Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
[ ૧૩૨ ] નદી શેત્રુંજી સ્નાનથી, મિયા મળ છેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ જનને સુખદાય. ર૯ આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક, તે તીર્થેશ્વર પ્રણમિયે, જિહાં નવિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીથેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણ. ૩૧ સેવન-રૂપા-રત્નની, ઔષધિ જાત અનેક તે તીર્થેશ્વર પ્રમિય, ન રહે પાતક એક. ૩૨ સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર તે તીર્થેશ્વર પ્રભુમિયે, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર તે તીર્થેશ્વર પ્રણમિયે, પિષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવત્સલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવન ફૂલ વધાય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તીર્થેશ્વર પ્રભુમિ, ત્રિભુવનમાંહે વિદિત. ૩૬ પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીથૅવર પ્રણમિયે, જાયે સકલ જ જાલ. ૩૭ મનમોહન પગે ચઢે, પગ પગ કર્મ અપાય; તે તીર્થંકવર પ્રણમિયે, ગુણ ગુણ ભાવ લખાય. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194