Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 148
________________ * * .૪ષભદેવ સંવત્સર તપ * [ ૧૩૯ ] કરવા. તે ત્રીજે વર્ષે અક્ષયતૃતીયાને દિવસે પૂર્ણ થાય. (તપ કરતાં વચમાં જે અક્ષય તૃતીયા આવે તે દિવસે ખાધા વાર આવતું હોય તે ઉપવાસ કરે.) છેલે દિવસે દેવગુરુની પૂજાપૂર્વક સંઘવાત્સલ્ય કરી પારણું કરવું. “ શ્રી અષભદેવનાથાય નમઃ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. બીજી રીત–શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ તપ ૩૬૦ ઉપવાસને છે. તેથી તેને આશ્રયીને ૩૬૦ ઉપવાસ એકાંતર પારણુવાળા કરવા, બીજું સર્વ ઉપર પ્રમાણે હાલમાં આ તપ કરવાને પ્રચાર આ પ્રમાણે છે – ફાગણ વદ ૮ ને દિવસે ઉપવાસથી શરૂ કરી એકાંતરે પારણે બેસણું કરી તેર મહિનાને ૧૧ દિવસે એટલે અખાત્રીજને દિવસે પારણું કરે છે. પારણે ૧૦૮ ઘડા શેરડીના રસને અથવા સાકરના પાણીના પીએ છે. ( ઘડો રૂપાને અતિશય નાને બનાવે છે. ) આ તપમાં બે દિવસ ભેગા ખાવાના ન આવવા જોઈએ. તથા ચઉદશને ખાધાવાર ન આવવું જોઈએ, તેમ ત્રણે ચમાસીના (૧૪-૧૫ ના ) છક્ કરવા જોઈએ અને છેવટે છદ્રથી એછે તપે પારણું ન કરવું જોઈએ. પારણે શેરડીને રસ પીવાને છે, તે પણ તાજો જ હોય તે પીવાય. કારણ કે બે પહેર પછી શેરડીનો રસ લઘુપ્રવચનસારેદ્ધારમાં અભક્ષ્ય કહ્યો છે. તેવા રસના અભાવે સાકરના પાણથી પણ ચાલે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190