Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 153
________________ * તયાલિ થાય છે. આ ભવ તથા પરભવને વિષે સુખ-સ’પદા પામે છે, તે તપને દિવસે પૌષધ કરવા. પારણાને દિવસે ગુરુને પ્રતિલાભી-અતિથિસ વિભાગ કરી પારણું કરવું. સાથીયા વગેરે માર-બાર કરવા. [ ૧૪૪ ] * * ૧૧૭, શિવકુમારના મેલા [] તપ, ( જૈ. પ્ર. જે. સિ. ) આ તપમાં બાર છઠ્ઠું લગેાલગ આયંબિલના પારણાવાળા કરવા. લાગટ ન થઈ શકે તેા છુટક કરવા. ઉદ્યાપનમાં માર મેદક, ફળ, રૂપાનાણું વગેરે દેવ પાસે ઢાકવાં. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “નમે અરિહંતાણું ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૧૮, ષટકાય તપ. (૨૦ વિ. ) આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગણ્ણું “ નમા અરિહંતાણુ ” પદની નવકારવાળી વીશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે 66 બાર-બાર કરવા. ૧૧૯, સાત સખ્ય આઠ મેાક્ષ તપ, ( જૈ. પ્ર. ) આ તપમાં સાત એકાસણાં કરી- ઉપર એક ઉપવાસ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190