ્રાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી આમે–શ્રીવધમાન સ્વામિસવાય નમઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190