________________
તીર્થકરો ૧. ભરતવર્ષની વર્તમાન અવસર્પિણના
તીર્થકરે દેવાધિદેવ -તીર્થકર૧ ૨૪ છે, જે આ ભરતવર્ષમાં આ અવસર્પિણમાં થઈ ગયા છે.
[–સમર ૨૪] . ૧. તીર્થકરનાં
ર. તીથકરનાં ૩. તીથરેની પૂર્વભવનાં
નામ
માતાનાં : નામ ૧. વજાનાભ
ઋષભ;
મરુદેવી; ૨. વિમલ;
અજિત; ૩. વિમલવાહન; સંભવ;
નામ
વિજ્યા; સેના;
૧. તીર્થંકર વિષેની બૌદ્ધ માન્યતા માટે જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૧.
૨. દિગંબર મતે ઘણાં નામોમાં ફેરફાર છે. તેમને મતે ચાવીસ નામે આ પ્રમાણે છે - વજનાભિ, વિમલવાહન, વિપુલવાહન, મહાબલ, અતિબલ, અપરાજિત, નંદિણ, પાનાભિ, મહાપદ્મ, પાગુલ્મ, નલિન પ્રભ, પદ્મોત્તર, પદ્મસેન, પદ્મરથ, દશરથ, મેઘરથ, સિંહરથ, ધનપતિ, શ્રમણ, હરિવર્મ (શ્રીધમ), સિદ્ધાર્થ, સુપ્રતિષ્ઠિત, આનંદ, નંદ. “અભિધાન રાજેન્દ્ર”માં પાઠાંતર ને છે, તેની આ નામ સાથે બહુ સમાનતા છે.
૩. નામમાં મતભેદ માટે જુઓ પ્રકરણને અતે ટિપ્પણ નં. ૨.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org